________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લ
.સી........લ
માસિક અને ત્રિમાસિકાના સામયિક સાહિત્યરૂપી પ્રવાહમાં કેટલીકવાર સરસ પુલ તણુઈ જાય શ્રી સુશીલે ઈતર પ્રાંતીય નેતર સામયિક સાહિત્યમાંથી એના બેડાં કુલ “વાસી કુલ” ને પક ચે અહીં રજુ કયાં છે.
જ
પુષપ્રધાન સમાજ
धम्मो पुरिसप्पभवो... लोए वि पहु पुरिसो
ધર્મમાં પુપતે પ્રધાન ગણ્યો છે—સમાજમાં પણ પુરુષની પ્રધાનતા સ્વીકારવામાં આવી છે. પુર છે જે સમાજની વ્યવસ્થા કરી છે. જેના ઘરમાં પુત્ર નથી તેના ઘરમાં બાર મા જ એકી સાથે ઉગે તો પણ અંધારું જ સમજવું. પુરણપ્રધાનતા ઉપર એટલે ભાર કાં મુકાય ?
પુરા–પ્રધાનતાને. આ મહિમા જ એમ ચવે છે કે કોઈ એક કાળે સમાજ સ્ત્રધાન હૈ વો જે છે. એ સ્ત્રી–પ્રધાનયુગને લઇ કોઇએ કાળનિર્ણય નથી કર્યો, પણ એક સ્ત્રીની ખાતર, જુના જમાનામાં જે મહાયુદ્ધો થતાં અને તે ઉપરાંત નિ-મૃતિ વિગેરે માં બહેન, પુત્ર-પુત્રી. પુત્રીના સંતાન વિગેરેના બહુમાન કરવા બાબત જે દુલખા મળે છે તે ઉપરથી આપણો સમાજ, એતિહાસિક યુગ પહેલાં ઘણું કરીને સ્ત્રી-પ્રધાન હોવો જોઈએ એવી વિદ્વાનોએ કલ્પના કરી છે.
For Private And Personal Use Only