Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३९८
भगवतीलुत्रे नुगामि जीवद्रव्यम् , द्रव्य-पर्याययोश्व भेदो भवत्येव, तथाविधप्रतिभास भेदनिबन्धमत्तात्रयोः, यथा घटपटयोः, तथाहि द्रव्यं हि अनुगताकारां बुद्धि समुत्पादयति, पर्यायस्तु अननुगताकारां बुदे त्यादयति । अन्ये पुनरेव पतिपादयन्ति अन्यो जीवोऽन्यश्व जीवात्मा जीवस्यैव स्वरूपम् , प्राणातिपातादिविचित्रक्रियाकथनं चेह सर्वास्वपि अवस्थासु जीवनीवात्मनो में दख्यापनार्थमिति द्रव्य है वह जीवात्मा-जीव द्रव्य है । पर्याय और पर्यायी में द्रव्य और पर्याय में-भेद होता ही है । जैसे घट एवं पट का भिन्न २ प्रतिभास होता है, अतः उनका वह प्रतिभाल जैसे उनमें भिन्नता का कारण होता है इसी प्रकार से यह पर्याय है और यह द्रव्य है ऐसा इनमें भी प्रतिभास होता है अतः वह भी इनमें भिन्नता का कारण है। इसका खुलासा इस प्रकार से है। द्रव्य अनुगताकार बुद्धि को उत्पन्न करता है, और पर्याय अननुगताकार बुद्धि को उत्पन्न करती है। इससे ही इस पात की प्रतीति होती है कि द्रा और पर्याय में भेद है। तात्पर्य इस कथन का ऐसा है कि द्रव्य अनुवृत्ति प्रत्यय का हेतु होता है और व्यावृत्तिप्रत्यय की हेतु पर्याय होती है। इससे द्रव्य में और पर्याय में भेद साधित होता है। और भी कितनेक अन्यतीर्थिक ऐसा कहते हैं की जीव अन्य है और जीवात्मा अन्य है इसका तात्पर्य ऐसा है कि जीवात्मा जीव का ही स्वरूप है। यहां जो प्रागातिपात आदि विचित्र क्रिया का कथन किया गया है, यह सब अवस्थाओं में जीव और जीवात्मा के એટલે કે દ્રવ્ય અને પર્યાયીમાં ભેદ હોય જ છે. જેવી રીતે ઘટ અને પટમાં પરસ્પર ભિન્નતાને પ્રતિભાસ થાય છે. જેથી તેને તે પ્રતિભાસ જેમ ઘટ પટનાં ભિન્નતાનું કારણ હોય છે. તે જ રીતના આ પર્યાય છે ? અને આ દ્રવ્ય છે. તેમાં તે પ્રતિભાસ થાય છે. તેથી તે પણું તેઓમાં ભિન્નતાનું કારણ છે, આ કથનને સ્પષ્ટ ખુલાસે આ પ્રમાણે છે. દ્રવ્ય અનુગત આકારવાળી બુદ્ધિને ઉત્પન્ન કરે છે અને પર્યાય અનrગતાકાર બુદ્ધિને ઉત્પન્ન કરે છે. જેથી એ વાતની ખાત્રી થાય છે કે–દ્રવ્ય અને પર્યાયમાં ભેદ છે.
આ કથનનું તાત્પર્ય એ છે કે-અનુવૃત્તિ પ્રત્યયને હેતુ હોય છે અને વ્યાવૃત્તિ પ્રત્યયની પર્યાય હેતુ હોય છે. આનાથી દ્રવ્યમાં અને પર્યાયમાં ભેદ સિદ્ધ થાય છે. વળી બીજા કેટલાક અન્યતીથિકો એવું કહે છે કે-જીવ અન્ય છે અને જીવાત્મા પણ અન્ય છે. એમ કહેવાને ભાવ એ છે કેજીવાત્મા જીવનું જ સ્વરૂપ છે. અહિયાં જે પ્રાણાતિપાત વિગેરે વિચિત્ર ક્રિયાઓનું કથન કર્યું છે, તે બધી જ અવસ્થામાં જીવ અને જીવાત્માને
શ્રી ભગવતી સૂત્ર : ૧૨.