________________
૨૮ મુ
ઊંઘમાંથી જગ્યા
આ બધું તે તેણે પેાતાની મતિ અને પેાતાના જાતિકુલનું પ્રમાણ આપતી ભાષામાં વણુછ્યું, પણ તેનાં સત્ય, અસત્ય અને કલ્પનાએના ગાળાએથી ભરેલા ત્રણ રિપોર્ટોમાંથી કેટલીક સાચી હકીકત તા સહેજે તરી આવી, અને તે વાંચીને ખારડાલી વિષે જાણી જોઈ ને આંખ બંધ કરીને બેઠેલેા સરકારી વર્ગ કાન ફફડાવી ખેઠા થયે. આ હકીકત આ હતી ઃ વલ્લભભાઈ પટેલે તાલુકાના મહઁસૂલી તંત્રના સાંધેસાંધા ઢીલા કરી નાંખ્યા છે; ૮૦ પટેલા અને ૧૯ તલાટીઓએ સજીનામાં આપ્યાં છે, અને હવે જે રડ્યાખડ્યા રાજીનામાં આપ્યા વિના -એઠા છે તે વફાદાર છે એમ માનવાનું કારણ નથી; વલ્લભભાઈ એ લોકેાને એવા તે બહેકાવી મૂકવા છે કે કાઈ માનતું જ નથી કે મહેસૂલવધારા . સરકાર કદી લઈ શકે; આ ઉપરાંત તાલુકાનું આશ્ચર્યકારક સંગઠન, સ્ત્રીઓની અજબ વીરભક્તિ, સ્વયંસેવકેા, છાવણીએ, લેાકેાની અપાર વિટંબણા — એ વિષે તેા હું ઉપર જણાવી ગયા તે પ્રમાણે.
આ લેખા સરકારને ધમકીરૂપ અને ચેતવણીરૂપ હતા, કદાચ સરકારને દેખાડીને લખાયેલા પણ હાય, એટલા માટે કે એવા બિહામણા ચિત્રના તાર રાઈટર વિલાયત મેાકલે, અને પછી અહીં જલિયાંવાલા ભાગ થાય તે। બ્રિટિશ પ્રજાની આગળ સરકાર બચાવના ઢાંગ તેા કરી શકે કે ખારડાલીમાં મેટા બળવા ફ્રાટી નીકળ્યા હતા. ટાઇમ્સ 'ના ખબરપત્રીના પેાતાના લેખનાં મથાળાં આ હતાં ખારડેલીના ખેડૂતાને ખળવા, ” · બારડેાલીમાં એલ્શેવિઝમ ' વગેરે; અને સરકારને ચેતવણી હતીઃ ‘વલ્લભભાઈને ખારડાલીમાં સેવિયેટ રાજ્ય સ્થાપવું છે, અને એ લેનિનને ભાગ ભજવી રહ્યો છે, અને જ્યાં સુધી એ માણસને પ્રભાવ ચાલુ રહેશે ત્યાં સુધી ખારડેાલીમાં શાંતિ થવી અશક્ય છે. ' આને ધ્વનિ *તા એવકૂફ પણ સમજી શકે એવા હતા.
·
*
બ્રિટિશ સિંહને તેની નિદ્રામાંથી જગાડવાનું ધારેલું પરિણામ એ લેખાનું આવ્યું. આમની સભામાં ખારડાલીના સત્યાગ્રહની લો . હવેન્ટને સમીક્ષા કરી અને તેમાં જણાવ્યું કે શ્રી. વલ્લભભાઈ ને
૨૨૯