Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
मगवतीमत्रे सम्यग्मिथ्याष्टिवदेव अवेदकस्याकषायिनश्च तृतीयचतुर्थों एवं भङ्गौ भवतः अवेदकोऽकषायी च क्षपकउपशमको वा तयोश्वायुषो वर्तमानबन्धो न भवति, उपशमकश प्रतिपतितो भन्स्यति, क्षपकस्तु नैव मन्त्स्यतीति कृत्वा तृतीयचतुर्था वेव भवत इति । 'अजोगिमि चरिमो' अयोगिनि चरमो मनो भवति अयोगित्वादेवेति । ‘से सेमु पदेसु चत्तारि भंगा जाव अणागारोवउत्ते' शेषेषु कथित व्यतिरिक्तेषु अज्ञानमस्यज्ञानादि संज्ञोपयुक्ताहारादि संज्ञोपयुक्त सवेद स्त्रीवेदादि सकषायक्रोधादि कषाय सयोगिमनोयोग्यादि साकारोपयुक्तानाकारोपयुक्तलक्षणेषु चत्वारोऽपि भगा ज्ञातव्या इति ।मु० ३॥ रहित और अकषायी जीव में तीसरा और चौथा सम्पमिथ्यादृष्टि के जैसे जानना चाहिये, वेद रहित और कषाय रहित जीव चाहे क्षपक हो या उपशमक हो उसे वर्तमान में आयु का बन्ध नहीं होता है, परन्तु उपशमक तो पतित हो जाने पर उसका बन्ध करेगा और क्षपक उसका बन्ध नहीं करेगा। इस अभिप्राय से यहां तृतीय और चतुर्थ ये दो भंग ही होते हैं । 'अजोगिमि चरिमो' अयोगी में अयोगी होने से चरम भंग ही होता है । 'सेसेलु पदेसु चत्तारि भंगा जाव अणागारोवउत्ते' शेष पदों में-इन कथित पदों के अतिरिक्त अज्ञान में मत्यज्ञानी आदिकों में संज्ञोपयुक्त में, आहारादि संज्ञोपयुक्त में सवेद में, स्त्रीवेद आदिवालों में, कषायसहित में, क्रोधादि कषायवालों में, सयोगी में, मनोयोगी आदि जीवों में, साकोरोपयोगवालों में और अना. कारोपयोगवालों में चारों ही भंग होते हैं ऐसा जानना चाहिये ॥३॥ અને અકષાયી જીવને સમ્યગ્દષ્ટિવાળા જીવના કથન પ્રમાણે ત્રીજે અને ચેાથે એ બે ભંગો સમજવા જોઈએ. વેદ રહિત અને કષાયરહિત જીવ ચાહે ક્ષપક હોય અથવા ઉપશામક હોય તેને વર્તમાનમાં આ યુકર્મને બંધ હેતે નથી. પરંતુ ઉપશમક પતિત થાય ત્યારે તેને બંધ કરશે. અને
ક્ષપક તેને બંધ નહીં કરે એ અભિપ્રાયથી અહિયાં ત્રીજો અને ચે એ मे य छे. अजोगिमि चरिमो' भयोगी भा भयोगी पाथी
छेस न डाय छे. 'सेसेसु पदेसु चत्तारि भंगा जाव अणागारोवउत्ते' माडीन પદમાં આ ઉપર કહેલ પદે શિવાય અજ્ઞાનમાં–મતિઅજ્ઞાની વિગેરેમાં, સંપગવાળામાં, આહાર વિગેરે સંજ્ઞોપાગમાં, સંવેદમાં સ્ત્રીવેદ વિગેરે વાળામાં કષાય સહિતમાં ક્રોધ વિગેરે કષાયવાળાએામાં, સગીમાં મને યેગી વિગેરે મા સાકાશે પગવાળાઓમાં અને અનાકારે પગ વાળાઓમાં ચારે બંને હોય છે, તેમ સમજવું. સૂ૦ ૩
શ્રી ભગવતી સૂત્ર : ૧૬