Book Title: Jain Dharm Prakash 1935 Pustak 051 Ank 01 Suvarna Mahotsav Visheshank
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 166
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અનુષ્ટુઃ— Acharya Shri Kailassagarsuri Gyanmandir અનાથી પુનિ મગધરાજ શ્રેણિક એક વાર મંડિક્ષ નામના વનમાં જઈ ચડે છે, ત્યાં એક વૃક્ષની છાયા નીચે બહુ સુકેામળ કાયાવાળા, તેજસ્વી મુનિને ધ્યાનમાં બેઠેલા જુએ છે. જે મુનિનો કાયક્લેરા તેઈ મગધપતિનુ દિલ વે છે. એમને જે કાંઇ સાધન કે સનાથતા જોઈતી હાય તા પે।તે આપવા તૈયાર છે એમ વિનવે છે. “તું પે તે જ અનાથ છે-તારી પાસે એવુ` શુ` છે કે જે તુ' અમને આપી શકે ? '' એ વાત અનાથી મુક્તિ મગધ મહારાજને સમન્ત્રવે છે, આ સવાદમાં અારણ ભાવનાના ધ્વનિ ગુંજે છે. * રાગ તે દ્વેષ જીત્યો છે, એવા શ્રી અરિહંતના— પાદ પદ્મ ગ્રહી ખેાલુ', જય હો નાથ અનાથના. ૧ શાર્દૂલવિક્રીડિતઃ— આ સ`સાર અસાર છે, પ્રિય જતા, શેાધા છતાં ના મળે, ભૂલે છે। ભ્રમણા મહીં, જગ અરે ! સ્વામિત્વ-ભાસે ભમે; નામે શ્રેણિક રાજ જે મગધને, તેની કથા આ સુણે, લેજો મેષ અનુપ ભા-ભગિની ! સહુને પામો. ૨ થસ તતિલકા: ભે અહા ! સુમન સુંદર મડિસૂક્ષે, આકાશમાં લલિત ભાસ્કર ભાત પાડે; For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213