Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
मगवतीमत्रे चानागनकाले इति प्रथमो भङ्गः१, अबध्नात् बध्नाति न भन्स्यति चरमशरीस्त्वे इति द्वितीयो मङ्गः२, तथा अबध्नात् बनाति अबन्धकाले उपशमावस्थायां वा मनस्यति च बन्धकाले इति तृतीयो भङ्गः, चतुर्थभङ्गस्तु क्षपकस्य भवतीति । मिथ्याष्टिस्तु द्वितीयभङ्ग के न भन्स्यति चरमशरीरमाप्तौ, तृतीयभनके न शुक्लपाक्षिक सम्यग्दृष्टि जीव में चारों भंग होते हैं-जैसे-'अबध्नात् बध्नाति भन्स्यति१ अबध्नात् बध्नातिन भात्स्यतिर अवघ्नात् न बध्नाति भन्स्यति३ अबध्नात् न बध्नाति न भन्स्यति४' कोई एक शुक्लपाक्षिक पर्व-सम्यग्दृष्टि जीव पूर्वकाल में आयुकर्म को बांध चुका होता है वर्तमानकाल में वह उसे बांधता है और अनागनकाल में भी वह उसे बांधने वाला होता है। ऐसा यह प्रथम भंग है। चरमशरीरी होने से कोई एक शुक्लपाक्षिक जीव पूर्वकाल में आयुकर्म का बन्ध कर चुका होता है और वर्तमान काल में भी वह आयुकर्म को बांधता है पर भविष्यत्काल में वह उसे बांधने वाला नहीं है। ऐसा यह द्वितीय भंग है। तथा कोई एक शुक्लपाक्षिक एवं सम्यग्दृष्टि जीव ऐसा होता है विजिसने पूर्वकाल में आयुकर्म का बन्ध किया होता है वर्तमान में वह अबन्धकाल में या उपशमावस्था में उसका बन्ध नहीं करता है आ. गामी बन्धकाल में उसका बन्ध करनेवाला हो जाता है। ऐसा यह तृतीय भंग है । चतुर्थ भंग शुक्लपाक्षिक एवं सम्यग्दृष्टि क्षपक जीव की अपेक्षा से होता है । मिथ्यादृष्टि जीव में भी ये ही चार भंग होते अबध्नात् न बध्नाति, भन्स्यति३ अबध्नात् , न बध्नाति न भन्स्यति४' । એક શુકલપાક્ષિક જીવ પૂર્વ કાળમાં આયુકર્મને બંધ કરી ચૂકેલે હેય છે, વર્તમાન કાળમાં તે તેને બંધ કરે છે. અને ભવિષ્ય કાળમાં પણ તે તેને બંધ કરવાવાળો હોય છે. આ પ્રમાણેને આ પહેલે ભંગ કહેલ છે. ૧ ચરમશરીરી હોવાથી કોઈ એક શુકલપાક્ષિક જીવ પૂર્વકાળમાં આયુકમને બંધ કરી ચૂકેલ હોય છે, અને વર્તમાન કાળમાં પણ તે તેને બંધ કરે છે. પરંતુ ભવિષ્યમાં તે તેને બંધ કરવાવાળો હોતો નથી. એ પ્રમાણેને આ બીજો ભંગ કહેલ છે. ૨ તથા કે એક શુકલપાક્ષિક જીવ એ હોય છે કે-જેણે પૂર્વકાળમાં આયુકર્માને બંધ કર્યો હોય છે, વર્તમાનમાં એટલે કે અન્ય કાળમાં અગર ઉપશમ અવસ્થામાં તેને બંધ કરતું નથી. આગામી બંધ કાળમાં અથવા ઉપશમથી પતિત અવસ્થામાં તેને બંધ કરવાવાળો થઈ જાય છે. એ પ્રમાણે ને આ ત્રીજો ભંગ કહ્યો છે. એ ભંગ શુકલ પાક્ષિક ક્ષપક જીવની અપેક્ષાથી હાય છે. મિથ્યા દૃષ્ટિવાળા જીવમાં પણ આજ ચાર
શ્રી ભગવતી સૂત્ર : ૧૬