________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
- - -
*
* * * *
* *
* * * .
-
-
:
આપણું વ્યાખ્યામાં કવચિત ખૂળ કેળાહળ જામે છે. ખાસ કરીને પર્વ જેવા દિવસમાં સ્ત્રીઓ –પુ અને બાળકોનાં ટોળાં મળે છે ત્યારે વ્યાખ્યાનનો પ્રવાહ વ્યર્થ જ જતો હોય એમ લાગે છે. આ અવ્યવસ્થા અને ધમાલ ટાળવા માટે શ્રેતાઓના પ્રકારની સમજણ આવશ્યક છે. દરેક શ્રેતા લે પિતાના અંતરમાં દષ્ટિ કરીને તપાસે તે પોતે કઇ કેટામાં છે તેને તરત જ નિર્ણય કરી છે. અને પરિણામે આપણી વ્યાખ્યાનશાળાઓમાં શાંતિ અને ગાંભીર્ય ખીલી ઉઠે. શ્રીયુત રાજપાળ મગનલાલ વોરાએ શ્રેતાઓના જે પ્રકાર વિવેચ્યા છે તે મોના મિાત્ર એક વાર જરૂર વાંચી જય.
-
-
- -
ભાષામાં એક કહેવત છે કે “વાગે તેવું નાચે ” અર્થાત કે વાત્રાદિક વગાડનારને હાથ જે સહેજ પણ નરમ પડે તે નાચનારને પગ ઢીલું પડી જ જાય એ નિયમ છે અને જે વગાડનાર બરાબર તાલબદ્ધ સુરમાં વગાડતા હોય તે નાચનાર શાસ્ત્રીય પદ્ધતિ નાગી શકે છે. આ ન્યાય એક અપેક્ષાએ વક્તા-તામાં પણ લાગુ પડી શકે છે અધત કે આતાએ જે વિદ્વાન હૈય, સાંભળવામાં રવૃત્તિવાળા હોય, વિવેકપુર સરખેડા ય પ્રસંગને અનુરૂપ પ્રમાદિક પૂછતા હોય. આવા પ્રકારને
યોગ કિતાઓમાં હોય તે ઉત્તમ વક્તા બહુ સારી રીતે ખીલી શકે છે અને તેથી શ્રેતાઓને પણ ઘણું નવીન જાણવાનું મળી શકે છે. પરંતુ તેને સ્થાને જે વિપરીત વાતાવરણ હોય અધત કતાઓ અશિક્ષિત, નિવૃત્તિવાળા, અનાદર ચિત્તગુક્ત, મર્યાદા રહિતપણે બેઠેલા ઢંગધડા વિનાના પ્રશ્નો પૂછતા હોય અને વાતાવરણમાં શાંતિને બદલે ધાટ-ગરબડ મચી રહી હોય, આવા યુગમાં વિદ્વાન વકતા પણ જોઈએ તે લાભ આપી શકતા નથી કે નથી તે છેતાએ લાભ ઉઠાવી શકતા. કારણ સ્પષ્ટ જ છે કે શ્રેતાઓમાં આ રીતે ઝીલવાની શક્તિના અભાવે લાયક વકતા પણ સંપૂર્ણ રીતે વરસી શકતા નથી.
એક કવિએ પોતાના કાવ્યમાં મધ્યમ અને ઉત્તમ એવા બે પ્રકારના શ્રોતાઓના છ છ પ્રકાર મળી કુલ બાર પ્રકારનો નિર્દેશ કરેલ છે. તાઓના તે બન્ને પ્રકારો ખાસ સમજવા લાયક છે. અત્રે તેને કહેજ વિસ્તારથી વર્ણવ્યા છે. આશા છે કે સુજ્ઞ પાકે દેતાઓના આ પ્રકારો વાંચીને પોતાની મેળે વિચારી જોશે કે
For Private And Personal Use Only