________________
અમૃતવાણી સરદાર તમને ખીન્હે નહિ મળે. એ મારા સગા ભાઈ જેવા છે છતાં એટલું પ્રમાણપત્ર તેમને આપતાં મને સાચ નથી થતા.
છાતીમાં ગાળી ખાવી એ હું એટલું કઠણ નથી માનતા, પણ રાજ -કામ કરવુ, ક્ષણેક્ષણે પાતા સાથે લડાઈ કરવી, પેાતાની આત્મશુદ્ધિ કરવી એ ઋણ કામ છે. ગાળી તેા બે રીતે બે જણ ખાઈ શકે છે. ગુનેગાર પણ ગુના કરીને ખાય છે, પણ તેનાથી કંઈ સ્વરાજ મળે ? આત્મશુદ્ધિ કરીને જે ગાળી ખાવામાં આવી હોય તે જ સ્વરાજ લાવવાને સમર્થ છે. અને તે મુશ્કેલ છે. જેમને ખાવાનું નથી, જેમની પાસે પીવાનું નથી, જેમને પહેરવાનું નથી, તેમને ખાતાપીતા કરવા, ઉદ્યમી કરવા, તેમને ઓઢાડવા તેમાં ફાળે આપવા એ મુશ્કેલીનું કામ છે. ઉલવાસીઓની કેવી દીનહીન દશા છે તે તમે ઘણી મહેને અને ભાઈ એ જાણતાં નહિ હો.. ત્યાંનાં હાડિપંજરની વાત મેં ખાસ કરીને અહેનેાને ધણીવાર કરી છે. જો તે તમને કહેવા બેસું તેા તમારી અને મારી આંખમાંથી આંસુ ખરે. તમને અતિશયાક્તિ લાગશે. પણ ત્યાં તમને લઈ જાઉં તેા તમે એ બધું નજરે જુએ. હાડિપંજરમાં કઈક ચરબી અને માંસ પૂરવાં એ કામ મુશ્કેલ છે. પણ એ આપણી પ્રતિજ્ઞા છે.
એ પ્રતિજ્ઞાનું પાલન ન કરો ત્યાં સુધી તમારે માથે કરજ રહેલું છે એમ સમજો. તે કરજ ફેડવાની ઈશ્વર તમને અને આપણને સૌને સન્મતિ અને શક્તિ આપે.
દેશને સદેશ
સૂરતની વિરાટ સભા આગળ, ગાંધીજી નીચે પ્રમાણે ઓલ્યા હતાઃ
આજે સૂરતના શહેરી આટલી બધી અગવડ સહન કરીને અહીં શાંતિથી બેઠા છે એ મને ૧૯૨૧ની યાદ કરાવે છે. આ જ મેદાનમાં મે તમારી આગળ જે ભાષણ કર્યું હતું તેના ભણકારા હજી મારા કાનમાં વાગે છે. કદાચ તે તમારા કાનમાં પણ વાગતા હશે. તે વેળાના કાર્યક્રમમાં તમે જે નથી કર્યું તેની આજે તમને યાદ દેવડાવવા ઈચ્છું છું. ખારડેાંલીના વિજયથી તમે અને ખાડાલી શાંત થઈ ને બેસી ન જાઓ. સહભેાજન . કરીને તમને ધન્યભાગ્ય માની બેસશે તેા સમજો કે તમે ખારડોલીનું રહસ્ય નથી જાણ્યું, ખારડોલીની છતમાંથી જેટલા લાભ ઉઠાવવા જોઈએ તે નથી ઉઠાયે!. હું તે વલ્લભભાઈ સાથે ચારપાંચ દિવસ રહ્યો તેટ્લામાં તેમની પાસે સાંભળી લીધું કે સરકારની સામે લડવું એ સહેલું છે પણ લેાકની સાથે લડવું એ મુશ્કેલ છે. સરકારની સાથે લડવું એ સહેલું છે,
૨૮૭