Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ममेयचन्द्रिका टीका श०२६ उ.२ सू०१ चतुर्विशति जीवस्थाननिरूपणम् १७ 'जत्थेगइए बंधी पढमबितिया भंगा' अस्त्येककोऽयमात् बध्नाति भन्स्यति, भरत्येककोऽवधनात् वध्नाति न भन्स्यतीत्येवं प्रथम द्वितीयौ भङ्ग, अनायौ एर प्रथमद्वितीयभङ्गौ भवतः अनन्तरोपपन्ननारकजीवस्य मोहलक्षणपापकर्मणोऽबन्ध. कत्यस्याभायात् पापकर्मणामवन्धकरवं सूक्ष्मसंपरायादिगुणस्थानकेषु भवति, सूक्ष्म संपरायादिगुणस्थानकानि च अनन्तरोपपत्रकनारकाणां न संभवन्तीति । 'सलेस्से णं भंते ! अणंसरोक्चभए नेरइए' सलेश्या खलु भदन्त ! अनन्तरोपपन्नको नैरयिकः उत्तर में प्रभुश्री कहते हैं-'गोयमा! अस्थगइए बंधी पहमथितिया भंगा' हे गौतम ! जो नारक अनन्तरोपामक होते हैं उसमें कोई एक नारक ऐसा होता है कि जिस के द्वारा पापकर्म का पहिले बन्ध किया गया होता है वर्तमान में भी वह उसका बन्ध करता है और भविष्यत् काल में भी वह उसका बन्ध करने वाला होता है- इत्यादि रूप से यहां प्रथम और द्वितीय ये दो भंग कहे गये हैं। अनन्तरोपपन्नक नारक का तात्पर्य ऐसा है कि जिस नारक को उत्पन्न हुए एक समय भी अतिकान्त नहीं हुआ है-अर्थात् जो प्रथम समय में वर्तमान है, ऐसे अनन्तरोपपन्नक नारक जीव के मोह रूप पाप की अवन्धकता का अभाव रहता है क्यों की पापकर्म की अबन्धकता सूक्ष्म संपराय आदि गुणस्थानवाले जीवों को होती है, ये सूक्ष्मसंपराय आदि गुणस्थान अनन्तरोपपन्नक नारक जीवों के संभवित होते नहीं है इसलिये वहां पापकर्मों की अवधकता नहीं प्रभुश्रीन पर छ. म प्रश्न उत्तरमा प्रमुश्री ४ छ - गोयमा ! अत्थेगइए बंधी पढमवितीया भंगा' है गौतम! २ ना२४ मनत५पन्न હોય છે, તેમાં કેઈ નારક એ હોય છે કે–જેનાથી પહેલાં પાપ કર્મનો બંધ કરાયે હોય છે, વર્તમાનમાં પણ તે તેને બંધ કરે છે અને ભવિષ્ય કાળમાં પણ તે તેને બંધ કરવાવાળા હોય છે.-વિગેરે પ્રકારથી અહિયાં પહેલે અને બીજો એ બે ભંગોને સ્વીકાર કરેલ છે.
અનન્તરો પપત્નક નારક કહેવાને હેતુ એ છે કે-જે નારકને ઉત્પન્ન થવામાં એક સમય પણ વીતેલ નથી. અર્થાત્ જે પ્રથમ સમયમાં વર્તમાન છે. એવા અનન્તપ૫નક નારક જીવને મેહરૂપ પાપના અબક પણાનો અભાવ રહે છે કેમકે–પાપકર્મનું અબધપણું સૂફમસંપરાય વિગેરે ગુણ સ્થાનવાળા જેને હોય છે. આ સૂમસં૫રાય વિગેરે ગુણસ્થાનો અનન્ત. ૫૫નક નારક જીવને સંભવતા નથી, તેથી ત્યાં પાપકર્મોનું અખંધપાગ
શ્રી ભગવતી સૂત્ર : ૧૬