________________
૧ લુ
આરંભના દિવસે
અને જમીન જવલ્લે જ ગણાતે અપાય છે, એટલે નફે શોધવા માટે ગણાત ઉપર આધાર રાખવામાં સેટલમેંટ અમલદારાએ કલમ ૧૦૭ના અક્ષરને નહિ તે આત્માના ભંગ કર્યો છે.
આ સાથે બીજી એક ખાખતને નિર્ણય પણ તેમણે આપી દીધા. અમારા તરફથી વાંધા લેવામાં આવ્યેા હતેા કે ૧૦૭ મી કલમ પ્રમાણે ખેતીની જમીનની કિ ંમતના નહિ પણ જમીનના નફાને જ વિચાર, મહેસૂલ ઠરાવતાં, થવા જોઈએ. આ વાંધે તપાસઅમલદારે એ રદ કર્યાં, પણ સાથે સાથે જણાવ્યું કે જમીનની કિંમત, તેમાંથી થતા નફા દર્શાવનારી ન હેાય તેા, એ કિંમત ઉપર આધાર રાખવાના કરશે! અર્થ નથી, અને ખીજે કાંય નહિ તે ખારડેાલીમાં તેા જમીનની કિંમત નફા કેટલા થાય તે ખતાવી શકતી નથી. કારણુ વરાડ જેવા ગામમાં એક જમીનના ટુકડાના એકરે ૧૫,૦૦૦ રૂપિયા અપાયેલા તેમણે જોયા, જ્યારે તેની આવક કશી જ નહેાતી. ખીજાં ઘણાંખરાં વેચાણા જ્યાં મેાટી રકમે જમીન ખરીદવામાં આવી હતી ત્યાં મેટી રકમ આપનારા દક્ષિણ આફ્રિકાવાળાએ જ હતા. એટલે તેમણે એ અનુમાન આંધ્યું : “ આટલી મેટી કિંમત આપનારાએ જમીનમાંથી થતા નફાના અથવા રાકેલી મૂડીમાંથી ઉત્પન્ન થનારા વ્યાજના વિચાર કરતા નથી.”