________________
આાલી સત્યાગ્રહને ઇતિહાસ
આ પછી વલ્લભભાઈ ભરી સભામાં ગયા. જરા વધારે વિસ્તારથી સભાને સમજાવી
“મે. સરકારને કાગળ લખ્યા હતા, અને તેમાં નિષ્પક્ષ પંચ નીમવાની તેમને ભલામણ કરી હતી. તેના જવાબ મને એવા મળ્યા છે કે તમારા કાગળ રેવન્યુ ખાતામાં વિચાર અને નિકાલ માટે મેકલ્યા છે. એ જવાબ જ ન કહેવાય. સરકારના જમીનમહેસૂલના પ્રયદો ભારે અટપટા અને ગૂંચવણભરેલા છે. એ એવી રીતે ઘડેલા છે કે સરકાર તેને જ્યારે જેવા ધારે તેવા અર્થ કરી શકે. જુલમીમાં જુલમી રાજ્યમાં થઈ શકે એવા આ કાયદો છે, એટલે કે તેમાંથી જે અર્થ જોઈતા હોય તેવા અમલદારે ઉપર્જાવી શકે.
..
પ્રકરણ
ઉપરતી જ વસ્તુ
ગઈ વખતે મહેસૂલવધારાને! અચચ મે તમને સમજાવ્યો. પણ એ વધારે। અન્યાય નહિ પણ ગેરકાયદેસર પણ છે. કલમ ૧૦૭ પ્રમાણે આજે મહેસૂલ આકારાય છે ને લેવાય છે. તે કલમની રૂએ ખેડૂતને નીપજ થાય તે ઉપર જે ફાયદો રહે તેના ઉપર મહેસૂલ આકારવાનું ધારણ મૂકેલું છે. આ ધારણની વિરુદ્ધ તે બધું કાયદાવિન્દ્વ ગણાય. એટલે આ વર્ષે બારડોલી તાલુકા પર સરકારે જે નવી આકારણી કરેલી છે તે જમીનમહેસૂલના કાયદાની વિરુદ્ધ જઈ ને કરેલી છે. મુદ્દાની વાત એ છે કે સેટલમેન્ટ ઍસિરે, જેમણે આ તાલુકાની સ્થિતિની મૂળ તપાસ કરીને સરકારમાં રિપોર્ટ રજૂ કર્યા તેમણે તે કાયદાને વળગીને જ કામ કરેલું. તેકે મને પેાતાને તે એની વિરુદ્ધ પણ ખૂબ ફરિયાદ છે. સેટલમેન્ટ એફિસરે પેાતાના જે રિપેા કર્યાં તે ૧૦૭મી કલમને આધારે જ કરેલા, છતાં જ્યારે તે રિપેટ સેટલમેન્ટ કમિશનર પાસે ગયા ત્યારે તેમણે તેને સાવ ફેરવી નાંખ્યો, તે કોડની કલમને ઊંચી મૂકી ભાડાની આંકણી અથવા ગણાતના દર વધ્યા છે એટલી જ ખીના ઉપર આંકણીનું ધેારણ રચ્યું. સરકારે પણ આમ થઈ શકે કે નહિ તે કાયદાની દૃષ્ટિએ વિચારવાનું ખાજુએ મેલી મિશનરની ભલામને નારણે જ ગામેાનાં વર્ગીકરણની રચના ફેરવી નાંખી. તેમ થતાં જે ગામા નીચલા વર્ગમાં હતાં તે ઉપલા વર્ગોમાં મુકાયાં, અને પરિણામે મૂળ રિપેાની આકારણીને ધારણે જેમના ઉપર ૨૦ ટકા વધારે આવતા હતા તેમના ઉપર ૬૦ ને ૬૬ ટકા સુધી વધારે ચાંટચો. ગામડાં ઉપર આવેા અણધાર્યાં ખાજો નાંખવામાં આવ્યા તેમને તે ખબર પણ નથી અપાઈ કે તમારું આમ થયું, નથી તેમની પાસેથી આ સામેના વાંધા મ.ગવામાં આવ્યા. જે કઈ કર્યું છે તેમાં માત્ર ઉતાવળ ને ભૂલેા જ કરી છે. સરકારને -આણસાલ જ નવી આકારણીના અમલ કરવાની
૪૦