________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવણૅ મહાત્સવ અંક :
૫૯
એટલા માટે ) તેમાંથી બની શકે તેવું નાનુ નાનુ કામ બનાવીને તેને ઉપયાગમાં લેતા હતા. ત્યાંના કાર્યવાહકોને અમે કોણીવાળા આરસ પત્થરેશને તાડી નહીં નાંખતાં · સંગ્રહસ્થાન ’ માં સાચવી રાખવા ભલામણ કરી હતી. ( તેના હાલમાં અમલ થાય છે કે નહીં તેની ખબર નથી. ) મતલબ કે ઇતિહાસના સાધનભૂત શિ
જૈન ધર્મ પ્રકાશ.
સમ્યગ્ રત્નત્રયી નચુ, તત્ત્વપ્રતીતી સ્વરૂપ;
લાલેખા તેમજ જૈન ધર્મને લગતી શિલ્પકળા, વિજ્ઞાનને જણાવતી પ્રાચીન કાઇ પણ ચીજોને નષ્ટ ન થવા દેતાં તેને
જાણુ સ્થિર સુખ અનુભવુ, નિજપદ આત્મ અનુપ
ક્ષિત રાખવાની ખાસ જરૂર છે.
તમતિમિર ઘેર મટાડવા શ્રી જૈન ધર્મ પ્રકાશ છે, ‘સંગ્રહસ્થાના’ માં સુરસા પાપતૃણમાં અગ્નિરૂપ તે જૈન ધર્મ પ્રકાશ છે, ભયવઠ્ઠી મૂળ ઉદ્દેદવા સ જૈન ધર્મ પ્રકાશ છે, દુસ્તર ભવાબ્ધિતરણ નાવ તે જૈન ધર્મ પ્રકાશ છે, ભવ રોગીને મહાવૈદ્ય સાથે જૈન ધર્મ પ્રકાશ છે, સુખ ઇચ્છકોને સુરતરૂ શ્રી જૈન ધર્મ પ્રકાશ છે, માક્ષાભિલાષી હૃદયહાર શ્રી જૈન ધર્મ પ્રકાશ છે, સુકૃત તરૂ સીંચે સુમેઘ તે જૈન ધર્મ પ્રકાશ છે. ગિરધર હેમચ'દ ( લેજિક )
સાથે સાથે મેટાં
મેટાં તીર્થ સ્થળે!માં એક એક એવા વિભાગ પણ
રાખવાની જર છે કે—જેમાં જિનમૂત્તિઓ, નાના મેટા કાઉસ્સ ગીયા, પટ્ટો, યક્ષ, યક્ષિણી, પરિકર, ગાદી વગેરે જ્યાં જ્યાં વધારે હાય-જ્યાં સારી રીતે સચવાતાં ન હોય ત્યાંથી લાવીને પરેાણા દાખલ રાખવામાં આવે તથા એવી વસ્તુએ જેએ મૂકવા આવે તેની પાસેથી વગર આનાકાનીએ નામના જ નકરા લઇને રાખવામાં આવે અને તેમાંથી જેને જે જે વસ્તુઓ જોઇએ, તેને તે તે વસ્તુએ ચેાગ્ય નિશ્રાવળ (નકરે! ) લઇને આપવામાં આવે. આવા વિભાગેા રાખવાથી લેનાર અને દેનાર, બન્નેની ઘણી જ મુશ્કેલીએ એછી થવા સાથે તે ચીજોની રક્ષા થવાપૂર્વક ઘણી સગવડ થવા સભવ છે, માટે તીસ્થાનેાના કાર્ય - વાહકે આ મામત ઉપર પૂરતું લક્ષ આપશે એવી આશા છે.
મુનિ જયવિજયજી.
For Private And Personal Use Only