________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: શ્રી જૈન ધર્મ પ્રકાશ
એવો પ્રબળ પ્રતાપ મહારથી આગામી પચાસ વર્ષમાં જરૂર સાંપડશે અને યુગપ્રતાપી પ્રધાનપુરૂને જનતા પગે પડશે અને એની આજ્ઞા ઉઠાવશે. ધર્મના વિકૃત સ્વરૂપને એ ઠેકાણ લઇ આવી શાસનપ્રભાવને કરશે અને વર પરમાત્માના અહિંસા, સંયમ અને તપના સંદેશા એ આખી દુનિયામાં વિસ્તારશે.
ગત પચાસ વર્ષ ખૂબ સાંધે તે ધર્મ કે ભાંગે તે ધર્મ ? હું પ્રગતિ કરી છે, આગામી પ્રકાશ માણસ માણસ વચ્ચે, કેમ કોમ વચ્ચે સહકાર
શ્રેયસ્કર છે, સુનિશ્ચિત છે અને સાધવામાં ધમની ઉપગિતા છે.
સુસ્પષ્ટ છે. માત્ર એને મર્મ પણ શું બન્યું છે ?
સમજશે તે જ આનું રહસ્ય
પામે તેમ છે. શાસન જયવંતુ મનુષ્ય મનુષ્ય વચ્ચે આન્ત વધારવામાં, માણસને માણસથી વેગળ ખસેડવામાં બે ધર્મ વર્તે છે અને વર્તશે પણ એના ને મહેટ હિસ્સો ઉતર્યો છે ! આ સત્ય જેટલું ભૂત અને વર્તમાન આકારમાં નક્કર છે, તેટલું જ દિલગીરી ઉપજાવનારું છે. ભારે મેરો પણ સોચ કર જૈન ધર્મ જૈન સમાજના વાડામાં જ મર્યાદિત
ફાર થઈ જશે. હોય કે બહાર પણ હોય ? બહાર પણ હોય તો * જનસમ્પ્રદાય” ની બહારને માણસ પણ જૈન તદ્દન અંધકારને યુગ હતો. હોઇ શકે એ સિદ્ધ થાય છે.
ત્યારે આ માસિક જગતું હતું, જૈનત્વ એ જીવનની વરતુ છે. જે જીવનમાં એ એણે છેલ્લા પચાસ વર્ષનો ઈતિપ્રકાશે તે જન સમાજથી કહેવાતા કઈક “જૈન”
હાસ રચવામાં પોતાનો ફાળો માણસોમાં એ ન હોય અને નેતર સમાજની
જરૂર આપ્યો છે, એને સુવર્ણ કોઈ વ્યક્તિઓમાં એ હોય.
મહેસવ ઉજવવાનો અધિકાર મતલબ કે જૈન ધર્મ કોઈ વાડામાં કે નાત
પ્રાપ્ત થયો છે અને આગામી જાતમાં ભરાયે નથી: પણ તે જીવનની વસ્તુ હોઇ, કોઈ પણ દેશ, કેઈ પણ કોમના સાધક માણસમાં
પચાસ વર્ષના ઇતિહાસઘડતરમાં હઈ શકે.
એ નેવે સ્વાંગે વિસ્તૃત આકારે મૂળ ધર્મ તત્ત્વ એક જ છે. અને તે સઘળા
અને કાર્યદક્ષ વિચારધારા પિધર્મોમાં જુદી જુદી રીતભાતનાં “થરા” નીચે તાને વિશિષ્ટ ફાળો આપે દબાયેલ છે. તે થરને ઉંચકવામાં આવે તે તેની તેમ છીએ. હેઠલ છુપાયેલું જે સત્ય નજરે પડે છે તે બધા ? ધર્મોમાં એક જ છે. એ જ મૂળ ધર્મ છે. એ જ મેક્ષને માર્ગ છે. એની ઉપર જ છે બધા ધર્મો મ. ગિ. કાપડિઆ. મુખ્ય લક્ષ્ય રાખે તે ભિન્ન ભિન્ન રીતરિવાજોનાં “થ” ઉપરના મેહથી ઉત્પન્ન થતા કલહોને તુત અન્ત આવે.
શ્રી ન્યાયવિજય.
*
*
*
For Private And Personal Use Only