Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०१६ उ० ७ सू० १ प्रकृष्टबोधपरिणामनिरूपणम् २५९ प्रेक्षणं कथ्यते दृशिर प्रेक्षणे इत्यनुशासनात चक्षुदर्शनस्यैव प्रेक्षगसंभवात् चक्षुरिन्द्रियोपयोगस्येतरेन्द्रियोपयोगापेक्षयाऽल्पकालिकत्वात् यत्र चोपयोगोऽलाकालस्तत्रेक्षणस्य प्रकर्षः ज्ञटिति अर्थपरिश्छेदात् अतएव चक्षुदर्शनस्यैव पश्यतानेन्द्रिपान्तरदर्शनानामिति अत्रापि शेषविचारः प्रज्ञापना त एर अवगन्तव्य इति । 'सेवं भंते ! सेवं भंते ! ति' तदेवं भदन्त ! तदेवं भदन्त ! इति हे भदन्त ! उपयोगादिविषये यत् देवानुप्रियेण प्रतिपादितं तद् एवमेव सत्यमेवेति भावः ॥५०॥
- सोलसमे सए सत्तमो उद्देसो समत्तो ।। पश्यता है । पश्यता शब्द दृश धातु से बना है। दृश धातु का अर्थ प्रेक्षण है। यह पश्यता चक्षुदर्शन में ही बनती है क्योंकि प्रेक्षण का होना चक्षुदर्शन में ही बनता है । चक्षुरिन्द्रियजन्य जो उपयोग होता है वह इतर इन्द्रियजन्य उपयोग की अपेक्षा अल्पकालिक होता है । जहां उपयोग अल्पकालवाला होता है वहां ईक्षण की प्रकर्षता होती है इससे झटिति (शीघ्र) अर्थ का बोध हो जाता है। इसीलिये पश्यता में चक्षदर्शन को लिया गया है। इन्द्रियान्तदर्शनों को नहीं लिया गया है। इस विषय में और अधिक विचार प्रज्ञापना सूत्र से जान लेना चाहिये। सेवं भंते! 'सेवं भंते । त्ति' हे भदन्त ! उपयोगादि के विषय में जो आप देवानुपिय ने प्रतिपादित किया है, वह ऐसा ही है-सर्वथा सत्य ही है-२ इस प्रकार कहकर वे गौतम यावत् संयम तप से आत्मा को भावित करते हुए अपने स्थान पर विराजमान हो गये ॥स०१॥
॥सातवां उद्देशा समाप्त ॥ (બે) નું નામ પશ્યતા છે. પશ્યતા શબ્દ દશ ધાતુથી બન્યું છે. દેશ ધાતુને અર્થ પ્રેક્ષણ છે. (જેવું છે) એ પશ્યતા ચક્ષુ દશનામાં બને છે. કેમકે પ્રેક્ષણન હોવું તે ચક્ષુ દર્શમાં જ બને છે. ચક્ષુ ઇન્દ્રિયથી થવા વાળે જ જે ઉપગ છે. તે બીજી ઇન્દ્રિયથી થવા વાળા ઉપયોગની અપેક્ષાએ અલ્પ કાલિક હોય છે. જ્યાં ઉપયોગ અલ્પકાળ વાળો હોય છે. ત્યાં ઇક્ષણની અધિકતા હોય છે. તેનાથી જલદી અર્થનો બોધ થાય છે. એકલા માટે પશ્યતામાં ચક્ષુ દર્શનને ગણવામાં આવ્યું છે, બીજી ઈન્દ્રિયને તેમાં ગણવામાં આવી નથી આ વિષયમાં વિશેષ વિચાર પ્રજ્ઞાપના સૂત્રના ૨૯ માં પદમાં કરવામાં આવેલ છે. તે તેમાંથી समावे'. 'सेवं भंते ! सेवं भंते ! ति' भगवन् ५यास माह विषयमा આપ દેવાનુપ્રિયે જે પ્રતિપાદન કર્યું છે. તે સઘળું તેમજ છે. અર્થાત સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને તે ગૌતમ સ્વામી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા થકા યાવત્ પોતાને સ્થાને બિરાજમાન થઈ ગયા સૂર ના
છે સપ્તમ ઉદ્દેશક સમાપ્ત છે
શ્રી ભગવતી સૂત્ર : ૧૨