Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अगवतीस्ने
नारकवदेव भगा विनियोज्याः तथाहि-असुरकुमारः खलु भदन्त ! किम् आयुक कर्म अबध्नात् बध्नाति भन्स्यति१, अबध्नात् बध्नाति न भन्स्यति२, आयु. कं कर्म अबध्नात् न बध्नाति भन्नस्यति३ अबध्नात् न बध्नाति न भन्स्स्यति इत्येवं चतुर्भङ्गका पनः हे गौतम ! अस्त्येककोऽसुरकुमारोऽबध्नात् बध्नानि मत्स्यति १, एकः कश्चिद अबध्नात् वनाति न भन्स्यतिर, एकः कश्चिद् अबही भंग जानना चाहिये-तथाहि-हे भदन्त ! जो असुरकुमार देव हैउसने पूर्वकाल में आयुकर्म का बन्ध किया है ? वर्तमान में वह क्या आयुकर्म का वध करता है ? भविष्यत् काल में क्या वह आयुष्य कर्म का बन्ध करेगा ? अथवा-पूर्वकाल में उसने आयुकर्म का बन्ध किया है ? वर्तमान में वह आयुकर्म का बन्ध करता है ? भविष्यत् काल में वह आयुकर्म का पन्ध नहीं करेगा ? अथवा वह भूतकाल में आयुकर्म का पन्ध कर चुका है ? वर्तमान में वह आयुकर्म का बन्ध नहीं करता है ? भविष्यत् काल में वह आयुका बन्ध करेगा? भूनकाल में उसने आयुका बन्ध किया है ? वर्तमान में वह आयुका बन्ध नहीं करता है और न वह भविष्यत् काल में आयुकर्म का बन्ध करेगा? इस प्रकार से-"अवधनात् बध्नाति भन्स्थाति १ अपनात् बध्नाति, न भ स्पतिर, अवधनातू, न बध्नाति, भारस्पति३ अपनात्, न बध्नाति, न भन्स्पति४" ये चार भंग विषयक प्रश्न हैं । इनके उत्तर में प्रभुश्री कहते है-हे गौतम! कोई एक असुरकुमार ऐमा होता જ ભંગે સમજવા અસુરકુમાર સંબંધી કથન આ પ્રમાણે છે-ગૌતમસ્વામી પ્રભુશ્રીને પૂછે છે કે હે ભગવાન જે અસુરકુમાર દેવ છે, તેણે ભૂતકાળમાં આયુષ્ય કમને બંધ કર્યો છે? વર્તમાનમાં તે આયુષ્ય કમને બંધ કરે છે? તથા ભવિષ્યમાં તે આયુકમને બંધ કરશે ? અથવા–પૂર્વકાળનાં તેણે આયુ કમને બંધ કર્યો છે? ૧ વર્તમાનમાં તે આયુકર્મને બંધ કરે છે? ભવિષ્યમાં તે આયુકર્મને બધ નહીં કરે ? અથવા ભૂતકાળમાં તે આ યુકર્મને બંધ કરી ચૂકયે છે ? વર્તમાનકાળમાં તે આયુકાનો બંધ નથી કરતો ? તથા ભવિષ્યમાં તે આયુકમનો બંધ કરશે ? અથવા ભૂતકાળમાં તેણે આયુકર્મને બંધ કર્યો છે? વર્તમાનમાં તે આયુકમને બંધ નથી કરતો? અને ભવિષ્યમાં તે આયુકર્મને
नही २ १ मा प्रमाणे 'अबध्नात् , बध्नाति, भन्स्यति, अबध्नात् , बध्नाति, न भन्स्यति, अबध्नात् , न बध्नाति, भन्स्यति अबध्नात् न बध्नाति, न भन्स्यति' આ ચાર ભંગ સંબંધી ગૌતમસ્વામીએ પ્રશ્ન કરેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે હે ગૌતમ! કેએક અસુરકુમાર એ
શ્રી ભગવતી સૂત્ર : ૧૬