________________
આરંભના દિવસે તારવ્યા વિનાનાં કુલ ત્રણેતના ખરા આંકડા જરાયત ૬૨–૩૬
૨૩૯–૮ ૩૯૭–૧ : યારી
નથી મિશ્ર ૬૬–૧૫
૪૦૧–૧૩ ૧૮૭૫-૭ જિરાયત ૪૩–૩૭
૧૯૫–૧૫) કથારી ૨૨–૧૮ '
૨૦૫–૧૪) આમ તારવ્યા વિનાના કુલ આંકડાની રકમના” કરતાં 'તારવેલાં ગણતની રકમ ઓછી હોવી જોઈએ તેને બદલે, અમારા બતાવ્યા પ્રમાણે, તપાસ અમલદારેને સ્વતંત્ર તપાસ ઉપરથી પણ, એ રકમ બહુ વધારે માલૂમ પડી. આમ તપાસમાં પ્રથમગ્રાસે મક્ષિકા' જોઈને જ અમલદારે ચેત્યા. જોકે અરેબર ચેતવાને માટે અમલદારને લગભગ પંદર દિવસ લાગ્યા. -ન્યાયાધીશે હમેશાં ગુનેગારને નિર્દોષ માની લઈને જ તપાસ કરવી જોઈએ એ ન્યાયનો સિદ્ધાંત છે, અને એ ન્યાયને અનુસરીને બંને અમલદારે શ્રી. જયકર અને મિ. અંડર્સનેની કશી ભૂલ થઈ નથી એમ જ માનીને આરંભમાં વર્તતા લાગતા હતા. પણ મિ. બ્રમફીલ્ડ એથી આગળ જઈને એમ માનતા જણાયા કે ખેડૂતો તે જૂઠું જ બોલે, ત્યારે અમને આશ્ચર્ય થયું. આરંભને જ એક દિવસે અમારે એમની સાથે સહેજ ચકમક ઝરી હતી. મેં કહ્યું: “તપાસ થઈ જ નથી. એટલે મિ. બ્રમશીલ્ડ કહેઃ
હા; એમ ખેડૂતો કહે છે. જગતમાં બધે જ ખેડૂતો એવી વાતો કરે છે.” મેં કહ્યું: “તે સાચા છે કે ખોટા એ તપાસવાની તમારી ફરજ છે.” એટલે એમણે પાછું પૂછયું: “ત્યારે શું આ ગામે શ્રી. જયકર આવેલા કે નહિ?” કહ્યું: “હું શું જાણું? તમે ખેડૂતોને પૂછી જુએ. પણ ખેડૂતે જૂદા જ છે એમ માની બેસશો તે ખેડૂતોનું કશું વળવાનું નથી.” * થોડા જ દિવસ પછી જ્યારે મોટી ભટલાવ નામના ગામે મિ. બ્રમણીલ્ડ આવ્યા અને લોકોને પૂછયું: “અહીં જયકર
આવ્યા હતા?” અને પટેલલાટી બંનેએ જવાબ આપેઃ • “સાહેબ, જયકરનું મેં જ કોણે જોયું છે ?” ત્યારે તેમની આંખ
૩૦૩