SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ આંરડોલી સત્યાગ્રહના ઇતિહાસ · રીતે કાઢી નાંખવાના તથા અન્યાય થવાને સંભવ પૂરેપૂરા ટાળવાના હેતુથી આકારણીઅમલદારે સૂચવેલા અને આકારણીકમિશનરે ફેરફાર કરી નક્કી કરેલા દામાં ખૂબ ઘટાડો કરી નાંખ્યા, જેને પરિણામે આકારણીઅમલદારના ૩૦.૫૯ ટકા તથા આકારણીકમિશનરના ૨૯.૦૩ વધારાને બદલે ચેાખ્ખા વધારા ૨૧.૯૭ ટકા નક્કી કરવામાં આવ્યે. તમે કહેા છે કે જે રીતે બધા વાંધા ઉડાડી દેવામાં આવ્યા તે બતાવે છે કે વાંધાઓ ગમે તેટલા મહત્ત્વના હોય અને પરિણામેા ગમે તેટલાં ગંભીર હાય છતાં આગ્રહપૂર્વક વધારા કરવાને સરકારના નિશ્ચય જ હતા. ગવર અને તેની કાઉન્સિલ આશા રાખે છે કે ઉપર આપેલા આંકડાઓ જોયા પછી તમારી ખાતરી થશે કે તમારી વાતને હકીકતના ટેકા મળતા નથી. સારાંશ, તમારી જે દલીલ છે કે ખેડૂતાની સ્થિતિ ધ્યાનમાં લીધા વગર. અને તપાસ માટે જેટલાં સાધના મળી શકે તે બધાં સાધનાના સંપૂ વિચાર કર્યા વિના આ આકારણી દાખલ કરવામાં આવી છે. તેના ગવર, અને તેની કાઉન્સિલ ભાર દઈને ઇનકાર કરે છે. ૬. તમે એવું સૂચવેા છે કે જે ૩૧ ગામામાં ૧૯ મી જુલાઈ, ૧૯૨૭ના સરકારી ઠરાવ નં. ૭૨૫૯/૨૪, જે જમીનમહેસૂલના વધારાની. બાબતમાં છેવટને હુકમ હતા તેની સામે બે મહિનાની અંદર વાંધાએદર્શાવવાની નેસિસેા જીલાઈના છેલ્લા અઠવાડિયામાં ચાડાઈ તેમાં નિયમને ભારે ભંગ થયેલા છે. તેને ખુલાસા એ છે કે આ જાતની નેટિસે તે જ ગામેામાં ચોડવામાં આવે છે જ્યાં આકારણીઅમલદારે સૂચવેલા દરો કરતાં પણ વધારે દરો નક્કી કરવામાં આવ્યા હાય. આવી નેટિસે। કાઢવી જજોઈ એ એવું કાયદાનું બંધન નથી, પરંતુ એ કાઢવાની વહીવટી પ્રથા એટલા ઉદ્દેશથી પડી ગયેલી છે કે આકારણીઅમલદારના સૂચવાયેલા દરામાં સરકારને ફેરફાર કરવા જરૂરી જણાયા છે તેની લોકોને ખબર પડે. એ વસ્તુ તા એક પ્રકારની રાહત છે, તેમાં ગંભીર નિયમભગ શી રીતે થઈ જાય છે તે સમજવું મુશ્કેલ છે. તમે કહે છે કે આવી નેટિસેાથી. ઠરાવ છેવટના હુકમરૂપ છે એ વસ્તુ નીકળી જાય છે. હું કહું છું કે આ ઠરાવ છેવટના હુકમરૂપ એટલા જ અમાં નથી હેાતા કે જો બે મહિનાની અંદર જે અરજીએ આવે તે ઉપરથી સરકારને પેાતાના ઠરાવમાં ફેરફાર. કરવાની જરૂર જણાય તે સરકાર દરમાં ફેરફાર કરે, અને ઠરાવેલા દરો ગેરવાજબી છે એવી સરકારને ખાતરી ન થાય તે તે છેવટના રહે. તમે લખા છે કે આવી નોટિસાથી છેવટનો હુકમ બહાર પાડતા પહેલાં બધા વાંધાઓના નિકાલ કરવાની સરકારની ફરજ થઈ પડે છે, અને છેવટન ૩૫૦
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy