Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०१७ उ०१० सु०१ सौधर्मादिषु वायुकायिकोत्पत्तिनि० ५१५ सत्तमा समोहओ ईसिपमाराए उनवाएयन्त्रो' यावत् अधःसप्तम्यां समवहत ईषत् प्राग्भारायामुपपातयितव्यः उपपातः कर्त्तव्यः यथा रत्नप्रभायां समवहतानां सौधर्मे उपपातः कथितः एवं यावत् शर्कराप्रभात आरभ्य अधः सप्तमी पर्यन्तं समवहतः ईशानादारभ्य ईषत् प्राग्भारापर्यन्तपृथिव्यामुत्पद्यते । 'सेव भंते! सेव भंते ! त्ति' तदेव भदन्त ! तदेवं भदन्त ! इति ॥ सू० १ ॥
इति श्री विश्वविख्यात जगवल्लभादिपद भूषित बालब्रह्मचारि 'जैनाचार्य ' पूज्यश्री घासीलाल व्रतिविरचितायां श्री "भगवती" सूत्रस्य प्रमेयचन्द्रिका ख्यायां व्याख्यायां सप्तदशशतकस्य दसमोदेशकः समाप्तः ।। सू० १७ - १० ॥ वायुकायिक जीव देश से भी समवहत होता है और सर्वरूप से भी समवहत होता है इत्यादि समस्त कथन जैसा पृथिवीकायिक के उपपात के सबन्ध में पहिले कहा जा चुका है वैसा ही यहां पर भी जानना चाहिये । यावत् सप्तमनरक पृथिवी में समुद्घात को प्राप्त हुआ वह वायुकायिक जीव यावत् ईषत्प्रागभारा पृथिवी तक में उत्पन्न होता है। हे भदन्त ! आपका वायुकायिक उपपात विषयक यह कथन सर्वथा सत्य है २ । ऐसा कहकर वे गौतम यावत् अपने स्थान पर विराजमान हो गये ।
भावार्थ केवल इसका ऐसा है कि रत्नप्रभा पृथिवी में रहा हुआ कोई वायुकायिक जीव मारणान्तिक समुद्घात कर यदि सौधर्म में वायु
સવરૂપથી પણ સમવહત થાય છે. ઈત્યાદિ સઘળું કથન પૃથ્વીકાયિક જીવોના ઉપપાતના સબંધમાં જેવી રીતે પહેલાં કહેવામાં આવ્યુ છે તે જ પ્રમાણેનુ' કથન અહિયાં પશુ સમજવુ, યાવત્ સાતમી નારક પૃથ્વીમાં સમુદ્ધાતને પ્રાપ્ત થયેલ તે વાયુકાયિક છત્ર યાવત્ ઈષપ્રાગ્મારા પૃથ્વી સુધીમાં ઉત્પન્ન થાય છે. હે ભગવત્ વાયુકાયિકાના ઉપપાતના સંબંધમાં આપનું આ સઘળું કથન સથા સત્ય છે. હે ભગવન આ સંબધમાં આપે નિરૂપિત કરેલ આ વિષય એજ પ્રમાણે છે. આમ કહીને ગૌતમ સ્વામી તપ અને સયમથી આત્માને ભાવિત કરતા થકા યાવત્ પેાતાને સ્થાને બિરાજમાન થઈ ગયા.
આ વિષયના ભાવાથ કેવળ એવા છે કે-રત્નપ્રભા પૃથ્વીમાં રહેલા કાઇ વાયુકાયિક છત્ર મારØાન્તિક સમુદ્ઘાત કરીને જે સૌધમ કલ્પમાં વાયુકાયિક
શ્રી ભગવતી સૂત્ર : ૧૨