________________
બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ
આબરૂ
શકા; પરંતુ આ ભાગમાં સરકારની આબરૂ, જેને છે અને કરાય છે તેવી કાઈ વસ્તુ જ રહી નથી. નથી, જે હુકમ કરવાથી મેળવી શકાય; એ તેા પેદા કરવી એને માટે હમેશાં લાયક બનવુ પડે છે. પેાતાનાં વહાલાં જતાં બચાવવા માટે ૪૦,૦૦૦, સ્રી, પુરુષા અને બાળકો આ ત્રણત્રણ મહિના થયાં પેાતાનાં નાનાં અને અનારોગ્ય ધરામાં છે. ખાલી અને નિર્જન થઈ ગયેલાં ગામામાં થઈને હું પસાર થયા ત્યારે ત્યાં એક ચકલું પણ ફરકતું નહેતું, માત્ર રસ્તાના અમુક અમુક નાકે લેાકાએ પહેરેગીર) ગાઠવેલ હતા. રખે જસીઅમલદાર આવતા હોય એવા ભયથી સ્રીએ ખારીઓના સળિયામાંથી કાઈ કાઈ ઠેકાણે નજર કરતી જોવામાં આવતી હતી. જ્યારે તેમની ખાત્રી થઈ કે હું જપ્તી-અમલદાર નહોતા ત્યારે તેમણે પાતાના મકાનનાં બારણાં ઉઘાડચાં અને મને અંદર લીધે. જ્યારે મેં એ ધરામાંનું અંધારું, છાણ, વાશીદું' અને દુર્ગંધ જોઈ, જસીઅમલદારોની નિષ્ઠુરતાને ભાગ થવા દેવા કરતાં રોગથી. પીળાં પડી ગયેલાં, ચાંદાંવાળાં દુ:ખી એવાં પેાતાનાં પ્રિય ઢારો સાથે એક જ એરડાંમાં ગાંધાઈ રહેલું બહેતર સમજતાં સ્ત્રી, પુરુષો અને ખાળકાની. પેાતાનાં વહાલાં દ્વાર ખાતર હજી પણ લાંખે। સમય આ કારાગૃહવાસ સ્વીકારી લેવાની દૃઢ પ્રતિજ્ઞા સાંભળી, ત્યારે મારે વિચારવું જ પડચુ' કે જીની આ નિષ્ઠુર નીતિની કલ્પના કરનારને, એને અમલ કરનારની. કડકઈ ના, અને એની મ'જૂરી આપનાર રાજનીતિને જોટા મધ્યકાલીન. યુગના ઇતિહાસનાં પૃષ્ઠા સિવાય બીજે ક્યાંય જડવા મુશ્કેલ છે.’’
પ્રકરણ્ય
માટે આટલું બધું કહેવાય.
એ એવી વસ્તુ પડે છે અને ઢાર લૂંટાઈ
<
આ પછી તેએ ‘ વધુમાં વધુ દુઃખ ફેલાવવાના નિશ્ચયવાળા વેરી વિજેતા ’એની પદ્ધતિએનું તેમજ ન્યાયની ઠેકડીના અનેક દાખલાઓનું વર્ણન કરે છે અને કહે છેઃ
ઢારા સાથે પુરાઈ રહ્યાં.
,
૧૨
ઉચ્ચ હેાદ્દાના અમલદારાની મન્તક, કાયદાના કેવળ અક્ષરા કરીને ગણવામાં આવતા ગુનાઓ માટે અસાધારણ સમ્ર સા, ગધિ જાહેરનામાંની ગનાએ તથા સરકારનાં ખાંડાના ખખડાટથી પ્રજામાં ઉપહાસ વિના ખીન્નું કશું નીપજતું નથી.’’
પેાતાના પુત્રના અંતભાગમાં ખારડાલીના પ્રશ્ન ઉપર ધારાસભામાં સરકારને મળેલી બહુમતીનું પેાકળપણું તે દર્શાવે બહુમતી મેળવીને સરકારે ઊભા રહેવું મુશ્કેલ કરી.
છે, અને કહે છે કે. કાઈ પણ રીતે હરકેાઈ બંધારણવાદીને સરકાર પક્ષમાં