________________
બારડોલી સત્યાગ્રહના ઇતિહાસ
પ્રકરણ
(6
ધારાસભાની આ બેઠકમાં ભાઈ નરીમાને ખારડાલી તાલુકાના મહેસૂલવધારા સંબંધી સરકારના ઉપર તિરસ્કારના ઠરાવ રજૂ કર્યો હતા. આ ઠરાવ ઉપર ખેાલતાં સરકારે અખત્યાર કરેલી નીતિના અચાવમાં આ આખી લડતમાં સરકારને ભમાવનાર સેટલમેન્ટ મિશનર મિ. ઍડસને એક ભૂંડું ભાષણ કર્યું. તેને એક બચાવ એવા હતા કે સરકારની ‘રેનિંગ' નીતિને પરિણામે . દારૂની ખપત એછી થયાથી લેાકેાને બચત થઈ છે, તેટલા પૂરતું વધારે મહેસૂલ તેઓ સુખે આપી શકે. બીજી દલીલ ટાપટી વેલી રેલ્વેથી થયેલા મેાટા લાભની કરવામાં આવી. આ રેલ્વે પાછળ સરકારના આશરા તળે લાખા રૂપિયા રેડાયા છે, જેનું વળતર ખારડેાલીની જમીનના કૈટલાંયે વર્ષના મહેસૂલ બરાબર થવા જાય.' રેલ્વે બાંધવામાં આવી. તે કેવળ પારમાર્થિક હેતુથી જ.એમ કહેવું એ કેટલું ભેદુ છે ? રેલ્વેએએ ભારતને કસ કેટલા ચૂસી લીધેા છે તે બાબતની ચર્ચા કરવાનું આ સ્થળ નથી. પણ એ વાત કારે મૂકીએ તાપણ અજબ વાત તેા એ છે કે આ રેલ્વેની દલીલ કરવામાં મિ. ઍંડન તાલુકાના આખા ઇતિહાસ જ ભૂલી ગયા. ૧૮૯૬ ની જમાબંધી વેળા તે વખતના અમલદાર મિ. ર્નાન્ડીઝે મહેસૂલના દરની ભલામણ કરતાં રેલ્વેથી થનારા લાભને ધ્યાનમાં લીધા હતા એ અમલદારના શબ્દ તે ચેાથા પ્રકરણમાં ટાંકી ચૂકે છું. પણ ખૂબી તો એ છે કે એ રેલ્વે થવાથી જે લાભની આશા રખાતી હશે તે લાભ પણ થયા છે કે નહિ એની શંકા છે. ખ ડેલી અને મઢી સિવાયનાં ખીજા કાઈ પણ સ્ટેશને માલ ચડાવવાનું તે કશું સાધન નથી, અને ખારડાલીના સ્ટેશન છતાં લેાકેા નવસારીના બજારનેા ઘણા માટેા ઉપયેગ કરે છે.
એક બીજી દલીલ મિ. ઍંડનના પેલા ૪૨,૯૨૩ એકરના ગણાતે આપેલી જમીનના આંકડા જેવી જ પાકળ હતી. પણ આંકડાના દુરુપયોગ કેવી રીતે થાય છે, આંકડાને કેમ ઉલટાવવામાં આવે છે તે જણાવવા ખાતર તે અહીં આપવાની જરૂર લાગે છે. એ દલીલ આ હતી: · આ વર્ષે જે નવેા આકાર ધરાવવામાં આવ્યા
'
૭૨ .