________________
૩ જુ.
ખેતીને ન! જ કહેવા પ્રમાણે એને રેકંડું ખર્ચ રૂ. ૩૦૫ થયું (રૂ. ૧૪૩ બે બળદ માટે, રૂ.૪૨ ખાતર માટે, અને રૂા. ૧૨૦ ચાર દૂબળા માટે). આ ઉપરાંત એને ૧૪૫ રૂપિયા મહેસૂલ ભરવું પડયું હશે, અને ૨૦ એકર ૧૩ ગુંઠા - ગણોતે લીધેલી જમીનનું ગણત-તે ૨૬૦ રૂપિયાથી ૩૦૦ રૂપિયા સુધી હોઈ શકે છે. ગણોતનો આંકડે એ માણસને પૂછવાનો રહી ગયા એ દિલગીરીની વાત છે. આ પ્રમાણે ભેંસમાંથી એને જે નફે થયો હશે તે ન ગણતાં પણ ૮૩૭ બાદ ૫૦ એટલે ૮૭ રૂપિયા રોકડા એની પાસે રહ્યા. - અને આ ઉપરાંત એને રેજના ૧ શેર ચોખા અને ૬ શેર જુવાર પાડી. અને એક માણસને રજને ખોરાક એક શેર ચોખા અને દેઢ શેર જુવાર મનાય છે. એટલે ચાર દૂબળા અને કુટુંબનાં માણસને માટે વધારે પડતા ચોખા રહેશે, અને કંઈક ઓછી જુવાર રહે છે, પણ એને તે કેક રીતે મેળ બેસાડી શકાય, અને બીજા ખેરાક પર રેકડું ખર્ચ તો - જૂજજાજ જ થાય. પણ હવે ધારે કે જે રીતે બીજા ખર્ચના આંકડા
મૂકવામાં આવ્યા છે તે રીતે આ આંકડા મૂકવામાં આવ્યા હતા તે - બળદનું ખર્ચ રૂ. ૨૦૦ મુકાત, ચાર દૂબળાનું રૂ. ૧૫૦ લેખે રૂ. ૬૦૦નું
ખર્ચ મુકાત, રૂ. ૧૮૦નું ખાતર મુકાત, અને પરિણામે ખોટને સુમાર ન -રહ્ય હેત.”
આ ટીકાની ઉપર શી ટીકા કરીએ ? એમાં કેટલીક સામાન્યમાં સામાન્ય બાબતનું પણ અજ્ઞાન છે, અને કેટલીક વસ્તુ ગણવામાં આવી જ નથી. ખેડૂતને ૧૫ મણ ડાંગર પાકી તે ઉપરથી સાહેબોએ ત્રિરાશિ કરીને હિસાબ કાઢયો કે એને ત્યાં રોજના ૧ શેર ચોખા પાક્યા ! ડાંગર અને ચોખાને ભેદ અમલદારો - શા સાર જાણે? ૧. શેર ચેખા નહિ, પણ ૧ને શેર ડાંગર પાકી અને એમાંથી તે માંડ ૫ શેર ચોખા થાય. એટલે સાહેબોને હિસાબે જ એ માણસનું કુટુંબ અને ચાર દૂબળાને ખાવાના ચોખા વધારે પડતા નહિ પણ ખાવા જેટલા ન મળે, અને વધારે ચેખા લાવવામાં જ એની આખી રોકડ ખપી જાય. આ તો એક વાત થઈ. બીજી વાત એ કે સાહેબ માને છે કે અનાવલાનું ખરચ અને દૂબળાનું ખરચ સરખું છે, અને અનાવલા ગૃહસ્થને શેર ચોખા અને દોઢશેર જુવાર મળી પછી ખાવાપીવાને માટે કશું ખરીદવાનું રહેતું જ નથી! આના જેવું ભીષણ અજ્ઞાન બીજું કયું હોઈ શકે? સાહેબેએ એમના પટાવાળા અથવા ઘેડા
૩૨૫