________________
બારડોલી સત્યાગ્રહના ઇતિહાસ
પ્રકર
.
6
જમીન ઉપર સરદારે પાતાની દીકરી મણિબહેન, શ્રી મીઠુબહેન અને શ્રી ભક્તિબહેન એમ ત્રણ વીરરમણીઓને જમીન આંતરીને મેસાડી દીધી હતી, અને રાજરાજ સરદાર પેાતાના ભાષણમાં જમીન વેચાતી લેનારની અને ખાલસા કરનારની ઉપર તીક્ષ્ણ, વાગબાણ ક્યે જતા હતાઃ કાઈ ધાસલેટવાળા કે તાડીવાળા પરાઈ જમીન પચાવી લેવા આવે તેથી શું? એ તે વ્યભિચારીનું કામ છે. ઘાસલેટવાળા તે શું પણ ચમરબંધીએ પણ આ જમીન નહિ પચાવી શકે એ લખી રાખજો; ' · કહે છે કે પેાલીસમાં ખૂબ માણસા આવી રહ્યા છે. છેને પેાલીસ લાવે, લશ્કર લાવે, જમીને ત્યાંની ત્યાં રહેવાની છે, અને ખેડૂતા પણ ત્યાં ને ત્યાં રહેવાના છે; ' ૮ પેાલીસ ને અમલદારને શા સારુ હેરાન કરે છે ? તાલુકામાં એમને ઊભા રહેવાનું તેા ઠેકાણું નથી. જે ઘડીએ વરસાદ પડજો તે ઘડીએ ખેડૂતના દીકરા સિવાય ક્રાણુ અહીં રહી શકવાનું છે ? · વેચાણ છે જ કયાં? એ તે ખેડૂતા ઉપર વેર લેવા ને તેમને પાયમાલ કરવા ખેચાર સ્વારથીઆ નાગાઓને ઊભા કરીને તેમને જમીન આપી છે. તે હું કહું છું કે ખેડૂતને ચાસેચાસ પાછે નહિ અપાય ત્યાં સુધી લડત બંધ થવાની નથી. ’
અને ખરે જ આખા તાલુકામાંથી માત્ર એક દારૂ ખરીદનાર પારસી મળ્યે, પણ બીજી કાઈ વસ્તુ ખરીદનાર કાઈ તાલુકાવાસી મળ્યેા નહાતા. આજ સુધી સ્મા સાહેબને આવવાની જરૂર ન જણાઈ, પણ હવે તેા આ ખેડૂતે શું કરવા બેઠા છે એ જોઈ આવું એમ એમને પણ થયું, અને સ્પેશ્યલ પોલીસ સુપરિન્ટેન્ડન્ટની સાથે તેએ તાલુકાના ર'ગરાગ જોવાને આવ્યા. સરકારે જ તેમને મેાકલ્યા એમ કહેવું કદાચ વધારે વાખ્ખી હશે.
જેમણે જમીનમાં ચાસ મૂક્યા હતા, પણ જેમને ખાલસાની નેાટિસ મળ્યા છતાં જેમની જમીન ખાલસા જાહેર થઈ નહેાતી તેમને માટે સરકારે નવા જ રસ્તા કાત્યો હતા. સરભાણુના લેાકેાએ ખેડ શરૂ કરી દીધી હતી એટલે જપ્તીઅમલદારે જાહેર કર્યું: સરભાણુની કૅપ્ટન સાસાઇટીના સભ્યાએ ઘેલાભાઈ પરાગજીના નવસારીના જીનમાં જે કપાસ વેંચેલે તે ત્યાં જપ્ત
૨૨૪