________________
૨૫ મું
મારડોલીની વીરાંગનાઓ
આપે! એટલે ગાંધીજીને પગે લાગું. ’ આ પછી વલ્લભભાઈનાં દર્શીનની માગણી કરી. બેએક કલાકમાં તે બિચારીની ઐહિક લીલા સમાપ્ત થઈ. સાયંકાળે મેાતીના મૃત્યુની વાત કરતાં ગાંધીજીએ કહ્યું : મેાતીને મેં કાલે પહેલી જ વાર જોઈ. એને એળખતા નહાતા, પણ એ વીરાંગના હતી. '
"
બારડાલીની બહેનોને જીવતાં અમ
આવડે છે એમ તેમણે લડીને એમ આ બહેનેાએ મરીને
અતાવ્યું, મરતાં પણ આવડે
બતાવ્યું.
પણ આ તેા લડત પૂરી થયા પછીની વાત થઈ ગઈ. લડત તા હજી પૂર જોસમાં ચાલી રહી હતી.