Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५६०
भगवतीसूत्रे किन्तु अप्रथमः' इति 'नवरं' नवरम्-विशेषस्वयम्-'जाव वाणमंतरा' यावत् वानव्यन्तराः संज्ञिनीवमस्ताचे 'नाव वेमाणिए' इति कथितम् असंज्ञिजीवप्रस्तावे तु 'जाव वाणमंतरा' इति कथितम् एतदेव उभपत्र वैलक्षण्यम् अन्यत्सर्वमुभयत्र तुल्यमेव । असंज्ञिद्वारे जीवनारकाम्यामारभ्य दण्ड कक्रमेण व्यन्तरपर्यन्तं संज्ञी जीवोऽपि असंज्ञिभावेन अप्रथम एव भवति इति यत् कथितं तत् तत्र व्यन्तरादिषु असंज्ञित्वं भूतपूर्वन्यायेन ज्ञातव्यम् यतोऽज्ञिजीवानामुत्पादो वानव्यन्तरर्यन्त. असंज्ञी जीव अप्रथम हैं। 'नवरं जाव वाणमंतरा जाव वेमाणिए' विशेष ऐसा है कि संज्ञीजीव के प्रस्ताव में 'जाव वेमाणिए' ऐसा पद कहा गया है और असंज्ञी जीव के प्रस्तान में 'जाव वाणमंतरा' ऐसा कहा गया है। यही दोनों के कथन में भिन्नता है और बाकी कोई भिन्नता नहीं है। हाँ ऐसी यहाँ आशङ्गा हो सकती है कि असंजीद्वार में जो 'जाववाणमंतरा' ऐसा पाठ कहा गया है सो जीव नारक से लेकर दण्डक क्रम के अनुसार व्यन्तर पर्यन्त के संज्ञी जीव भी असंज्ञि भाव की अपेक्षा अप्र. थम ही होते हैं सो यह कथन कैसे संगत हो सकता है ? तो इसका उत्तर ऐसा है कि इसमे जो असज्ञिता की अप्रथमता का कथन किया गया है वह असंज्ञिता इसमें भूतपूर्व प्रज्ञापन नयकी अपेक्षा से कही गई है।
शत अज्ञी 0 सप्रथम छे. “नारं जाव वाणमंतरा जाव वेमाणिया" तमा विशेषता थे छ है सशीलन ४थनमा "जाव वेमाणिया" से प्रमाणे ५४ यु छे. भने ससशी ना ४थनमा "जाव वाणमंतरा" એ પ્રમાણે કહ્યું છે. બન્નેના કથનમાં એજ જુદાપણું છે. તે સિવાય બીજી કંઈ ભિન્નતા નથી. અહિં એ પ્રમાણેની શંકા થઈ શકે છે કે, અસંજ્ઞી द्वारमा २ "जाव वाणमंतरा" मे प्रभारीन। पाठ ४ो छ. तेथी व નારથી આરંભીને દંડકના ક્રમ પ્રમાણે વ્યંતર પર્વતના સંસી જીવ પણ અસંજ્ઞી ભાવની અપેક્ષાએ અપ્રથમ જ થઈ જાય છે. તે આમ કહેવું કેવી રીતે સંગત થશે? તેને ઉત્તર એ પ્રમાણે છે કે આ કથનમાં અસંજ્ઞીય પશાના અપ્રથમપણાનું જે કથન કરવામાં આવ્યું છે. એ અસંજ્ઞીપણું તેઓમાં ભૂત પૂર્વ પ્રજ્ઞાપના નયની અપેક્ષાથી કહેવામાં આવ્યું છે કેમ કે અસંજ્ઞી ને ઉતપાત વાન વ્યંતર પર્યત જ હોય છે પૃથ્વીકાયિક વિગેરે જીવ અસંજ્ઞીય હોય છે. તેથી તેઓ અસંશીય ભાવથી અપ્રથમ જ હોવાનું કહ્યું છે. કેમ કે તેઓએ અનંતવાર અસંજ્ઞીપણાની દશા પ્રાપ્ત કરેલી હોય છે. અસંજ્ઞી જીવોની ગતી વાનગૅતર સુધી જ હોય છે.
શ્રી ભગવતી સૂત્ર: ૧૨