________________
Shri Mahavir Jain Aradhana Kendra
X
www.kobatirth.org
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ શ્રી જૈન ધમ પ્રકાશ
તમે પદ્યુતણી કરૂણા કરી, મારા વહાલા જી; તમને માણસની નહીં હૅર, હાય ન ઝાલ્યો છ.
X
X
શિવવè' એવું રૂપ રે,
મુજ મુકીને ચિત્તમાં ધરી જિન ભૃપ. મારા પ્રીતમજી.
( શ્રીપદ્મવિજયજી )
શિવવધૂનુ એવું તે કેવું રૂપ છે કે મને મૂકીને એને ચિત્તમાં ધરી
X
X
રાજુલ કહે છે. શામળા ! કેમ પાછા વળિયા ? મુજને મુકી નાથજી. કાનાથી હળિયા ? પશુ–દયા મનમાં વસી, કેમ મ્હારી ન આણે સ્ત્રીને દુ:ખી કરી પ્રભુ ! હઃ ફોગટ તાણા. લગ્ન ન કરવાં જે હતાં, કેમ આંહી આવ્યા ? પોતાની મરજી વિના, શું ખીન્ન લાવ્યા ? ઋષભાદિક તીર્થંકરા, ગૃહવામે વસિયા; તેનાથી શું તમે જ્ઞાની કે, આવી ક્રૂરે ખસિયા ? શુકન જોતાં ન આવડયા, કહેવાતા ત્રિજ્ઞાની; બનવાનુ એમ જે હતું, વાત પહેલા ન જાણી. જાદવકુળની રીતડી, ખેલ ખેલી ન પાળે; આરંભી પડતું મૂકે, તે શું અનુવાળે ? કાળા કામણગારડા, ભીરુ થઇ શુ વળિયા ? હુકમથી પશુ દયા, આણુ માનત અળિયા. વિરાગી તે મન હતું, કેમ તારણ આવ્યા ? આ ભવાની પ્રીતડી, લેશ મનમાં ન લાવ્યા. મારી દયા કરી નિહ જરા, કેમ અન્યની કરશે ? નિર્દય થને વાલ્હમા, કેમ કામે કરશે ? વિરહ વ્યથાની અગ્નિમાં, બળતી મને મૂકી; કાળાથી કરી પ્રીતડી, અરે ! પોતે હું ચૂકી.
( શ્રીરૂપચંદ )
For Private And Personal Use Only
( શ્રીબુદ્ધિસાગર ) ઋષભદેવાદિ તીર્થંકરા ગૃહવાસે વસ્યા છે. તેના કરતાં પણ તમે શુ' વધુ જ્ઞાની થઇ ગયા ? ત્રિકાળજ્ઞાની કહેવાએ
છે તેા શુકન જોતાં