Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
%Economics
प्रमेयचन्द्रिका टीका श०२५ उ.७१.४ अष्टादश कषायद्वारनिरूपणम् ३३७ तदा क्रोधमानमायालोभेषु भवेदिति । 'सुहमसंगरायसंजए पुच्छा' सूक्ष्म संपरायसंयनः खलु भदन्त ! किं सकषायी मवेत अकषायी वा मघदिति पृच्छा-प्रश्न:, भगवानाह-'गोयमा' इत्यादि, गोयमा' हे गौतम ! 'सकसाई होज्जा नो अफसाई होज्जा' सकषायी भवेत् नो अकषायी भवेत् 'जइ सकसाई होज्जा से गं भंते ! कइसु कसाएसु होज्जा' यदि सूक्ष्मसंपरायसंयतः सकषायी भवेत् स खलु भदन्त ! कतिषु कषायेषु भवेदिति मनः, भगवानाहहै कषाय रहित नहीं होता है। कषाय सहित होने में उसके चार कषायें भी होती हैं, तीन कषायें भी होती है, और दो कषायें भी होती है, और एक कषाय भी होती है । चार कषायें होने में संज्वलन सम्बन्धी क्रोध, मान, माया और लोभ ये चार कषायें होती हैं, तीन कषायें होने में वह संज्वलन सम्बन्धी मान, मोया और लोभ कषाय वाला होता है, दो कषाय वाला होने में वह संज्वलन सम्बन्धी माया और लोभ वाला होता है । 'तथा एक कषायवाला होने में वह केवल एक संज्वलन सम्बन्धी लोभ वाला होता है। 'परिहारविलुद्धिए जहा पुलाए' पुलाक के जैसा परिहार विशुद्धिक संपत भी कषाय सहित ही होता है । कषाय रहित नहीं होता है कषाय सहित होने में वह संज्व. लन सम्बन्धी क्रोध मान, माया और लोग इन चारों कषाय वाला होता है, तीन आदि कषायवाला नहीं होता है। હેવાના સંબંધમાં સંજવલન સંબંધી ક્રોધ, માન, માયા, અને લેભ એ ચાર કષા હોય છે. અને જ્યારે ત્રણ કષા હોય છે, ત્યારે સંજવલન સંબંધી માન માયા અને લેભ એ ત્રણ કષાયેવાળા હોય છે. અને જ્યારે બે કલાવ ળ હોય છે, ત્યારે તે સંજવલન સંબંધી માયા અને લેભ એ બે કષાવાળા હોય છે. તથા જ્યારે એક કષાયવાળા હોય છે, ત્યારે કેવળ
स नसमधीलामाय हाय छ 'परिहारविमुद्धिए जहा જુદાઈ' પુલાકના કથન પ્રમાણે પરિહારવિશુદ્ધિક સંયત પણ કષાય સહિત જ હોય છે, કષાય વિનાના હેતા નથી. કષાય સહિત હવામાં. તે સંજવલન સંબંધી ક્રોધ, માન, માયા અને લેભ કષાયવાળા હોય છે. અને ત્રણ કષાયવાળા હોય ત્યારે તે સંજવલન સંબંધી માન માયા અને લેભવાળા હોય છે. બે કષાવાળા હોય ત્યારે તે સંજવલન સંબંધી માયા અને તેલ કષાયવાળા હોય છે. અને એક કષાયવાળા હોય ત્યારે કેવળ એક સંજવલન સંબંધી લાભ કષાયવાળા જ હોય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૬