Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६३६
मगवतीसूत्रे गाढवैमानिकपर्यन्तानाश्रित्यापि पापकर्मादिबन्धवक्तव्यता पठनीयेति भावः । 'सेवं भंते ! सेवं भंते ! त्ति' तदेव भदन्त ! तदेवं भदन्त ! इति हे भदन्त ! अनन्तरावगाढनारकादिजीवानां पापकर्मादिबन्धवक्तव्यताविषये यद् देवानुपियेण कथितं तत्सर्वम् एवमेव-सर्वथा सत्यमेव इति कथयित्वा गौतमो भगवन्तं वन्दते नमस्यति वन्दित्वा नमस्यित्वा संयमेन तपसा आत्मानं भावपन विहरतीति ॥२०१॥ इति श्री विश्वविख्यात जगवल्लभादिपदभूषित बालब्रह्मचारि ‘जैनाचार्य' पूज्यश्री घासीलाल व्रतिविरचितायां श्री "भगवती" सूत्रस्य प्रमेयचन्द्रिका ख्यायां व्याख्यायां षड्विंशतितमशतकस्य चतुर्थोदेशका समाप्तः ॥२६-४॥ नैरयिकों के साथ भी पापकर्मादि के बन्ध के सम्बन्ध में हीनाधिक भाव से रहित होकर यावत् अनन्तरावगाढ वैमानिक तक उद्देशक कहना चाहिये, 'सेव भंते ! सेव भंते !त्ति' हे भदन्त ! अनन्तरावगाढ नैरयिक आदि जीवों की जो आप देवानुप्रियने पापकर्मादि बन्ध के सम्बन्ध में वक्तव्यता कही हैं वह ऐसी ही हैं २! इस प्रकार कहकर गौतमस्वामी ने प्रभुश्री को वन्दना की और उन्हें नमस्कार किया, चन्दना नमस्कार कर फिर वे संयम और तप से आत्मा को भावित करतेहुए अपने स्थान पर विराजमान हो गये। सू० १।।।
जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलाल जीमहाराजकृत __ "भगवतीसूत्र" की प्रमेयचन्द्रिका व्याख्याके छवीसवें शतकका
चौथा उद्देशक समाप्त ॥२६-४॥ નરયિકની સાથે પણ પાપકર્મ વિગેરેના બંધના સંબંધમાં હીનાધિક ભાવ વિનાના થઈને યાવત અનંતરાવગઢ વૈમાનિક સુધી ઉદેશાઓ કહેવા જોઈએ.
सेव भते ! सेव भंते ! त्ति' मापन मनतवमा नैरथि विगेरे જીના સંબંધમાં આપી દેવાનુપ્રિયે પાપકર્મ બંધ સંબંધી જે કથન કર્યું છે, તે એજ પ્રમાણે છે, હે ભગવન આપી દેવાનુપ્રિયનું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી અને તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પોતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ ૧ જૈનાચાર્ય જૈનધર્મદિવાકરપૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના છવીસમા શતકનો ચોથો ઉદ્દેશક સમાસ ૨૬-જા
શ્રી ભગવતી સૂત્ર : ૧૬