________________
૨૧ મુ
લેકશિક્ષણ
આ જ વિચારને અમલ પણ સંજોગે પરત્વે, વ્યક્તિ પરત્વે કેટલેા લાંબેટૂંકા કરી શકાય તે પણ સરદાર સમજાવતા. અહારના માણસે। જે સરકારની સૂઝે આ તાલુકામાં ફૂટ પડાવવા આવતા હતા, જમીને ખરીદવા આવતા હતા તેમની સામે આકા બહિષ્કાર તે ઉપદેશતા, પણ તાલુકામાં જ વસતા નબળાપેાચા સામે એ અહિષ્કારને સામ્ય કરવાની સલાહ આપતા. આને એક દાખલા આપું.
એક ગામના એક પારસીએ બહારના મેાટા મેટા પારસી નેતાઓને છેતર્યાં, તેમની આંખમાં ધૂળ નાંખી, અને સત્યાગ્રહી હાવાને દાવા કર્યા. લેાકેાને ખબર પડતાં તેમણે તેને અહિષ્કાર કોં. બહિષ્કારની વિચિત્ર વાતે છાપામાં આવી; સદરહુ પારસીને નાકર નથી મળતા, તેને ત્યાં દાક્તરને આવવા દેવામાં નથી આવતા એવી ખબર આવી. શ્રી. વલ્લભભાઈ પોતે તે ગામે તપાસ કરવા ગયા. પારસીને ખેલાવ્યા, ગામના લેાકેાને એકઠા કર્યાં. દાક્તર ન જવા દેવાની, નાકર ન મળવાની ફરિયાદ ખાટી છે એમ પારસી ભાઈ એ એકરાર કર્યાં; પણ મજૂરા નથી મળતા, હજામ નથી મળતા, દારૂ પીનારા દુકાને નથી આવતા, એ ફરિયાદો કરી. શ્રી. વલ્લભભાઈ એ બંને પક્ષને સમજાવ્યા અને બહિષ્કારશાસ્ત્રને નવા નિયમ સમજાવ્યેઃ
બહિષ્કાર કરવાના આપણને હક છે, પણ તે આપણા માણસાની સામે. આપણી મેાટી કામેામાં જે ઊધઈ પાર્ક તેની સામે બહિષ્કાર કરે, પણ પારસી જેવડી નાનકડી કામને કોઈ માણસ પડે તેા તેને દરગુજર કરી. દારૂ એને ત્યાં કાઈ ન પીવા આવે એમાં તમે કશું ન કરી શકા, પણ એને ત્યાં ન જઈને ખીજાની દુકાને પીવા જાય એવું કાઈ ને ન સમજાવા એને મજૂરો મળવા જોઈએ, હામ મળવા જોઈએ. પારસી સજ્જને પણ તમારી સાથે રહેવુ હોય તેા પેાતાની અગવડોને તમારી આગળ ખુલાસા કરી દાદ મેળવવી જોઈએ. પણ તમારામાંના જે તમારી સામે દ્રોહ કરે તેને તે પાકા બહિષ્કાર જરૂર કરો. મહિષ્કારમાં પણ · મનુષ્યને જે સેવાના હક છે તે સેવાના તે। ત્યાગ ન જ થાય; પણ એ માણસની સેવા લેવાનું, તેની સાથે ભેગા થવાનું, તેની સાથે રોટીમેટી · વ્યવહારનું બંધ કરો. ’
૧૭૫