Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
३५२
भगवतीसूत्रे अधः विस्रसया विरसा स्वभावः तथा च विस्रसया स्वभावत एव प्रत्यवपततः फलस्य उपग्रहशब्देन अत्र पातने प्रेरणम् उपय हे प्रेरणे वर्तन्ते 'ते विणं जीवा काइयाए जाव पंचहि किरियाहिं पुट्ठा' तेऽपि च खलु जीवाः कायिक्यादि यावत् पश्चभिः क्रियाभिः स्पृष्टाः तथा वृक्षात्पततः फलस्य पतनमार्गे यदि स्तम्भ स्थाणुप्रभृति भवेत् तस्याऽऽस्फालनेन तत्फलं यद् दूरं पतेत् तदा तदुपग्राहक जीवा अपि पञ्चभिः क्रियाभिः स्पृष्टा भवन्ति प्रागातिपातं प्रति तेषां साक्षादेव कारणत्वात् ॥६॥ इति तालफलमाश्रित्य षट् स्थानानि ६ । तानि च यथा चालक पुरुषः १; तालफल निवर्तक जीवाः २, स्वगुरुकतया फळपतने पुरुष क्रिया ३, पच्चोक्यमाणस्स उगाहे बटुंलि ते वि यणं जीवा काइयाए जाव पंचहि किरयाहिं पुट्ठा' तथा वृक्ष से गिरे हुए उस फल को जो अपने ऊपर से उचटाकर दूर गिरा देता है-ऐसा वह उपग्राहक जीव भी प्राणातिपात क्रिया में साक्षात्कारण होने से प्राणातिपातादि पांच क्रियाओंवाला होता है-तात्पर्य इस का ऐसा है कि तालफल के पतन मार्ग में यदि स्तम्भ, स्थाणु वगैरह हो तो गिरता हुआ वह ताल फल पहिले उन पर गिरता है और फिर उनसे चोट खाकर आगे दूरी पर जाकर गिर जाता है। ऐसी अवस्था में उस दूर के स्थान पर रहे हुए प्राणादिकों का उसके पतन से नाश होता है। इस नाश में साक्षात्कारण जैसा वह ताल फल है इसी प्रकार से अपने ऊपर से उचटाने वाले वे स्तम्भ स्थाणु आदि भी है-अतः वे भी (उपग्राहक जीव भी) प्राणातिपात आदि पांच क्रियाओंवाले हैं । इस प्रकार से ताल फल को आश्रित अहे वीससाए पच्चोवयमाणस्थ उग्गहे वटुंति ते वि य णं जीवा काइयाए जाव पंचहि किरियाहिं पुट्ठा" तथा वृक्ष ५२थी ५3 ते ने કે જે પિતાના પર પછડાવીને દૂર પાડી દે છે તેવા તે ઉપગ્રાહક જીવે પણ પ્રાણાતિપાત ક્રિયામાં સાક્ષાત્કારણ હોવાથી પ્રાણાતિપાત વિગેરે પચે ક્રિયાઓવાળા હોય છે. આ કથનનું તાત્પર્ય એવું છે કે તાડફળના પડવાના માર્ગમાં જે સ્તંભ (થાંભલે) સ્થાણું (ઠંડુ) વિગેરે આવે તે પડત એવું તે તાડફળ પહેલા તેના પર પછડાઈ છે, અને તે પછી તેનાથી પછડાઈને દૂર જઈ પડે છે. એ સ્થિતિમાં તે દૂરના સ્થાન પર રહેલા જીના પ્રાણાદિકેનો નાશ થાય છે. તે પ્રાણાદિકના નાશમાં પ્રત્યક્ષ કારણ જેમ તે તાડફળ છે. તે જ રીતે પિતાના પરથી ઉછાળવાવાળા તે સ્થંભ, થાણું વિગેરે પણ છે જેથી તે ઉપગ્રાહક જીવ પણ પ્રાણાતિપાત વિગેરે પાંચે ક્રિયાથી પૃષ્ટ હોય છે. આ રીતે તાડફળને ઉદ્દેશીને આ છ સ્થાન કહ્યા
શ્રી ભગવતી સૂત્ર : ૧૨