Book Title: Bardoli Satyagrahno Itihas
Author(s): Mahadev Haribhai Desai
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 391
________________ પરિશિષ્ટ ૨ સરકારની થાકી ૩૧મી મેનું સરકારી જાહેરનામું વેચાયેલી જમીન પાછી ન મળે બારડોલી તાલુકાના અને વાલોડ મહાલનાં ખેડૂતેએ બહારના લોકન - મદદથી ગયા ફેબ્રુઆરીથી નવી જમાબંધી મુજબનો સરકારધારે ભરવાનો : એકસામટે ઇનકાર કર્યો છે. સેટલમેંટ ઓફિસરે ૩૦ ટકાને વધારે સૂચવ્યો હતો, સેટલમેંટ કમિશનરે ૨૯ ટકાની ભલામણ કરી હતી, સરકારે ખૂબ કાળજીપૂર્વક તપાસ કર્યા બાદ અને ખેડૂતો તેમજ ધારાસભામાં કેટલાક સભ્યો તરફથી ઉઠાવવામાં આવેલા વાંધાઓને પૂરેપૂરે : વિચાર કરીને છેલ્લાં ત્રીસ વર્ષથી ચાલતા આવેલા જૂના મહેસૂલ ઉપર ૨૦ ટકાને વધારે ઠરાવ્યું હતું. એપ્રિલની અધવચ સુધી તે મહેસૂલ અધિકારીઓએ ફક્ત ચોથાઈ નેટિસે જ કાઢી હતી, અને જપ્તીના પ્રયત્ન માત્ર જ કર્યા હતા. પણું વ્યવસ્થિત રીતે અખાડા થવાથી, ઘરને • તાળાં લગાડેલાં હેવાથી તેમજ ગામના પટેલોને અને વેઠિયાઓને બહિષ્કાર તથા નાતબહારની ડરામણું દેવાયાથી જપ્તીની ગઠવણ તૂટી yડી હતી. સરકારે એ પછી નાખુશી સાથે જમીન તથા ભેંસ અને જેમાં મિલક્ત જપ્ત કરવાનું વ્યવસ્થિત રીતે શરૂ કર્યું. જપ્તીના કામ માટે તથી જપ્ત કરેલાં ઢેરેની સંભાળ રાખવા માટે મામલતદાર અને મહાલકરીઓની મદદમાં ૨૫ પઠાણ મેળવવામાં આવ્યા હતા. આ ૩૭૭

Loading...

Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406