________________
આરડેલી સત્યાગ્રહના ઇતિહાસ
કરું છું, અને આ હકીકતાના આંકડાઓને લગતા તેના રિપોર્ટમાંના જી તેમજ ‘ એચ ’બેઉ પત્રા પુરવાર કરી આપવા સારુ તપાસનું આાકરું છું. એના રિપેટ માં લેાકાની જોડે ભળ્યાહત્યાની ગ ંધ નથી, માત્ર ‘રેકોર્ડ” આફ રાઈટ્સ ” ( પહાણીપત્રકા, હકપત્રકા )માંથી મેળવેલી અનિશ્ચિત . હકીકતા પર તેમજ અસાધારણ ઉછાળાનાં વરસેાના ભાવા ઉપર ધડેલો છે... તમારા જ અમલદારા શું કહે છે ?
૫. તમારા કાગળના પાંચમા પૅરામાંની તમારી વિસ્તૃત દલીલને મારે પણ કંઈક વિસ્તારથી જ જવાબ આપવા પડશે. તમે કહેા છે. કે નર્યાં પટા અને ગણાતના દરના આંકડાઓ ઉપરથી જ મહેસૂલઆકારણી . કરવાના સિદ્ધાંત આ ઇલાકામાં સરકાર આ પહેલી જ વાર અખત્યાર કરવા બેડી છે એ મારું થન મેં ‘શા આધારે કર્યુ છે તે સરકાર ગાતી શકી નથી. ’ જવાબમાં હું તમને નામદાર ગવનરસાહેબ આગળસરકાર તરફથી બહાર પાડવામાં આવેલ ‘ જમીનમહેસૂલઆકારણી કમિટી, મુંબઈ, એ કાઢેલા પ્રશ્નપત્રના જવાબો ' એ નામનું પુસ્તક મૂકવા વિનંતિ કરું છું. મજકૂર પુસ્તકમાંથી અહમદનગર જિલ્લાના ત્યારના કલેક્ટર અને. હાલ ઉત્તર વિભાગના કમિશનર મિ. ડબલ્યુ. ડબલ્યુ. સ્માટે મોકલેલ. એક અનુભવી રેવન્યુ અમલદાર તરફથી આવેલ નીચલા જવાખ તેએનામદારને વાંચી સંભળાવો :
સવાલનું વલણ એકલા ગણાતના દરને જ મહેસૂલઆકારણી. ઠરાવવાના આધાર તરીકે નક્કી કરવાની દિશામાં હોય એમ મને લાગે છે. જો મારું એ અનુમાન સાચું હોય તે મારા જવાબ નકારમાં છે. એટલું હું સ્વીકારું છું કે આકારણીઅમલદારે વધુમાં વધુ વધારાની પેાતાની. ભલામણ કરવામાં જેટલી ખાખતા ગણાવવાની છે તેમાંની એક માખત તરીકે આ ગણાતના દરાની વાતને ગણવી ોઈએ. પણ હું ધારું છુંઆજ સુધી કોઈ દિવસ કેવળ ગણાતને આકારણીના ગજ તરીકે ગણવામાં નથી આવી.”
66
ઉપરાંત ભરૂચ જિલ્લાના ત્યારના ઍકિટંગ કલેકટર શ્રી. મકર જેમને. જમીનઆકારણીના કામના બહોળા અનુભવ હતા તેમને જવાબ જુએ :: “ જમીનમહેસૂલની આકારણી અગાઉ કદી નર્યાં ગગ્ણાતને આધારે. નક્કી કરવામાં આવી નથી. ”
હવે આમાં સમાતા સિદ્ધાંતની ખાખતમાં તેા હું મુંબઈ ઇલાકાના . રેવન્યુ અમલદારોમાંથી ચારના જ અભિપ્રાયા ટાંકીશ. પહેલે ટાંકેલે જવાબ આપનારા અમલદાર ગણાતના પાને જમીનઆકારણી નક્કી.
૩૬૩