Book Title: Bardoli Satyagrahno Itihas
Author(s): Mahadev Haribhai Desai
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 372
________________ આંરડોલી સત્યાગ્રહના ઇતિહાસ · રીતે કાઢી નાંખવાના તથા અન્યાય થવાને સંભવ પૂરેપૂરા ટાળવાના હેતુથી આકારણીઅમલદારે સૂચવેલા અને આકારણીકમિશનરે ફેરફાર કરી નક્કી કરેલા દામાં ખૂબ ઘટાડો કરી નાંખ્યા, જેને પરિણામે આકારણીઅમલદારના ૩૦.૫૯ ટકા તથા આકારણીકમિશનરના ૨૯.૦૩ વધારાને બદલે ચેાખ્ખા વધારા ૨૧.૯૭ ટકા નક્કી કરવામાં આવ્યે. તમે કહેા છે કે જે રીતે બધા વાંધા ઉડાડી દેવામાં આવ્યા તે બતાવે છે કે વાંધાઓ ગમે તેટલા મહત્ત્વના હોય અને પરિણામેા ગમે તેટલાં ગંભીર હાય છતાં આગ્રહપૂર્વક વધારા કરવાને સરકારના નિશ્ચય જ હતા. ગવર અને તેની કાઉન્સિલ આશા રાખે છે કે ઉપર આપેલા આંકડાઓ જોયા પછી તમારી ખાતરી થશે કે તમારી વાતને હકીકતના ટેકા મળતા નથી. સારાંશ, તમારી જે દલીલ છે કે ખેડૂતાની સ્થિતિ ધ્યાનમાં લીધા વગર. અને તપાસ માટે જેટલાં સાધના મળી શકે તે બધાં સાધનાના સંપૂ વિચાર કર્યા વિના આ આકારણી દાખલ કરવામાં આવી છે. તેના ગવર, અને તેની કાઉન્સિલ ભાર દઈને ઇનકાર કરે છે. ૬. તમે એવું સૂચવેા છે કે જે ૩૧ ગામામાં ૧૯ મી જુલાઈ, ૧૯૨૭ના સરકારી ઠરાવ નં. ૭૨૫૯/૨૪, જે જમીનમહેસૂલના વધારાની. બાબતમાં છેવટને હુકમ હતા તેની સામે બે મહિનાની અંદર વાંધાએદર્શાવવાની નેસિસેા જીલાઈના છેલ્લા અઠવાડિયામાં ચાડાઈ તેમાં નિયમને ભારે ભંગ થયેલા છે. તેને ખુલાસા એ છે કે આ જાતની નેટિસે તે જ ગામેામાં ચોડવામાં આવે છે જ્યાં આકારણીઅમલદારે સૂચવેલા દરો કરતાં પણ વધારે દરો નક્કી કરવામાં આવ્યા હાય. આવી નેટિસે। કાઢવી જજોઈ એ એવું કાયદાનું બંધન નથી, પરંતુ એ કાઢવાની વહીવટી પ્રથા એટલા ઉદ્દેશથી પડી ગયેલી છે કે આકારણીઅમલદારના સૂચવાયેલા દરામાં સરકારને ફેરફાર કરવા જરૂરી જણાયા છે તેની લોકોને ખબર પડે. એ વસ્તુ તા એક પ્રકારની રાહત છે, તેમાં ગંભીર નિયમભગ શી રીતે થઈ જાય છે તે સમજવું મુશ્કેલ છે. તમે કહે છે કે આવી નેટિસેાથી. ઠરાવ છેવટના હુકમરૂપ છે એ વસ્તુ નીકળી જાય છે. હું કહું છું કે આ ઠરાવ છેવટના હુકમરૂપ એટલા જ અમાં નથી હેાતા કે જો બે મહિનાની અંદર જે અરજીએ આવે તે ઉપરથી સરકારને પેાતાના ઠરાવમાં ફેરફાર. કરવાની જરૂર જણાય તે સરકાર દરમાં ફેરફાર કરે, અને ઠરાવેલા દરો ગેરવાજબી છે એવી સરકારને ખાતરી ન થાય તે તે છેવટના રહે. તમે લખા છે કે આવી નોટિસાથી છેવટનો હુકમ બહાર પાડતા પહેલાં બધા વાંધાઓના નિકાલ કરવાની સરકારની ફરજ થઈ પડે છે, અને છેવટન ૩૫૦

Loading...

Page Navigation
1 ... 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406