________________
આરડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
મુકદ્દમા તે પુણ્યપ્રકાપથી આખી અદાલતને ધણધણાવી મૂકના પેલા રાયમના બહાદૂર ખેડૂતને, જેની વીગત હું એગણીસમા. પ્રકરણમાં આપી ગયા છું.
એ ભેાળા પણ સાચા ખેડૂતથી ફેાજદારનું અસત્ય ન સહન થયું એ આપણે જોઈ ગયા, પણ એને તે પેાતાના સાચાની વધારે સાબિતી આપવી હતી એટલે એણે પેાતાને લેખી હુકમ નહેાતે. મળ્યા તે સાબિત કરવા એત્રણ સાક્ષીએ રજૂ કર્યાં. મૅજિસ્ટ્રેટ પૂરેપૂરા ગૂંચાયા. ખેડૂતની વાત સાચી હતી એ તે જાણતા હતા, એટલે તેને સજા શી રીતે થાય? પણ જો તે ખેડૂતને છેાડી મૂકે તેા અદાલતમાં બૂઢું ખેલવાના ગુના માટે ફેાજદાર ઉપર કામ ચલાવવું જોઈ એ. છેવટે પેાલીસની પાસે કેસ ખેંચાવી લેવડાવી તેમણે ગૂ ́ચ ઉકેલી.
આ બધા મુદ્દા બહાદુર ખેડૂતને જુસ્સા તેાડી પાડવાના હેતુથી ઊભા કરવામાં આવ્યા હતા. પણ તેનું પરિણામ ઊલટું જ આવ્યું. છેલ્લા મુકદ્દમામાં જેમ ખેડૂત મૅજિસ્ટ્રેટ સમક્ષ પેાતાના પુણ્યપ્રકાપ દાખી શક્યો નહિ, તેમ જ ખીજા બધા મુકદ્દમાએમાં જેમને સજા થઈ હતી તે બધા જાણતા જ હતા કે અમને સજા ખાટી રીતે થયેલી છે અને અમારી નિર્દે ષતા તથા શુદ્ધ તપશ્ચર્યાથી. લડતને લાભ જ થવાના છે. તે બધા જ બહુ આનંદપૂર્વક જેલમાં જતા હતા અને ગામના લેાકા પેાતાના વીરાને અભિમાનથી
વદાય આપતા હતા.