Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६००
मगवतीसूत्रे
संयतद्वारे-'संनओ जीवो मणुस्सो य जहा आहारओ' संयतो जीवो मनुष्यश्च यथा आहारकः । संयतो जीवः स्याच्चरमः स्यादचरमः, यस्य पुनः संयमो न भविष्यति सिद्धिगमनात् स चरमः, यस्य पुनः प्रपतितोऽपि संयमः पुनः स्यात् स तु अचरमः । एवं मनुष्योऽपि, यस्य मनुष्यस्य प्रपतितोऽपि संयमो न पुनरपि स्यात् स चरमः, यस्यतु संयमः पुनः स्यात् सोऽचरमः, जीवमनुष्यों एव स्याच्चरमौ स्यादचरमौ यत एतयोरेव संयतत्वं नान्येषामिति, 'असंजओ वि तदेव' असंयतोऽपि तथैव, असंयतोऽपि आहारक इव स्याच्चरमः स्यादचरम:असंयतो गुर्भाधुपदेशेन मोक्ष यास्यति. 'संनयासंजए वि तहेब' संयतासंयतो से बहुवचन के आश्रयण से भी यहाँ कदाचित् चरमता और कदाचित् अचरमता कह लेना चाहिये।
संपत बार में-'संजओ जीवो मणुस्सो य जहा-आहारओ' संयत जीव और संयत मनुष्य आहारक के जैसे हैं जिस जीव के सिद्धि में गमन हो जाने से अब पुनः संयम नहीं होगा वह संयतजीव चरम है। परन्तु जिसके पतित हुआ भी संयम पुनः प्राप्त होगा वह संयत जीव अचरम है । इसी प्रकार से जिस मनुष्य के पतित हुआ भी संयम पुनः नहीं होगा वह चरम
और जिसको वह पुनः होगा वह अचरम है । जीव और मनुष्य ही कदाचित् चरम और कदाचित् अचरम होते हैं। क्योंकि इन दोनों में ही संपतत्व होता है अन्य जीवों में नहीं । 'असंजओ वि तहेव' असंयत जीव भी आहारक के जैसा कदाचित् चरम और कदाचित् अचरम होता है । असंपत गुरु आदि के उपदेश से मोक्ष जावेगा। અચરમણ કહ્યું છે તે જ પ્રમાણે બહુવચનના આશ્રયથી પણ અહિયાં કોઈ વાર ચરમપણું અને કઈવાર અચરમપણું સમજવું
७ सयतामां-'संजओ जीवो मनुस्सो य जहा आहारओ' सयत અને સંયમનુષ્ય આહારક પ્રમાણે છે. જે જીવને સિદ્ધિગમન થઈ જવાથી ફરીથી સંયત નહી બને તે સંયત જીવ ચરમ છે. પરંતુ જે પતિત થયેલાને સંયમ ફરીથી પ્રાપ્ત થશે તે સંયજીવ અચરમ છે તે જ પ્રમાણે જે સંયમથી પતિત થયેલા મનુષ્યને ફરીથી સંયમ પ્રાપ્ત થવાને ન હોય તે ચરમ છે. અને જેને ફરીથી સંયમ પ્રાપ્ત થવાનું હોય તે અચરમ છે. જીવ અને મનુષ્ય જ કઈવાર ચરમ અને કઈવાર અચરમ છે. કેમકે તે બનેમાં જ સંતપણું હોય છે.
अन्य सामानही 'असंजओ वि तहेव' असयत १५५ माहा२४नी मा કઈવાર ચરમ અને કઈવાર અચરમ હોય છે, ગુરૂ વિગેરેના ઉપદેશથી અસંયત
શ્રી ભગવતી સૂત્ર : ૧૨