Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०१७ उ०१२ १०१ एकेन्द्रियाणामाहारादिनिरूपणम् ५२७ वताम् तदपेक्षयाऽल्पऋद्धिकत्व कापोतिकलेश्यावताम्, तदपेक्षयाऽप्यल्पत्वं नीललेश्यावताम् तदपेक्षयाऽप्यल्पत्वम् कृष्णलेश्यावतामिति सर्वापेक्षया महदि कत्वम् तेजोलेश्यावताम् सर्वापेक्षयाऽल्पर्दिकत्व कृष्णले श्यावतामिति । 'सेवं भंते ! सेवं भंते ! त्ति' तदेवं भदन्त ! तदेवं भदन्त ! इति ॥०१॥ इति श्री विश्वविख्यातजगदल्लभादिपदभूषितबालब्रह्मचारि ‘जैनाचार्य' पूज्यश्री घासीलाल व्रतिविरचितायां श्री "भगवती" सूत्रस्य प्रमेयचन्द्रिका
ख्यायां व्याख्यायां सप्तदशशतकस्य द्वादशोद्देशकः समाप्तः ॥१७-१२॥ तेजोलेश्यावाले हैं । इस प्रकार मर्वापेक्षया महर्दिकता तेजोलेश्यावाले एकेन्द्रिय जीवों में आती है । इनकी अपेक्षा अल्पद्धिकता कापोतिक लेश्यावालों में एवं इनकी अपेक्षा अल्पर्द्धिकता कृष्लेश्यावाले एकेन्द्रियों में आती हैं। अतः सब से अधिक है ऋद्धि जिन्होंकी ऐसे एकेन्द्रिय जीव वे ही हैं कि जिनमें तेजोलेश्या है और सष से कम हैं ऋद्धि जिन्होंकी ऐसे एकेन्द्रिय जीव वे है कि जिन में कृष्णलेश्या हैं । सेवं भते । सेवं भंते ! त्ति' हे भदन्त ! आपने जैसा कहा हैं वह ऐसा ही है २। ऐसा कहकर वे गौतम तप एवं संयम से आत्मा को भावित करते हुए अपने स्थान पर विराजमान हो गये ॥सू० १॥
जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजी महाराजकृत "भगवतीसूत्र" की प्रमेयचन्द्रिका व्याख्याके सत्तरहवें शतकका
बारहवां उद्देशक समाप्त ॥ १७-१२॥ એ તેજલેશ્યાવાળામાં મહાદ્ધિપણુ આવે છે. તેમની અપેક્ષાએ અલપઝદ્ધિ. પણું કાપતિક વેશ્યાવાળા છવામાં આવે છે. અને કાપતિક લેશ્યાવાળાથી નીલલેશ્યાવાળા અલપત્રાદ્ધિવાળા હોય છે. અને તેનાથી અલપઋદ્ધિપણુ કલેશ્યાવાળા એકેન્દ્રિય માં આવે છે. જેથી બધાથી અધિક ત્રદ્ધિવાળા એકેન્દ્રિય તેજ હોય છે કે જેનામાં તેજલેશ્યા છે. અર્થાત્ તેશ્યાવાળા એકેન્દ્રિય જીવ બધાથી અધિકત્રદ્ધિવાળા છે. અને કૃષ્ણલેશ્યાपाणा मेन्द्रिय अधाथी म५ ऋद्धिवाणा छे. 'सेवं भंते ! सेवं भंते ! त्ति' હે ભગવાન આપે જે પ્રમાણે પ્રતિપાદન કર્યું છે, તે સઘળું કથન તે જ પ્રમાણે છે. હે ભગવન આપનું કથન સર્વથા સાય છે. આ પ્રમાણે કહીને તપ અને સંયમથી પોતાના આત્માને ભાવિત કરતા થકા તે ગૌતમસ્વામી પોતાના સ્થાન પર બિરાજમાન થઈ ગયા છે સૂ૦ ૧. જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાન સત્તરમા શતકને બારમે ઉદ્દેશક સમાપ્ત ૧૭–૧૨
શ્રી ભગવતી સૂત્ર : ૧૨