________________
આરડોલી સત્યાગ્રહના ઇતિહાસ
પ્રકરણ
મૂકવામાં આવ્યા. બાકીના અગિયારને એ ગુના ઉપર છછ મહિનાની સખત કેદની સજા થઈ, અને સાપરાધ બળ વાપરવાને માટે એક મહિનાની સાદી કેદની સજા થઈ. આ વીરાનાં નામ તે આપવાં જ જોઈ એ ઃ રામભાઈ મેરારજી, કુંવરજી ગલાલભાઈ, ડાહ્યાભાઈ માવજી, ગાંસાઈભાઈ ગાવિંદ, નારણભાઈ ઉકાભાઈ, કાનજીભાઈ મેારારભાઈ, નાથાભાઈ કાળાભાઈ, છીતાભાઈ પ્રેમાભાઈ, જીવણભાઈ દયાળભાઈ, ચુનીલાલ રામજી, અને હીરજી ડુંગજી ચેાધરી.
આ નાટક જાણે પૂરતું ન હેાય તેમ આ ભાઈ એને જેલમાં લઈ જતાં જંગલીપણાની કમાલ કરવામાં આવી. સાદી કેદના પેલા ત્રણ યુવકૈા સુદ્ધાં સાને બબ્બેના જોડકામાં દારડે ખાંધ્યા હતા અને હાથમાં એડી પહેરાવી હતી. આવી રીતે તેમને સરિયામ રસ્તેથી સ્ટેશન સુધી લઈ જવામાં આવ્યા, જાણે તેમને જોઈ ને લેાકેાને ભારે ધાક બેસી જશે. પણ કેદીએ તે હસતા હતા, જે લેાકેાને તેમની મેડીએ જોઈને ચીડ ચડતી હતી તેમને કહેતા હતાઃ · અરે એમાં શું? પહેાંચીની ઘડિયાળ કરતાં આ એડી સારી નહિ ? ' લેાકેા પણ હસવા લાગ્યા અને તેમની ગાડી ચાલી એટલે વંદે માતરમ'ના ધ્વનિથી સ્ટેશન ગાજી રહ્યું. ઘેાડા જ દિવસ પછી વાંકાનેરના તલાટીએ આ શાહુકાર ખેડૂતના છેકરાઓને દારડે બાંધીને જેલમાં લઈ ગયા તે બદલ પેાતાની ૨૫ વર્ષની નેાકરીનું રાજીનામું આપ્યું.
આ બધું ‘બારડોલી દિન'ના ત્રણ દિવસ આગમચ બન્યું, અને એણે ‘ ખારડેાલી દિન'ની ઉજવણી વધારે ગંભીર કરી મૂકી. હસીને દુઃખ ભૂલવાની કળા સરદાર રાજ પત્રિકાઓ દ્વારા અને પેાતાનાં ભાષણમાંના કટુમધુર કટાક્ષા દ્વારા લેાકેાને શીખવ્યા જ કરતા હતા. એક ઠેકાણે તેમણે એકાદ કલાક ભાષણ કર્યું અને ખેડા એટલે એક માણસે આવીને ફરિયાદ કરી, ‘ ફલાણા પટેલે મામલતદાર અને તેના કારકુનને ચા પાઈ. ' · અરે, એ શી રીતે બન્યું ? ' સરદારે હસતાં હસતાં પૂછ્યું. વૃદ્ધ પટેલે આગળ આવીને ખુલાસા કર્યાં ‘અમે તેા બારણાં બંધ કરી બેઠા
00
૧૮૪