________________
આરડેલી સત્યાગ્રહના ઇતિહાસ’
પ્રકરણ તલાટી કાઈ મળ્યા હોય તેમના કહેવા ઉપર આધાર રાખીને જ તેમણે આ વાત કરી હશે ના ? ગમે તેમ હા, તાલુકામાં શાંતિ જળવાઈ રહે તે તે તેમની અથવા સરકારની ગફલતને લીધે ન જળવાઈ રહે, એમ કરવાની તેમણે પેરવી કરી.
ભેંસે જપ્તીમાં લેવાની શરૂઆત થઈ ચૂકી હતી. હવે જપ્તીનું કામ વધારવાનું હોવાને લીધે ત્રણ જપ્તીઅમલદારને ખાસ અધિકારા — લેાકેાનાં ઘર તેડવાના, વાડા કૂદવાના ઇત્યાદિ - સાથે નીમવામાં આવ્યા. પેાલીસની સંખ્યા પણ વધારવામાં આવી, અને પેલા જપ્તીઅમલદારાની મદદમાં મુંબઈથી આણેલા થાડા લેભાગુ પડાણા મૂકવામાં આવ્યા. આ પાણાનું કામ પકડેલી ભેંસાને લઈને થાણે જવાનું અને ભેસેનું રક્ષણ કરવાનું હતું. સત્યાગ્રહને ચપટીમાં મસળી નાંખવાની વાત કરનારા અમલદારાને આટલા સહેલા કામ માટે સ્થાનિક માલા કે વેઠિયા ન મળી શક્યા અને ઠેઠ મુંબથી પહાણ લાવવા પડ્યા એ કેવી વાત છે ? પાણાને લાવીને જો તાલુકાની શાંતિનો ભંગ થઈ શકતા હાય તે। થવા દેવા એ વસ્તુ પણ સરકારના મનમાં હાય. તે। નવાઈ નથી. આજ સુધી એક હિંદુ મામલતદાર હતા, તેમને ખારડેાલીથી બદલી દૂર થાણા જિલ્લામાં કાઢ્યા. એમને બદલે એક મુસલમાન મામલતદારને લાવ્યા કે જેથી મુસલમાન સત્યાગ્રહીઓને તાડવામાં એની મદદ કદાચ વધારે મળી શકે, અને મુસલમાનેને તેડીને પણ હિંદુમુસલમાનના સંપ પણ તેાડી શકાય. તલાટીઓને બદલે સી. આઈ. ડી. રિપોર્ટરા હવે લાવવામાં આવ્યા એ તે હું અગાઉ લખી ચૂક્યા છું.
લેાકેા આ બધી તૈયારીએથી ડરે એમ નહેતું. તેમણે પેાતાનું સંગઠન વધુ મજબૂત કરવા માંડયું. કંડાદ હજી બહાર રહ્યું હતું, તેને પશ્ચાત્તાપ થતા હતા. ત્યાંના લેાકાનું એક મંડળ સરદાર પાસે આવ્યું અને તેમને વિનંતિ કરી કે કડાદને હવે સધમાં શામેલ કરવામાં આવે. શ્રી. વલ્લભભાઈ તુરત તૈયાર થયા. પણ કડેાદમાં જઈ તે તેએ સભા આગળ ખૂલે તે પહેલાં તે કડાદની આસપાસનાં ગામના માણસાની એક અરજ સરદારની
૧૦૬