Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
%3E
प्रमेयचन्द्रिका टीका श० १७ उ० २ सु० ४ जीवस्य रूप्यरूपित्वनिरूपणम् ४१३ गतम् तत्राह-'जं गं' इत्यादि । 'जं णं तहागयस्त जी स्य' यत् खलु तथागतस्य जोवस्प तथागास्य तं देवत्यादिम कारं प्राप्त हो जीवस्य, 'सरूविस्स' सरूपिणः-रूपविशिष्टस्य ननु स्वरूपेण अमूर्तय सनो जीवस्य कथं रूपित्वं तबाह-सम्मस्स' सकर्मणः-कर्म सहितस्य कर्मविशिष्टस्य इत्यर्थः पुद्गलसंबन्धात् कर्मवतः, अथ कर्मपुद्गलसंबन्ध एव कथं स्वभावतोऽमूर्तस्य जीवस्य ? तबाह - ताओ सरीराभो अविष्पमुक्कस्स एवं पन्नायइ' कि यह जीव जय देव स्वादि पर्याय को प्राप्त होता है तष रूप सहित होता है, कर्म सहित होता है, राग सहित होता है, वेद सहित होता है, मोहसहित होता है, लेश्या सहित होता है एवं जिस शरीर से यह शरीर कहा जाता है उस शरीर से संश्लिष्टहुए उस जीव के विषय में ऐसा वक्ष्यमाणरूप से कहा जाता है, यहां ये जितने भी जीव के विषय में विशेषण दिये गये हैं उनमें से कितनेक हेतुहेतुमद्भाव को प्रदर्शित करने के लिये दिये गये हैं जीव जय देवत्वादिपर्याय को प्राप्त होता है-तब यह रूप विशिष्ट हो जाता है-इस कथन के ऊपर कोई ऐसी आशंका कर सकता है कि जीव तो स्वरूप से भी अमूर्तिक है अतः उसमें रूपयुक्तता कैसे आ सकती है ? तोइसके लिये कहा गया है कि जीव कर्म सहित है-अतः वह रूप से युक्त हो जाता है। इस पर पुनः ऐसीशंका हो सकती है कि जीव जय स्वभावतः
ताओ सरीराओ अविप्पमुक्कस्स एवं पन्नायइ" ॐ मा ल्यारे हेवन विगैरे પર્યાય પામે છે, ત્યારે તે રૂપવાળે હોય છે, કમ સહિત હોય છે રાગવાળે હોય છે, વેદસહિત હોય છે, મેહસહિત હોય છે, વેશ્યાવાળો હોય છે અને જે શરીરથી આ શરીર બન્યું હોય તે શરીરથી સંશ્લિષ્ટ જોડાયેલ-લાગેલું તે જીવના વિષયમાં વયમાણરૂપથી એવું કહેવામાં આવે છે. અહિયાં જીવના વિષયમાં જેટલા વિશેષણે આપવામાં આવ્યા છે, તેમાંથી કેટલાક હેતુ હેતુમદુભાવ બતાવવા માટે આપવામાં આવ્યા છે. જીવ જ્યારે દેવત્વ વિગેરે પર્યાયને પામે છે, ત્યારે તે રૂપી બની જાય છે, આ કથનમાં કઈ એવી શંકા કરે કે-જીવતા સ્વરૂપથી જ અમૂર્ત છે, તે તેનામાં રૂપયુક્તપણુ કેવી રીતે આવી શકે છે? તે તે માટે જીવ કર્મવાળો અર્થાત્ કર્મ સહિત હોવાનું કહ્યું છે. જેથી તે રૂપથી યુક્ત અર્થાત્ રૂપી થઈ જાય છે. એના પર ફરી શંકા કરવામાં આવે કે-જીવ
શ્રી ભગવતી સૂત્ર : ૧૨