________________
સત્યાગ્રહનો ઇતિહાસ
વગેરે ખોદ કરીએ તે પણ ( કારણ ગણાતાની સામે વાંધા લેવામાં આવ્યું છે) માલના ભાવ, વેચાણ વગેરે ધ્યાનમાં લેતાં સરકારે જે વધારા સૂચવ્યાં છે તે જોઈતા હતાં તેનાં કરતાં આછા છે, અને જો ફરી તપાસ કરવામાં આવે તે મહેસૂલ કશું આછું થવાને બદલે ઊલટું વધારે વધવાનું પરિણામ આવશે. હું તમને ખાતરી આપું છું કે સરકારનો એક પણ સભ્ય એવા નથી કે જેની ખાતરી ન થઈ હાય કે સરકારે વધારેલું અહેસૂલ સાચી જ નહિ ત્રણ ઉદારતાન ભર્યું હતું. (નામદાર ગવનરો શ્રી. મુનશીને પત્ર તા. ૨૯ મે, ૧૯૨૮. )
૩
ગવન રતુ, આલ્ડિસેટમ
(૨૩મી જુલાઈએ ધારાસભા આગળ કરેલા ભાષણમાંથી ઉતારો )
**
ગયા અંધબારે હું સૂરત જઈ આવ્યો છું.. ઘતાં કહ્યું. સમાધાન આવી શક્યું નથી, અને સરકારને પેાતાના આખરી નિશ્ચયા બહાર પાડવામાં વિલંબ કરવા હવે ચાલી શકે એમ નથી. સરકાર માને છે, અને મને ખાતરી છે કે તમે સહુ માનવંતા સભાસદો પણ તેમાં સંમત થશે કે આવી અગત્યની ખાખત વિષે ઇલાકાના લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિએ આગળ કાઈ પણ જાહેરાત કરવી ઘટે; ખાસ કરીને છેલ્લા કેટલાક મહિનાના બનાવાને લીધે અને અંદાજપત્રની બેઠક વખત આ ઉપર લેવાયેલા મતને લીધે આ માર્ગ ચાગ્ય છે, એટલુંજ નહિ પણ એ બધારણપુર:સર છે; અને મારા એલ્ટ્રા દરમ્યાન મેં બધારણસર જ ચાલવાના પ્રયત્ન કર્યાં છે. આથી અત્યારની પરિસ્થિતિ વિષેના સરકારના અભિપ્રાયા અને હિંદી સરકારે ખહાલ રાખેલા સરકારના ચાસ અને વિચારપૂર્ણ નિયા આ માનવંત સભા આગળ હું રજૂ કરવાની તક લઉં છું.
હું ઈરાદાપૂર્વક કહું છું કે આ નિયાને હિંદી સરકારે બહાલી આપી છે, કારણ કે ખારડોલીમાં ઊભા થયેલા મુદ્દાઓમાં વ્યાપક તત્ત્વ સમાયેલું છે અને ખરેખર એ સવાલે આખા હિંદુસ્તાનનો હાવાનું સ્વરૂપ લીધું છે. છેલ્લાં અઠવાડિયાંમાં આ વિષય ઉપર નહેર પુરુષા અને બીઆએ એટલાં તેા વિવેચના કર્યાં છે કે વિચારાને કાંઈ ગૂંચવાડા થાય તેમાં શી નવાઈ નથી. મારી સરકારે તેમના ઉપર હંમેશાં ઠસાવ્યું છે કે મુદ્દાનો સવાલ સ્પષ્ટ છે—મારડોલી તાલુકાના જમીનદારોની મહેસૂલઆકારણી વાજબી છે કે ગેરવાજખી. પણ જે હમણાં અપાતાં અને લખાતાં ભાષા અને કાગળા ઉપર તેમજ જિલ્લાના કારોબારમાં હાથ નાંખનારાં લેવાયેલાં અને હજી લેનારાં પગલાં ઉપર સરકારે જે મુદ્દાના નિકાલ
૩૮૦