Book Title: Bardoli Satyagrahno Itihas
Author(s): Mahadev Haribhai Desai
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 390
________________ બલી ક્યાં ઇતિહાસ એક કલમ મૂકો, પણ તે સરકારે જ નહતી સ્વીકારી. છતાં આ ભૂલીન ખાતર હું સરકારની સાથે સત્યાગ્રહ કરવા નથી ઇચ્છતે. જે એક અંશે સિદ્ધાન્ત છે તેને મારાથી એમ સસ્ત નહિ કરી મૂકી શકાય. * બીજી બાબતમાં સરકારે જે વૃત્તિ ધારણ કરી છે તેથી મને અફસોસ થાય છે. એ બાબતમાં મને તે મારી ફરજ સ્પષ્ટ ભાસે છે, અને હું સરકારને નોટિસ આપું છું કે જે નવા કાયદાને પરિણામે જે નવાં રિવિઝન થાય તેથી બારડેલી ચોર્યાસી લાભ થતું હોય તો મારે એ તાલુકાના ગરીબ ખેડૂતોને માટે એ કાયદાના અમલના લાભ માટે આગ્રહ ધરા પડશે, અને તેમ કરવા ખાતર સત્યાગ્રહ કરવાનું જોખમ ખેડવું પડશે તો તે ચણ હું કરીશ.

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406