________________
૯ મું.
ખુમારીના પાઠ ખારડાલી સત્યાગ્રહનાં શ્રી. વલ્લભભાઈનાં ભાષણા તારીખવાર કાઈ લઈ ને એસે તે તેને ખબર પડે ક્રુ શ્રી. વલ્લભભાઈ કેવી રીતે લેાકેાની નાડ પારખતા ગયા, અને તેમને પચે એવી દવા વખતેવખત આપતા ગયા અને બદલતા ગયા.
રાનીપરજ લેાકેા, જેમના ઉપર નાના નાના સરકારી નેાકરે પેાતાનાં પ્રપંચ અને ધમકી ખૂબ અજમાવતા હતા અને જેમને તેમના શાહુકારા પણ ઠંગતાં પાછા ન હતા તેમનામાં પણ તેજ આવતું,જતું હતું. જ્યાં ખાદીનાં પગલાં થઈ ચૂક્યાં હતાં ત્યાં તે તેજ હતું જ, પણ જેમને ખાદી અને દારૂનિષેધને સ્પર્શી નહાતા થયા તેમને પણ ખાદીવાળાઓની સંગાથે જોડાવામાં લાભ દેખાવા લાગ્યા. વેડછી ગામમાં આ લેાકેાની એક સભા થઈ હતી. ગાંધીજીની આગળ ચાર વર્ષ ઉપર ખાદીની પ્રતિજ્ઞા લેનાર અને પેાતાનાં કાચ અને પિત્તળનાં અનેક ઘરેણાં ઉતારનાર બાળાએ અને સ્ત્રીએ પેાતાની સ્વચ્છ જાડી ખાદીની સાડી પહેરી સભ્ય સ્ત્રીઓને આજે એવી સ્વચ્છતા અને સરળતાભરી સભામાં એડી હતી. આ બધી સ્વયંસેવિકાએ હતી. સત્યાગ્રહનાં ગીતે લલકારતી ગામેગામ ફરવા લાગી, અને લેાકેાને શૂર ચડાવવા લાગી.
પણ સત્યાગ્રહનાં ગીતેાની વાત કરતાં આ પ્રથમ માસમાં જ બનેલી એકએ ઘટનાએ લખવાનું પ્રાપ્ત થાય છે. સ્થાનિક સ્વયંસેવકે તેા વધતા જતા જ હતા, પણ કાઠિયાવાડ અને બીજે સ્થળેથી પણુ સ્વયંસેવકૈાની અરજીએ આવતી જતી હતી. કાઠિયાવાડથી પહેલી જ ટુકડી એવી આવી કે જેને શ્રી. વલભભાઈ એ પ્રેમથી વધાવી લીધી. એ ટુકડીમાં મૂળ સત્યાગ્રહાશ્રમના અને પછી વઢવાણુમાં રાષ્ટ્રીય શિક્ષણનું કામ કરનારા ફૂલચંદભાઈ અને તેમનાં પત્ની ઘેલીબહેન, ભાઈ શિવાનંદ અને રામનારાયણ હતાં. ભાઈ ફૂલચંદે બારડેલી પહાંચતાં પહેલાં જ પેાતાનું કામ નક્કી કરી લીધું હતું. રસ્તે આવતાં જ તેમણે ગામઠી ભાષામાં ટૂંકા અને રચ, તરત મેઢે ચડે એવાં સત્યાગ્રહગીતા તૈયાર કરી રાખ્યાં હતાં. તાલુકામાં આવીને તેમને ખીજાં ઘણાં બનાવવાની પ્રેરણા થઈ. ખસ પછી તે। ફૂલચંદભાઈની ભજનમંડળીની દરેક ઠેકાણે
૬૫