Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
shreन्द्रिका टीका श० १६ उ० ८ सु० १ लोकस्वरूपनिरूपणम्
२७१
अथवा एकेन्द्रियदेशाथ द्वीन्द्रियस्य च देशः एवं यथा दशमशतके आग्नेयी दिशा तथैव केवलं देशेषु अनिन्द्रियाणाम् आदिम भङ्ग विरहितः ये चारूपिणोSatara विधा अद्धामयो न भवति शेषं पूर्वोक्तमेव सर्वमित्यादिकं सर्व पूर्वचरमान्तवदेव लोकस्य दक्षिणचरमान्तेऽपि वक्तव्यमिति । एवं पच्चत्थि मिल्ले व उत्तरिल्ले वि' एवं पाश्चात्येऽपि औत्तरेऽपि यथैव लोकस्य दक्षिणचरमान्ते जीवस्याभावो दर्शितः जीवाजीव प्रदेशादीनां सत्ता प्रदर्शिता तथैव सर्वम्
देश हैं वे नियम से एकेन्द्रिय देश हैं। अथवा एकेन्द्रिय के देश हैं और कदाचित् होने से द्वीन्द्रिय का एकदेश है । इस प्रकार से दशवें शतक के प्रथम उद्देशे में जैसा कथन आग्नेयीदिशा के सम्बन्ध में कहा गया है वैसा ही कथन यहां पर भी कर लेना चाहिये । केवल देशों के सम्बन्ध कथन में अनिन्द्रियों को आदिमभंग से रहित कहना चाहिये । इसका कारण पूर्वचरमान्त के प्रकरण में प्रदर्शित कर दिया गया । तात्पर्य कहने का यह है कि दक्षिण चरमान्त के प्रकरण में पूर्वचरमान्त का पूर्वोक्त सब प्रकरण लगा लेना चाहिये । ' एवं पच्चरिथमिल्ले वि उत्तरिल्ले वि' इसी प्रकार का कथन लोक के पाश्चात्यचरमान्त में और उत्तर दिशा सम्बधिचरमान्त में कर लेना चाहिये । दक्षिण सम्बन्धिचरमान्त में जिस प्रकार से जीव का अभाव कहा गया है। तथा जीवप्रदेशों और जीवदेशों का सद्भाव कहा गया है । तथा ६ अजीव द्रव्य कहे गये हैं- उसी प्रकार से वही सब कथन यहां पर भी जानना चाहिये ।
નિયમથી એકેન્દ્રિયને દેશ છે. અથવા એકેન્દ્રિયના દેશ છે. અને કોઈક વાર કદાચિત્ હાવાથી દ્વીન્દ્રિયના એકદેશ છે. આ રીતે દશમા શતકના પહેલા ઉદ્દેશામાં જેવું કથન આગ્નેય દિશાના સંબધમાં કહેવામાં આવ્યું છે. તેવું જ ક્શન અહિયાં પણ સમજવું. ફક્ત દેશોના સબધ કથનમાં અનીન્દ્રિયાને પહેલા ભગ વગરના સમજવા તેનું કારણ પૂર્વ ચરમાન્તના પ્રકરણમાં કહેવામાં આવ્યુ છે. કહેવાનુ તાત્પ એ છે કે દક્ષિણુ ચરમાન્તના પ્રકરણમાં पूर्व अरमान्तनु पूर्वोस्त सणु उथन समन्वानुं छे. “एवं पञ्च्चत्थिमिल्ले वि उत्तरील्ले वि” मे रीतनु उथन सोडना पश्चिम थरमान्तमा भने उत्तरप्रदेश સંબંધી ચરમાન્તમાં સમજી લેવું. દક્ષિણ સંબધી ચરમાન્તમાં જે રીતે જીવના અભાવ કહ્યો છે. તથા જીવ દેશ અને જીવ પ્રદેશના સદ્ભાવ કહ્યો છે. તેમજ છ પ્રકારના અજીવ દ્રવ્યા કહ્યા છે. તેજ પ્રકારનુ તે સઘળું કથન અહિ' પણ સમજી લેવું.
શ્રી ભગવતી સૂત્ર : ૧૨