________________
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
મુકમાના
હવે આપણે શિવાનંદ અને અમૃતલાલના ચુકાદાનેા ઇન્સાફ તપાસીએ. એની વીગતા પ્રકરણમાં વિસ્તારથી આપવામાં આવી છે. આમાં એટલેા જ હતા કે ‘ આપીએ ફરિયાદી તથા કહ્યું કે તમે નીચ ભંગી અથવા ઢેડનું કામ કરેા છે!, · આરેાપી નં. ૨ જો હાથ ઊંચા કરીને રિયાદી ઉપર ધસ્યા,' અને ‘ આરેાપી ન.૧ લાએ ફરિયાદીને ધક્કો માર્યો.'
પણ સેાળમા આરેાપને સાર ખીજાઓને
પહેલા આરે પીએ આરેાપી ન. ૨ જો સાક્ષીઓના કહેવા
બન્ને આરે પીએએ તહેામત નાકબૂલ કર્યું. જણાવ્યું કે ફરિયાદીની આખી હકીકત જૂડી હતી, ત્યાં હાજર જ નહેાતે। તથા ફરિયાદી તથા મુજબ જપ્તીઅમલદાર આ બનાવને સ્થળે હાજર નહેાતા, જ્યારે ખરી રીતે બધા વખત તે આખા બનાવ જોયાં કરતા હતા એ બધું. દર્શાવનારા ફાટામ્રાજ્ રજૂ કર્યાં. મૅજિસ્ટ્રેટ આ પુરાવાને નિરુપયેાગી ગણી કાઢી નાંખ્યા. ન્યાય જ કરવાની તેને કાળજી હાત તે તે ફરિયાદપક્ષના સાક્ષીઓને તે પૂછ્યું કે આ ફોટોગ્રાફ બનાવની હકીકત દર્શાવનારા હતા કે નહિ. તેણે તે કશુંયે પૂછ્યું ગાયુ નહિ અને આરેપીએએ ફરિયાદી તથા ખીજાઓને તેએ નીચ. ભંગી અથવા ઢેડનું કામ કરતા હતા' એમ કહ્યું તે ઉપરથી તેમણે હુમલા કર્યાં હતા એવા ચુકાદા આપ્યા. વળી આરેાપીએ હાથ ઊંચા કર્યો એટલે ફરિયાદી જે જબરદસ્ત બલૂચ હતા અને જે આરપીએને ચપટીમાં મસળી નાંખી શકે એવા હતા— તેને ધકૈા માર્યાં એવું પણ હરાવ્યું. બન્ને આરે પીએને ૧૮૩મી કલમ. માટે ત્રણ માસની સખ્ત કેદની અને ૩૫૩ મી કલમ માટે છ માસ સખ્ત કેદની એમ નવ માસની સખ્ત કેદની સજા ફરમાવી.
•
-
આ મુકદ્દમામાં પણ આપણે માની લઈએ કે આરેાપી સામે થયેલી બધી ફરિયાદ સાબિત થઈ હતી (જોકે એવું કશું સાબિત થયું નહેાતું જ), તેાપણુ હુમલા કર્યાને આરેાપ એમાંથી કાઈ સામે. પુરવાર થતા નથી. વળી એક જ કાર્યમાંથી એ ગુનાએ થયેલા સાખિત ફરે તે પીનલ કેાડની ૭૧મી કલમમાં સાફ્ જણાવ્યા મુજબ ૧૮૩ તથા ૩૫૩મી કલમેા માટે જુદીજુદી સજાએ થઈ શકે:
૧૯૮