Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ममेयचन्द्रिका टीका श०२६ उ.१ १.१बन्धस्वरूपनिरूपणम् ५३५ भङ्गकः प्रश्नः, भगवानाह-'गोयमा' इत्यादि, 'गोयमा' हे गौतम ! 'अस्थेगइए बंधी० पढमबितियभंगा' अस्त्येककोऽवनात्० प्रथमद्वितीयमङ्गो, हे गौनम ! कवित कृष्णपाक्षिकोऽबध्नात् पापं कर्म पूर्वकाले, वर्तमानकाले बध्नाति तथा अनागतकालेऽपि भन्स्यति १, कश्चित् कृष्णपाक्षिकः अवघ्नात्, यध्नाति वर्तमानकाले, न भन्स्यति चानागतकाले, तत्र यस्य जीवस्य अर्द्धपुद्गलपरावर्त कालादधिकः संसारो वर्तते स कृष्णपाक्षिका, तस्य कृष्णपाक्षिकस्याघमेव भङ्कद्वयं भवति । तस्य वर्तमानकाले पापकर्मणो बन्धाभावात् । 'सुकपक्खिएणं भंते ! प्रकार से वह कृष्णपाक्षिक जीव के सम्बन्ध में चार भंगों वाला प्रश्न है। इसके, उत्तर में प्रभुश्री कहते हैं-'अस्थेगाइए बंधी पढम वितिय भंगा' हे गौतम! कृष्णपाक्षिक जीवों में से कोई एक जीव ऐसा होता है जिसने पूर्वकाल में पापकर्म का धन्ध किया होता है वर्तमान काल में भी वह पापकर्म का बन्ध करता रहता हैं और भविष्यत् काल में भी पापकर्म का बन्ध करने वाला होता है। ऐसा यह प्रथम भंग यहां होता है। तथा-कोई एक कृष्णपाक्षिक जीव ऐसा भी होता है, कि जिसके द्वारा भूतकाल में पापकर्म का बन्ध किया गया होता है, वर्तमान काल में भी वह पापकर्म का बन्ध करता रहता है, पर अनागत कोल में वह पापकर्म का बन्धक नहीं होता है, जिस जीव का अर्धपुद्गल परावर्त काल से अधिक संसार काल बाकी होता है, वह कृष्णपाक्षिक जीव है । ऐसे इस कृष्णपाक्षिक जीव के आदि के पूर्वोરીતે કપાક્ષિક જીવના સંબંધમાં ચાર ભંગોવાળે આ પ્રશ્ન શ્રીગૌતમસ્વામીએ પૂછેલ છે.
सा प्रश्न उत्तरमा प्रभुश्री ४९ छे 3-'अत्थेगइए बंधी० पढम बितिय भंगा' 8 गौतम! ४.९४५क्षि वामाथी १६ मे १ मेवो डाय छ, કે જેણે પૂર્વ કાળમાં પાપ કર્મનો બંધ કરેલ હોય છે, વર્તમાન કાળમાં પણ તે પાપ કર્મને બંધ કરતે રહે છે, અને ભવિષ્યકાળમાં પણ તે પાપ કર્મને બંધ કરવાનું હોય છે, એ પ્રમાણે આ પહેલો ભંગ અહિયાં થાય છે. ૧
તથા-કઈ એક કૃષ્ણ પાક્ષિક જીવ એવો પણ હોય છે કે-જેનાથી ભૂતકાળમાં પાપ કર્મને બંધ કરાયો હોય છે, વર્તમાન કાળમાં પણ તે પાપ કર્મને બંધ કરતે રહે છે, પરંતુ અનાગત-ભવિષ્ય કાળમાં તે પાપ કર્મને બંધ કરવાવાળો હોતો નથી. જે જીવને અર્ધ પુકલપરાવર્તથી વધારે સંસાર કાળ બાકી રહેલું હોય છે. તે કૃષ્ણપાક્ષિક જીવ કહેવાય છે, એવા આ
શ્રી ભગવતી સુત્ર : ૧૬