Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
प्रमेयचन्द्रिका टीका श०२६ उ.१ सू०१ बन्धस्वरूपनिरूपणम् ५२५ पाप कर्म, अनागतकालेऽपि पापकर्मणो बन्धनं करिष्यत्येवेति कालशौकरिकाय. भव्यविशेषाभिमायकः प्रथमो भङ्गो भवतीति भगवताऽनुमतः १ । 'अस्थेगहए बंधी बंधइ न बंधिस्पद २' अस्त्येककोऽधनात् बध्नाति न मन्त्स्यति आसन माप्तव्यक्षपकावस्थी भव्यविशेषो जीवोऽतीतकाले पापकर्मबद्धवान् वर्तमानकालेऽपि पापकर्मणो बन्धनं करोति किन्तु अनागतकाले स पापकर्मणो बन्धनं न करिष्यतीत्येतादृश भव्यनीवाभिमायेण द्वितीयो भङ्गोऽपि भगवता समर्थित इति । कर रहा है और भविष्यत् काल में भी वह उस कर्म का पन्ध करेगा, ऐसा जो यह प्रथम भंग है वह अभव्य जीव की अपेक्षा से है । क्यों कि ऐसे अभव्य जीव द्वारा भूनकाल में पापकर्म क बन्ध किया गया होता है, वर्तमान में वह उस पापकर्म का बन्ध करता रहता है और भविष्यत् काल में भी वह पापकर्म का बन्ध करने वाला होता है जैसे कि कालशौकरिक आदि अभव्य जीव हुए हैं। 'अत्थेगहए बंधी बंधइ, न बंधिस्सइ' हे गौतम ! कोई एक जीव ऐसा भी होता है कि जिसने भूतकाल में पापकर्म का बंध किया होता है, वर्तमान में भी वह पाप कर्म का बन्ध करता है, परन्तु भविष्यत् काल में वह पापकर्म का बन्ध नहीं करता है, ऐसा जो यह द्वितीय भंग है वह आसन्न काल में जिस भव्य जीव को क्षपक अवस्था प्राप्त होने वाली है, उस जीव की अपेक्षा से कहा गया है, क्यों कि ऐसे जीव के द्वारा भूतकाल में पापकर्म का बन्ध किया गया होता है, वर्तमान काल में भी वह पापकर्म અને ભવિષ્ય કાળમાં પણ તે તેને બંધ કરશે. એ પ્રમાણેને જે આ પહેલે ભંગ કહ્યો છે, તે અભવ્ય જીને આશ્રય કરીને કહેલ છે. કેમકે–એવા સર્વથા અભવ્ય જીવ દ્વારા ભૂતકાળમાં પાપ કર્મને બંધ કરેલ હોય છે. વર્તમાનમાં તે એ પાપ કર્મને બંધ કરતે રહે છે, અને ભવિષ્ય કાળમાં પણ તે પાપ કમને બંધ કરનારે હોય છે. જેમકે કાલશકરિક કસાઈ વિગેરે सपथा मसभ्य थया छे. 'अत्थेगइए बंधी, बंबइ, न बंधिस्सई' गीतम! કેઈ એક જીવ એ હોય છે, કે જેણે ભૂતકાળમાં પાપ કર્મને બંધ કરેલ હોય છે, વર્તમાન કાળમાં પણ તે પાપ કર્મને બંધ કરે છે. પરંતુ ભવિષ્ય કાળમાં તે પાપ કર્મને બંધ કરતું નથી. આ રીતને જે આ બીજે ભંગ થાય છે, તે નજીકના કાળમાં જે ભવ્ય જીવને ક્ષપક શ્રેણી પ્રાપ્ત થવાની છે, તે જીવની અપેક્ષાથી કહેલ છે. કેમકે એવા દ્વારા ભૂતકાળમાં પાપ કર્મ નો બંધ કરાયેલ હોય છે. વર્તમાન કાળમાં પણ તે પાપ કર્મને બંધ કરે છે. પરંતુ તે ભવિષ્ય કાળમાં પાપ કર્મના બંધક હોતા નથી.
શ્રી ભગવતી સૂત્ર : ૧૬