________________
પરિશિષ્ટ ૧ લડત કેમ સડાઈ?
સત્યાગ્રહ કરવાની ખારડેાલી તાલુકાના ખેડૂતાને સલાહ આપતા પહેલાં શ્રી. વલ્લભભાઈ પટેલે સરકારને એક વિષ્ટિને પત્ર લખ્યા હતા, તેની પ્રથમ શિરસ્તા મુજબની પહોંચ આવી.. શ્રી. વલ્લભભાઈ એ સાત દિવસની મુદ્દત આપી તે વીતી ગઈ, તાપણ સરકારને તાર કે પત્ર દ્વારા કશું જણાવવાની જરૂર ન લાગી. પણ સત્યાગ્રહ જાહેર થયા પછી ચાર દિવસે ચાર શાહુકારને દંડે તેમ સરકારે લાંખે પત્ર લખી વલ્લભભાઈ ને જણાવ્યુ કે લડત નહાતી માંડવી એમ કહેતા હતા, છતાં લડત માંડવાની. ઉતાવળ તા તમે કરી. પત્રમાં મહેસૂલવધારાના બચાવ પણ કા, અને આખરે ધમકી આપી કે તમારા જેવા બહારના’ ખરડેલીને હલાવે તેની સરકારને કી પરવા નથી. શ્રી. વલ્લભભાઈ એ આ તાડી ધમકીનેા સચાટ ઉત્તર આપ્યા,અને તેને વળી સરકાર તરફથી જવાબ આવ્યા. આ બધા પત્રવ્યવહારનું ભાષાન્તર અહી આપીએ છીએ.
"
શ્રી. વલ્લભભાઈ એ સરકારના છેલ્લા કાગળને નીચે પ્રમાણે ટૂંક જવાબ છાપાઓમાં આપ્યા હતાઃ
કાળુ અવળુ ?
૨. પહેલ પ્રથમ તા સરકારે મારી સામે જે મેટામાં મેાટા આરોપ. મૂકો છૅ તેને જ પતાવી લઉં. સરકારના છેલ્લા પત્રના બે ફકરામાં કહેવામાં આવ્યું છે કે સરકારના હેતુએ અને કાર્યાંના અવળા અન
૩૪૭