________________
આરડોલી સત્યાગ્રહના ઈતિહાસ
પ્રકરણ
સ્ટેશનથી ઊતરી નવસારી શહેરમાંથી ખરે ખપેારે ચાલતા જતા હતા; મારા ખભા ઉપર ખાદીની થેલી હતી. એક પારસીને લાગ્યું કે નક્કી આ કાઈ પત્રિકા વહેંચનારા હશે, એટલે મારી પાછળ દોડચા, અને કહે: ભાઈ, બારડોલી પત્રિકા આપતા જાની !'’
6
આમ પ્રકાશનખાતામાંથી નીકળતી પત્રિકાએ ગુજરાતને ખૂણેખૂણે ખરડાલી તાલુકાને ગવાતા કરી મૂક્યા હતા.
6
પણ સરદારને ખારડેાલીના મુદ્દાની હદ વધારવી નહોતી. શ્રી. રાજગોપાલાચાય અને ગંગાધરરાવ દેશપાંડે આ અરસામાં અમદાવાદ આવ્યા હતા. તેમને ખારડેલી આવવાનું બહુ મન હતું, પણ ગાંધીજીએ તેમને રોક્યા અને સરદાર બહુ રાજી થયા. શ્રી. રાજગેાપાલાચા` તામિલ પ્રાંતના નેતા, ગંગાધરરાવ કર્ણાટકના નેતા, અને આવે, અને ભાષણા આપે અને ખારાલીની લડતનું ક્ષેત્ર વધે એ ગાંધીજીને કે સરદારને ગમતું નહેતું. મગનલાલ ગાંધી ગુજરી ગયા, આશ્રમના પ્રાણ ' ગયા એમ વલ્લભભાઈએ લખ્યું, વલ્લભભાઈ નું અંતર વીધાયું અને આશ્રમમાં જઈ આવવાનું તેમને મન થયું. ગાંધીજીએ લખ્યું : ‘મગનલાલની ખેાટ પુરાય એમ નથી, પણ તમે ન આવતા. તમારાથી આજે બારડોલી ન છેડાય. મારી હાજરી તમારા ખીસામાં સમજો. ' ગાંધીજી આરડાલી આવે એ કાને ન ગમે ? પણ ગાંધીજી આવે તે આરડાલીની વધારે પડતી પ્રસિદ્ધિ થાય અને નાહકના ઢગલા માણસા ખારડાલીમાં આવે એ સરદાર નહાતા ઇચ્છતા..
પણ સરદાર ઇચ્છે કે ન ઇચ્છે, ખારડેાલી તેા જગત્રિશીએ ચાયું હતું. કમિશનરના કાગળમાં ‘લોકેાના ઉપર જીવનારા અને તેમને આડે રસ્તે દારવનારા ખેડાના ચળવળિયાએનાં ધાડાં તરીકે સરદાર અને તેમના સાથીએનું થયેલું વર્ણન આખા દેશને માથાના ઝાટકા જેવું લાગ્યું હતું. મહાસભાની કાર્યવાહક સભા મુંબઈ માં મળી. તેણે બારડોલીને વિષે ખાસ ઠરાવ કર્યાં, એ ઠરાવથી ખારડાલીના સત્યાગ્રહીએ દેશમાં ગાજી રહ્યા
·
ખારડાલી તાલુકામાં થયેલા
મહેસૂલવધારે અન્યાય છે અને ખાય
અને અયેાગ્ય આધારા પર સૂચવાયેલા છે તેથી તે વધારા વિષે તપાસ
૧૪૬