Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Rahmmm
T
६८२
भगवतीसूत्रे शोयमा' इत्यादि, 'गोयमा' हे गौतम ! 'अरवेगइए करिंसु करेंति करिस्संक्ति' अस्त्येकके जीवापापं कर्म प्रकाषुः कुर्वन्ति करिष्यन्तीति प्रथमो मङ्गः१, 'अल्थे गइए करिसु करेति न करिसति' अरत्येकके जीवाः अकार्ष: कर्वन्ति न करिष्यन्तीति द्वितीयो मङ्खः२, 'अगइए करिसु न करेंति करिस्संति' अस्त्येकके जीवाः अकार्षन कुर्वन्ति करिष्यन्तीति तृतीयो भङ्गः३, 'अत्थेगइए करिमु न करेंति न करिस्संति' अस्त्येकके जीवाः पापं कर्म अकार्षुः न कुन्ति न वा करिष्यन्तीनि में करना इसका नाम करण है। इस प्रकार पन्ध और करण में अन्तर प्रदर्शित करके अब प्रभुश्री गौतमस्वामी के प्रश्न का उत्तर देते हुए उनसे कहते हैं-'गोयमा! अगइए करिसु, काति, करिस्संति' हे गौतम ! कितनेक जीव ऐसे होते हैं कि जिन्होंने पूर्वकाल में पापकर्म किया होता है, वर्तमान में भी वे पापकर्म करते हैं और भविष्यत् में
भी वे पापकर्म करेंगे तथा कितनेक जीव ऐसे भी होते हैं कि जिन्होंने पूर्व में पापकर्म किया है, वर्तमान में भी वे पापकर्म करते हैं पर आगे वे पापकर्म नहीं करेंगे२ तथा कितनेक जीव ऐसे होते हैं कि जिन्होंने पूर्व में पापकर्म किया है, पर वे वर्तमान में पापकर्म नहीं करते हैं, हां,
आगे वे पापकर्म करेंगे। तथा किननेक जीव ऐसे होते हैं कि जिन्होंने पूर्व में ही पापकर्म किया है, वर्तमान में वे पापकर्म नहीं करते हैं
और न भविष्यत् में वे पापाम करेंगे। जिस प्रकार से ये चार भंग सामान्य जीव को आश्रित करके यहां कहे गये हैं. उसी प्रकार से जीव તેનું નામ કરણ છે. આ રીતે બંધ અને કરણમાં અંતર બતાવીને હવે प्रभु श्री गौतमस्वामीना प्रश्न उत्तर भापता ४ छ -'गोयमा ! अत्थेगइए करिस, करें ति, करिस्संति' हे गौतम ! 32415 वो थे। डाय छ, मासे ભૂતકાળમાં પાપકર્મ કર્યું હોય છે, વર્તમાન કાળમાં તેઓ પાપકર્મ કરે છે. અને ભવિષ્ય કાળમાં પણ તેઓ પાપકર્મ કરશે ૧ તથા કેટલાક જ એવા પણ હોય છે કે-જેઓએ ભૂતકાળમાં પાપકર્મ કર્યું હોય છે. વર્તમાનમાં પણ તેઓ પાપકર્મ કરે છે અને ભવિષ્ય કાળમાં તેઓ પાપકર્મ કરશે નહી ૨ તથા કેટલાક જ એવા હોય છે કે જેઓએ પહેલાં પાપકર્મ કર્યું હોય છે, પરંતુ વર્તમાનમાં પાપકર્મ કરતા નથી. અને ભવિષ્યમાં તેઓ પાપકર્મ કરશે. તથા કેટલાક જી એવા હોય છે કે-જેઓ એ ભૂતકાળમાં જ પાપકર્મ કરેલ હોય છે. વર્તમાનમાં તેઓ પાપકર્મ કરતા નથી તથા ભવિષ્ય કાળમાં તેઓ પાપકર્મ કરશે નહિં જે પ્રમાણે આ ચાર ભંગ સામાન્ય જીવન આશ્રય કરીને અહિયાં કહ્યા છે. એ જ પ્રમાણે જીવ વિશેષને આશ્રય કરીને પણ ચાર ભંગ ભગવાને કહ્યા છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૬