Book Title: Vividh Vishay Vicharmala Part 07
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay
Catalog link: https://jainqq.org/explore/005493/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ લિ હિક Gિણથી વિચારમાળા લાગo. કિ સાધુ જિનાલય સાધ્વીજી જિનાગમ જિનબિંબા શ્રાવક શ્રાવિકા 0 રાક્ષસ 'mqઆચાર્યશ્રી નીકવરીશ્વરજી દાસાના શિષ્ય | મુનિરાય વિજય છે For Personal & Rre en www.jainelibrary org Page #2 -------------------------------------------------------------------------- ________________ યો , શ્રી ગોડીજી પાર્શ્વનાથાય નમઃ પ.પૂ. સ્વ. આચાર્યદેવેશ શ્રી રત્નશેખર સૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પ.પૂ. આ.શ્રી રત્નાકર સૂરીશ્વરજી મ.સા. આદિ શ્રમણ શ્રમણીના ૨૦૫૯ ના માલવાડાનગરમાં ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે અષાઢ સુદ-૭, તા. ૬-૭-૨૦૦૩, રવિવાર For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી બુદ્ધિ-તિલક-રત્નશેખર સગુરૂભ્યો નમઃ પૂજ્ય ૧૦૦૮ શ્રી મણિવિજયજી કૃત વષય વિક ey Bhjhj (ભાગ-૭). :Iળા દિવ્યાશિષ દાતા સ્વ. આચાર્યદેવશ્રી રત્નશેખર સૂરીશ્વરજી મ.સા. શુભાશીર્વાદ દાતા કલિકુંડ તીર્થોદ્ધારક આચાર્યદેવશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. પ્રેરણાદાતા. પરમ પૂજ્ય યુવાચાર્ય શ્રીમદ્ વિજયરત્નાકર સૂરીશ્વરજી મ.સા. (પુનઃસંપાદનકર્તા મુનિરાજશ્રી રત્નત્રય વિજયજી મ.સા. પ્રકાશક શ્રી રંજન વિજયજી જૈન પુસ્તકાલય માલવાડા, જી. જાલોર-૩૪૩૦૩૯ (રાજ.) Jain EducatOTT TETTO www.jamemoraryorg Page #5 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક નામ : વિવિધ વિષય વિચારમાળાભાગ-૭ સંપાદક : મુનિશ્રી મણિવિજયજી મ.સા. પુનઃસંપાદક : મુનિશ્રી રત્નત્રય વિજયજી મ.સા. પ્રથમ આવૃત્તિ : સંવત : ૨૦૫૯ નકલ ૫૦૦ : રૂ. ૬૦-૦૦ કિંમત પ્રાપ્તિસ્થાન અમદાવાદ : શ્રી પારસ ગંગા જ્ઞાન મંદિર (રાજેન્દ્રભાઈ) ઓફીસઃ બી-૧૦૪, કેદાર ટાવર, રાજસ્થાન હોસ્પીટલ સામે, શાહીબાગ, અમદાવાદ-૩૮૦ ૦૦૪ ફોન (ઘર) ૨૮૬૦૨૪૭ મુંબઈ અમદાવાદ ચામદાવાદ શ્રી મણીલાલ યુ. શાહ ડી.૧૨૦, સ્ટાર ગેલેક્સી, લોકમાન્ય તિલક રોડ, બોરીવલી (વે.) મુંબઈ-૪૦૦ ૦૯૨ ફોન (ઘ) ૨૮૦૧૧૪૬૯, (ઓ) ૨૮૬૪૨૯૫૮, ૨૮૩૧૦૧૧ : શ્રી જેન પ્રકાશન મંદિર દોશીવાડાની પોળ, કાળુપુર, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન: (ઓ) પ૩૫૬૮૦૬ : સરસ્વતી પુસ્તક ભંડાર ૧૧૨, હાથીખાના, રતનપોળ. અમદાવાદ ફોનઃ પ૩૫૬૬૯૨ : શ્રી પાર્શ્વનાથ જૈન પુસ્તભંડાર કુવારાની પાસે, તલેટી રોડ, પાલીતાણા-૩૮૪૨૭૦ (સૌ.) શ્રી મહાવીર જૈન ઉપક્રણ ભંડાર જૈન ભોજન શાળા પાસે, શંખેશ્વર, જિ. પાટણ ફોનઃ ૦૨૭૩૩-૭૩૩૦૬ નવનીત પ્રિન્ટર્સ, નિકુંજ શાહ) ૨૭૩૩, કુવાવાળી પોળ, શાહપુર, અમદાવાદ.-૧ મોબાઈલ: ૯૮૨પર ૬૧૧૭૭ ફોનઃ ૫૬૨૫૩૨૬ પાલીતાણા શંખેશ્વર મુદ્રક: For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ स्वर्गीय पिताश्री कपुरचंद हनाजी पुत्र : दानमल, कांतीलाल, हेमराज, जवानमल, रसीकलाल, महेन्द्रकुमार जीयाणी परिवार पुरण निवासी-राजस्थान हाल बैंग्लोर For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ स्वर्गीय मातुश्री जगुबाई पुत्र : दानमल, कांतीलाल, हेमराज, जवानमल, रसीकलाल, महेन्द्रकुमार जीयाणी परिवार पुरण निवासी-राजस्थान हाल बैंग्लोर For Personal & Private Use Only www.jainelibrary og Page #9 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ સુકૃતના સહભાગી કપુરચદ હનાજી પરિવાર પુરણ પુત્રા : દાનમલ કાન્તીલાલ હેમરાજ, જવાનમલ, રસીકલાલ, મહેન્દ્રકુમાર, સમસ્ત પરિવાર શુભેચ્છક : જે.કે. ટ્રેડર્સ, જુમ્મા મસ્જિદ રોડ, બેંગ્લોર-૨ . ફોન : ૦૮૦-૨૨૧૧૬૩૭ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ ( ૯ પ્રસ્તાવના ) અનાદિ અનન્ત સમય પસાર થતાં અનેકવિધ પરિસ્થિતિનું દર્શન થતા તેમાં વિશેષ સમભાવ-સત્યસ્વરૂપ જાણવા માટે સમ્યકજ્ઞાન ની આવશ્યકતા સવિશેષ રહે. સમ્યકજ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ્ઞાનનાં સાધનોની સાથે સાથે જ્ઞાન પ્રત્યે રૂચિપણ અત્યંત આવશ્યક છે. જ્ઞાનનાં સાધનોમાં આગમ, ગ્રન્થ, ચરિત્ર તથા આગમ-ગ્રન્થને આધારિત પુસ્તકો પણ હોય. જયારે આપણે આગમ તથા ગ્રન્થોનું જ્ઞાન ન મેળવી શકીએ પરંતુ આગમ તથા ગ્રન્થને આધારિત લખેલા પુસ્તકો તો સહેલાઈથી વાંચી શકીએ. તે હેતુને લક્ષમાં રાખીને પૂજય મુક્તિવિજયજી (મૂલચંદજી) મ.સા.નાં સમુદાયના પૂજય મુનિશ્રી મણિવિજયજી મહારાજસાહેબે આગમ તથા ગ્રન્થોની સહાયતા લઈને ઘણી જ મહેનત ઉઠાવીને વિવિધ વિષય વિચારમાળા નામના ૧ થી ૮ ભાગ સુધીના પુસ્તકો ઘણી જ વિશાળ સામગ્રીથી ભરપૂર તૈયાર કરેલાં છે. એમાં પ્રથમ બે ભાગમાં પ્રવચનને ઉપયોગી તથા વાંચવાથી પણ બોધ થાય તેવા ભરપૂર સુંદર દષ્ટાંતો આપેલા છે. એકથી આઠ ભાગો જોયા પછી એમ લાગ્યું કે આ સાહિત્ય ૪૦ વર્ષ પહેલા બહાર પડેલું તેના પછી અપ્રગટ હતું. માટે ફરીથી સંપાદન કરવાનું મન થયું. તે માટે આચાર્યદેવશ્રી ૐકારસૂરિજી મ.સા. સમુદાયના પરમપૂજય આચાર્યદેવશ્રી મુનિચંદ્ર સૂરિજી મ.સા. તથા ૫. જીતુભાઈની સલાહ સૂચન પ્રાપ્ત થયેલ. તેથી આ કાર્યને તુરંત હાથ ધરી ૧ થી ૮ ભાગનું સંપાદન કરેલ. તેમાં પણ અમુકવિષયોનો વિશેષ વિસ્તાર હતો તેને સંક્ષિપ્ત કરેલ તથા અમુક ગ્રન્થોની માહિતી સાથે મુનિશ્રીએ પ્રગટ કરેલ છે. એવી જ રીતે ૧ થી ૮ ભાગ સંક્ષિપ્ત વિવરણ તથા ગ્રન્થોની માહિતી સાથે પ્રગટ કરવા માટે મુનિશ્રી રત્નત્રયવિજયજી મ.સા.નો પ્રયાસ સફળ બને. ભવભીરૂ આત્મા આ એક થી આઠ ભાગ ક્રમસરવાંચી મનન કરી જ્ઞાનભાવનામાં આગલ વધીને સદ્ગતિને પ્રાપ્ત કરે. એજ શુભાભિલાષા સાથે આચાર્ય રત્નાકરસૂરિ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના વિવિધ વિષયોનો અભૂત ખજાનો એટલે | વિવિધ વિષયવિચારમાળા | ભાગ -૧ થી ૮F સંપાદકઃ મુનિશ્રી મણિવિજયજી પુનઃસંપાદકઃ પૂ. મુનિશ્રી રત્નત્રય વિજયજી જૈન ધર્મના જ્ઞાનનો ભંડાર અગાધ છે. સર્વજ્ઞકથિત સિદ્ધાન્તો અત્યન્ત સૂક્ષ્મ અને સચોટ છે. આગમાં અત્યંત ગંભીર અને રહસ્યાત્મક છે. આવી જૈન શાસનની ભવ્યજ્ઞાન સમૃદ્ધિ છે. પરંતુ આ સમગ્ર જ્ઞાનનો ખજાનો સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં હોવાથી તથા ગુરૂગમ્ય હોવાથી બધાને માટે સુલભ નથી. આવા અપૂર્વ જ્ઞાન સમુદ્રને વલોવીને તેના સાર રૂપે સુંદર શૈલીમાં અને સરળભાષામાં રજૂ થએલ અમૃત એટલે જ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ થી ૮ આ આઠ ભાગોનો સંપુટછેલ્લા કેટલાંક વર્ષોથી અપ્રાપ્ય હતો. તેની આવશ્યકતા જણાતા અમે આજના યુગ પ્રમાણે પુનઃસંપાદન કરી પુનઃપ્રકાશિત કરી રહ્યા છીએ. આ ગ્રંથો આબાલવૃદ્ધ સહુને ઉપયોગી છે. પૂ. સાધુ-સાધ્વીજી મ.સા. માટે તો આ એક અભૂત ખજાના સ્વરૂપ છે. તેમાં દેવ-ગુરૂ ધર્મને સ્વરૂપ બીજા અનેક ધાર્મિક અને વ્યવહારિક વિષયોનો સંગ્રહ છે. અનેક કથાઓ અને દષ્ટાંતો આ ગ્રંથમાં આપવામાં આવ્યા છે. હજારો દષ્ટાંતોથી ઓપતો આ સંપુટ અવશ્ય વાંચવા યોગ્ય છે. વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ થી ૮ માં આવતા વિષયોની ટૂંકી રૂપરેખા દેવ, ગુરૂ, ધર્મનું સ્વરૂપ દેવપૂજા, પૂજાના પ્રકાર, ગુરૂની વ્યાખ્યા, સુગુરૂ-કુગુરુ આદિની વિગેરે ચર્ચા, ધર્મનું સભેદ વર્ણન તથા વિષયોને ભાગ-૧ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ભાગ-૨ ભાગ-૩ ભાગ-૪ સુંદર રીતે સ્પષ્ટ કરનાર ૧૨૫ થી વધુ અદ્ભુત કથાઓનો સંગ્રહ શ્રાવકનું સ્વરૂપ, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ આદિ વિષયો ઉપર સુંદર વિવેચન, વ્યવહાર શુદ્ધિ અને માનવભવની દુર્લભતા દર્શાવતા દષ્ટાંતો આદિ અનેક કથાઓ યુક્ત. એકથી ચોસઠ વિષયોનો સંગ્રહ, જૈન ધર્મના સંદર્ભ કોશની ગરજ સારનાર આ અભૂત ગ્રંથ જૈન ધર્મના મોટાભાગના બધા જ વિષયોની વિગતો આ વિભાગમાં આપને મળી રહેશે. સમ્યકત્વ અને મિથ્યાત્વ નું સ્વરૂપ તથા તેના ભેદ પ્રભેદો નુ દૃષ્ટાંત સહિત વર્ણન સાથે સાથે કુલક્ષણો, દુર્ગુણો, દુરાચારનું વર્ણન અને તેના ત્યાગ માટેના ઉપાયો, સુગુણ, સદાચાર, સદ્ધર્મનું સ્વરૂપ અને તેને સ્વીકારવાના સરળ ઉપાયો. જૈન ધર્મમાં ચોવીશ દંડકોનું વિશેષ મહત્ત્વ છે. આ દંડકોનું ચિંતન મનના ભાવોને સ્થિર, નિર્મિત અને ઉદાત્ત બનાવે છે. તેનું સુંદર સ્વરૂપ સાથે સાથે કષાયાદિજ વર્ણન પણ સુંદર રીતે કરવામાં આવ્યું છે. વ્યવહારિક જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવા નીતિ અને સદાચારનો માર્ગ જ સર્વશ્રેષ્ઠ છે. તે માર્ગે જવાનું સદષ્ટાંત વર્ણન આ વિભાગમાં કરવામાં આવ્યું છે. પુરૂષ, કાળ દાન, અતિથિ નિહનવ, વ્રત, બત્રીસ લક્ષણો બુદ્ધિ, મૂર્ખ, ભક્ષ્યાભર્યા અને પ્રાયશ્ચિત જેવા અનેક વિષયો દષ્ટાંત સહિત વર્ણવવામાં આવ્યા છે. ભાગ-૫ ભાગ-૬ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૭ આત્મોન્નતિનો માર્ગ શુદ્ધ ધર્મનો અંગીકાર કરવો તે છે. તે માટે આત્માનું સ્વરૂપ, ભાવોનું સ્વરૂપ, આ વિભાગમાં વર્ણવવામાં આવ્યું છે. આ ગ્રંથમાં ૧૦૦૦ જેટલા વિવિધ વિષયોની વિચારણા કરવામાં આવી છે. ભાગ-૮ માનવ જન્મને સફળ કરવા ધર્મજ એક અનુપમ આશ્રય છે. તથા ૮/૧ જન્મ સાર્થક કરનાર નિઃશ્રેયસ અને અભ્યદય પ્રાપ્ત કરે છે. અભ્યદય મેળવવા માટેના ૩૨૦ જુદા જુદા મનોહર ભાવોનાં ઉપદેશ આપવામાં આવ્યો છે. આમ કુલ આઠ ભાગમાં કુલ ૪૦૦૦ જેટલા વિષયોની વિચારણા કરવામાં આવી છે. જેમણે વ્યાખ્યાતા બનવું છે, જેમને જૈન ધર્મના અદૂભૂત જ્ઞાનની પીછાન કરવી છે જેમને જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા છે. જેમને જુદા જુદા વિષયો જાણવાની રૂચિ છે તે તમામને આ ગ્રંથમાંથી નવું રજૂ જાણવા મળશે. એવા આ અદૂભૂત ગ્રંથ સંપુટને આપના જ્ઞાનભંડારનું, ઘરનું અને જીવનનું અનેરૂ આભૂષણ બનાવવું રખે ચૂકી જતા સંપુટ ખલાસ થાય તે પહેલા સંપર્ક સૂત્ર પાસેથી મેળવી લેવાં. આ સંપુટની જૂજ નકલો જ છાપવામાં આવી છે માટે જેમને મેળવી હોય તો પ્રાપ્તિ સ્થાન ના સરનામે સંપર્ક કરવો. આવો અદ્દભુત ખજાનો પ્રાપ્ત કરવા આપ વધુ રાહ ન જોશો! For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ પૃષ્ઠ નં. ૦ ૦ ........... ૦ ૦ ૦ ક છ છ . . . . . . છ (વિષયાનુક્રમણિકા) અ.નં. નામ ભાવદિશાનો અધિકાર ... ૨ દેવતાને જરા સંબંધી અભવ્યની ઓળખાણ ................ સાધુને બાર કુળની ગૌચરી........................ જિન સંબંધી ઉત્કૃષ્ટ અને જઘન્ય કાલે ... શ્રાવિકા તથા દેવીઓ દેશના કેવી રીતે સાંભળે ?....... અઢાર પ્રકારની ભાવદિશા. ...................... ભવી અભવી સંબંધી .......... એકેન્દ્રિય પર્યાપ્ત અપર્યાપ્ત સંબંધી .. સત્ય અસત્ય વચન સંબંધી ........... ૧૧ ઇંગિતમરણ સંબંધી ..................... ...... જાતિસ્મરણ જ્ઞાનવાળો કેટલું દેખે........ શીત ઉષ્ણ પરિષહ સંબંધી........... માયા-કપટનાં ભાવો.................. ........... ૧૫ ભરત આઠભવે મુક્તિ સંબંધી .. ૧૬ સમકિતથી નહિ પડેલા જીવસંબંધી...... ૧૭ કર્મબંધન સંબંધી......... ...... તીર્થંકરનાં જીવને દેવલોકમાં ચ્યવવા સંબંધી ........ ૧૯ સાધુને ગૃહસ્થના પાત્રા-વસ્ત્રનો નિષેધ ....... .......................... ૬ ૨૦ વાવ-તળાવ સંબંધમાં સાધુને પ્રશ્ન સંબંધી ............. જ ૧૦ ન .......... જ ૧૩ ....... ટ ••. ૫ ૧૪ ટ ...... ટ 2 m ૧૮ n 6 For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ...... ૨૧ ગીતાર્થ અગીતાર્થની નિદ્રા......... તીર્થંકર ગૌચરી સંબંધી ............. દશાર્ણભદ્ર મુક્તિ સંબંધી ........... મલ્લીનાથની સાથે દીક્ષા સંબંધી.... સાધુને કેટલી કિંમતનું વસ્ત્ર રખાય.. ............. અરિહંતાદિકનો અવર્ણવાદી બોલવાસંબંધી.......... તુરંત ઉત્પન્ન થયેલ દેવસંબંધી ..... લાખ યોજન પ્રમાણ વસ્તુ .......... ૨૯ ભાવલોચ સંબંધી.................. ૩૦ તીર્થકર ધર્મલાભ સંબંધી....... નવપ્રકારનાં પુણ્ય ......... ........ આવતી ઉત્સર્પિણીમાં કુલકર સંબંધી ............... ધર્મ અને પુણ્યમાં તરતમાતા ........... સમવસરણમાં રહેલા પુષ્પો સચિત્ત કે અચિત્ત......... વાસુપૂજયજીનાં જન્માભિષેક સંબંધી.................. ક્ષેત્રશુદ્ધિ વાયુ સંબંધી ............ સાત રાજ પ્રમાણ સંબંધી ........... ........... મહાવિદેહમાં રાત્રિ દિવસ પ્રમાણ સંબંધી .. ........... ૩૯ કેવલને ધ્યાન આવશ્યકાદિક સંબંધી. અધો-અવધિ-પરમાવધિ સંબંધી..................... નાળિયેરનાં આયુષ્ય સંબંધી........... ૪૨ દેવતાની ઉત્પત્તિ કયાં હોય ?...... ૪૩ તિર્થગ્યો-યુગલિયાની ઉત્પત્તિ ..... ........... ૩૩ ........ ३४ ૩૫ २६ ) (i 13 ૩૮ ............... YO ૪૧ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૦ છ તબલા .......... % G) 0 ............ 0 0 0 પ૦ 0 ......... 0 = પર તબલા .......... = પ૩ • • • • ૧ ૪ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૪૪ નરકથી ઉત્પન્ન થયેલ જીવસંબંધી ... ૪૫ રૈવેયકે અભવ્યજીવ સંબંધી.... અસુરકુમાર દેવો રત્નચોરી સંબંધી. ................ ४७ દેવોને વેદના સંબંધી......................... ૪૮ સિદ્ધના જીવોને ચારિત્ર સંબંધી ..... ૪૯ સિદ્ધના જીવોને ચારિત્ર સંબંધી . ......... તિર્યફજૂભોનું દેવસ્થાન ............. ૫૧ ક્ષેત્રાતિક્રાંતમ-પ્રમાણાતિક્રાંત.............. દેવદેવીયોના ભોગ સંબંધી.. વરૂણ નાગનટવા સંબંધી............ ૫૪ તંગીયાનગરીના શ્રાવક સંબંધી. ૫૫ દેવદેવીભાષા સંબંધી... પ૬ એરપ્રકારના અંતર સંબંધી...... પ૭ ગુણસ્થાન વિગ્રહ ગતિ સંબંધી............... ૫૮ નરક-દેવગતિમાંથી આવેલ ચક્રવર્તી સંબંધી...... કેટલી વયે દીક્ષાલેવી.... ............ જમાલિ ગોશાળાની ગતિ .......... ૬૧ કોણિકની મિત્રાઈ.. ૬૨ દેવતાને નિદ્રાસંબંધી ........... ૬૩ મેઘવૃષ્ટિ કયાં સુધી.. ૬૪ તિર્યર્જુભક દેવો કોણ ?. ૬૫ વ્યંતરાદિક કોણે ન હરાવે ? ......... ........... ૧ ૪ = ૧૪ ૧ ૪ = .. ૧૫ ૬૦ જમાઈ ૧ ૫. ............. - ૧ ૫. w . ૧૫ - w - w 1. ૧૫ w For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૬૬ વીરનિર્વાણથી પૂર્વનું જ્ઞાન ક્યાં સુધી ? .............. ૬૭ તેજો વેશ્યાનું સામર્થ્ય ........... .......... પારધી બાણવડે મારે તો કોને ક્રિયા લાગે ............. સમવસરણમાં વાહનો ક્યાં રહે ? ....... ........... પૌષધમાં ઉજેણીનો ત્યાગ, સાધુ-શ્રાવકને પ્રાયશ્ચિત્ત...૧૬ ૭૧ જમાલીનો મોક્ષ ક્યારે ? ૭૨ વરૂણ સેનાપતિની ગતિ ?............ ૭૩ અપકાયનાં જીવોક્યારે પડે ?................... ૭૪ સાધુને દાન તથા પૌષધનો અધિકાર ........... ૭પ કેવળી પણામાં જીવ વિરાધના ખરી ?......... ૭૬ બાણ છોડનાર મનુષ્યને કેટલી ક્રિયા ? ૭૭ ચેટક-કોણિક નાં યુદ્ધ માં કેટલા માણસો મર્યા ?..... લોકાંતિક દેવોની સંખ્યા............ .............. પરિચારણા શુદ્ધિ ........ ....... ૮૦ અસુરકુમાર દેવોની ઉર્ધ્વગતિ ક્યાં સુધી ?... કયી ગતિમાંથી તીર્થકર ન થાય.................. બે વાર ચક્રવર્તીનો કાળ........... વિર્ભાગજ્ઞાનવાળાને અવધિ દર્શન....... ८४ મહા આરંભી કોણ ? .... ૮૫ સમતિ સહિત કોણ નરકે જાય ? . કામી-ભોગી કઈ ઇન્દ્રિયો ? ૮૭ મૂળગુણ-ઉત્તરગુણ પચ્ચકખાણ સંબંધી ................. ........... ........... ૩ .... For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ૮૯ ૯૩ .......... ८६ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૮૮ ભુવનપતિ નીચેના દેવની ઉર્ધ્વગતિનું કારણ ......... સચિત અચિત અગ્નિ સંબંધી .......... ૯૦ અભવીનો અભ્યાસ.. .......... વરૂણ નટવાનો સંથારો ૯૨ શરીરને વોસિરાવા સંબંધી...... ત્રણ પ્રકારનાં પુગલો ............. ૯૪ રાત્રિ દિવસનું પ્રમાણ ........... પૌષધમાં ધર્મકથા.................... ......... શ્રાવકને પંદર કર્માદાનનો નિષેધ.................. ૯૭ એક પરમાણું કેટલા આત્મ પ્રદેશને સ્પર્શે ....... ૯૮ વાયુવૈક્રિય શરીર સંબંધી........... ૯૯ પરમાણુ પરમાણુમાં રહેવા સંબંધી .......... ૧૦૦ કેવલિ સમુદ્યાત સંબંધી .. ૧૦૧ ગર્ભમાં રહેલો જીવ મરે તો ક્યાં જાય ? ......... ૧૦૨ ભાવી ભાવ સંબંધી.. ................ ૧૦૩ ક્ષયોપશમ ભાવના સમકિત સંબંધી ............ ૧૦૪ અપવર્તન સંબંધી ......... ૧૦૫ પરિવાર વિશુદ્ધિ ચારિત્ર સંબંધી ........ ૧૦૬ જિનપ્રતિમા આશાતના સંબંધી...... ૧૦૭ પ્રાયશ્ચિત્ત સંબંધી .... ૧૦૮ સમ્યકત્વ ઉપાર્જન સંબંધી.. . ૧૦૯ તામલી તાપસ તપ સંબંધી 0 , , , , , , , , ................. ....................... ........ For Personal & Private Use Only www.jainel Page #20 -------------------------------------------------------------------------- ________________ . ૨૪ ............ . ૨૫ . ૨ ૫. ........ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૧૧૦ જિનકલ્પી એકાવતારી સંબંધી...................... ૧૧૧ સાતમા દેવલોકનાં તીર્થકર પ્રશ્નસંબંધી ૧૧૨ પર્વતિથિ પૌષધ સંબંધી...... ૧૧૩ હિંસાથી મત્સ્યોની ગતિ ..... ૧૧૪ કેવલિને જીવઘાત ખરો ? ...... ૧૧૫ ત્રણ પ્રકારની આરાધના સંબંધી........ ૧૧૬ અમાસુક આહાર દેવા સંબંધી ........... ૧૧૭ વિગ્રહગતિમાં જીવને કર્મ સંબંધી ૧૧૮ સ્ત્રીને પૂર્વધર લબ્ધિ સંબંધી .......... ૧૧૯ શંખ પુષ્કળી શ્રાવક-પૌષધ સંબંધી .. ૧૨૦ શ્રાવકને અગ્નિ સંબંધી પાપ............ ૧૨૧ સૂર્ય ઉધ્યચાર સંબંધી ............. ૧૨૨ તિર્યકર્જુભક દેવો ........... .......... ૧૨૩ ચક્રવર્તી ફરીથી ચક્રવર્તી પદ ક્યારે પામે ?.......... ૧૨૪ લોકાંતિક દેવોના વિમાનો........ ૧૨૫ નપુંસક મુક્તિ સંબંધી ........... ૧૨૬ અસચ્યા કેવલિ.... ૧૨૭ જિનપૂજા-આરતી સંબંધી... .......... ૧૨૮ પચ્ચકખાણ ચૌભંગી . ૧૨૯ દ્રૌપદી ક્યા દેવલોકે. ૧૩૦ ઇન્દ્રિયોને ગુપ્ત રાખવા વિષે... ૧૩૧ મલીન અધ્યવસાય સંબંધી . ......................... ૨૭ ........... . ૨૬ ................. For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ .......... ••••• ....................................... વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૧૩૨ નવનિયાણા સંબંધી . ૧૩૩ ચિલાતીપુત્ર ધર્મ સંબંધી ....... ૧૩૪ પુષ્ય નક્ષત્રની બલીષ્ટતા ............ ૧૩૫ તીર્થકરના જન્મ પછી બીજો જન્મ ...... ૧૩૬ દ્રોપદીની તપસ્યા........ ૧૩૭ સામાયિક-પૌષધમાં આભૂષણનો ત્યાગ........... ૧૩૮ મુહપત્તિથી ક્રિયા કરવા વિષે .. ૧૩૯ ઉપધાન તપ કરવા સંબંધી.... ૧૪૦ આનંદાદિ દસ શ્રાવકની ગતિ ..... ૧૪૧ અર્જુનમાળી સંબંધી ........ ૧૪૨ અંબડ તાપસનાં ૭૦૦ શિષ્યોનું દ્રષ્ટાંત ......... ૧૪૩ બાર દેવલોકનાં ૧૦ વિમાનો... ૧૪૪ કોણિક વિનયી હતો તે સંબંધી.. ૧૪૫ ભગવાન વિચરે ત્યારે અતિશયસંબંધી............. ૧૪૬ કેવલી સમુદ્રઘાત વખતે કેટલો સમય અણહારી ..... ૧૪૭ અનુકંપા દાનનો નિષેધ નથી.. ૧૪૮ કેશી ગણધરને કેટલા જ્ઞાન........ ........... ૧૪૯ નંદા પુષ્કરણી વાવ......... ૧૫૦ પ્રદેશી રાજાની ગતિ............ ૧૫૧ અશોકવૃક્ષને ફૂલ હોતા નથી ........ ૧૫ર દેવતાને નિદ્રા સંબંધી....... ૧૫૩ તંદુલીયા મચ્છનીગ તિ .......... For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ............... ............ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૧૫૪ દેવલોકમાં વન વિષે .... ..... ૧૫૫ મનુષ્યક્ષેત્રની બહાર નદી હાદિક વિષે............... ૧૫૬ ગ્રેવેયકના દેવોની કરણી .......... ૧૫૭ પૂજા અને આરતીનું પ્રમાણ ............. ૧૫૮ મનુષ્યક્ષેત્ર બહાર સૂર્ય ચંદ્ર વિષે .. ૧૫૯ ઇંદ્રોચ્યવી ગયા પછી દેવોની કરણી ...... ૧૬૦ ઇન્દ્રોનો વિરહકાળ-જંબુદ્વીપ કેટલા ? . ૧૬૧ નારકીના જીવોને સાતવેદનીય સંબંધી .............. ૧૬૨ જંબુદ્વીપ-લવણસમુદ્રને બોળી દેતો નથી ............ ૧૬૩ પર્વ દિવસોમાં દેવતાઓની કરણી ................ ૧૬૪ પ્રથમ બે દેવલોકનાં દેવોના શરીરો ૧૬૫ ગર્ભગત જીવની ગતિ ........... ૧૬૬ માનસ સરોવરનું પ્રમાણ ........... ૧૬૭ દેવો તથા નારકીયોની યોની ................ ૧૬૮ મનુષ્યના ભાંગા તથા પુદ્ગલની ગતિ................ ૧૬૯ આહારક શરીરની ગતિ ૧૭૦ સંમૂર્ણિમ જીવની ઉત્પત્તિનાં ૧૪ સ્થાન ..... ૧૭૧ સૂર્યાભ વિમાનમાં ભમરાદિક જીવો.................. ૧૭૨ મેરૂવાવડીમાં કેવા જીવો હોય ?...... ૧૭૩ સમ્યકત્વ ધારીની ગતિ .... ૧૭૪ ભાષાનાં પુદગલોની ગતિ ........ ૧૭૫ સ્ત્રી કેવલિ સમુદ્રઘાત કરે .......... .......... ...... .............. ............ ............ ' સરીરના ગતિ ....... For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ............ .............. .............. : ............. ............. વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૧૭૬ સંસારી માણસોને ઇન્દ્રિય કેટલી ? ૧૭૭ શરીર મૂકવા વિષે....... ૧૭૮ કોની સેવા કરવી ... ૧૭૯ ઉર્ધ્વલોક વાવડીમાં જીવો સંબંધી..... ૧૮૦ વનસ્પતિમાં જીવ સંબંધી............ ...................... ૧૮૧ સ્ત્રીની ગતિ ક્યાં સુધી.. ...... ૧૮૨ દેવોથી મનુષ્યની સ્ત્રીની ગર્ભધારકતા ...... ૧૮૩ તિર્યચ્ચને અવધિજ્ઞાન સંબંધી .......... ૧૮૪ સ્ત્રી ક્યાં સુધી જઈ શકે .......... ૧૮૫ કૃતનપુંસક સંબંધી ............. .............. ૧૮૬ કુંથુઆની જીભ નું પ્રમાણ .......... ........... ૧૮૭ મનરૂપી કે અરૂપી ?............. ૧૮૮ દેશવિરતિ અવિરતિ સમકિતિની ગતિ...... ૧૮૯ આસાલીયો કોણ ? ......... ૧૯૦ પાંચ ઇન્દ્રિયોનો વિષય....... ૧૯૧ પુષ્કર વર દ્વીપમાં સૂર્ય. ૧૯૨ તિર્યગ્નોને વૈક્રિય શરીર સંબંધી............... ૧૯૩ જીવને ઉપજતી વખતે આહાર સંબંધી. ૧૯૪ ચક્રવર્તીના સ્ત્રી રત્ન ઉત્પન્ન સંબંધી.. ........... ૧૯૫ વિદ્યાધરની તિર્થો ગતિ........ ........... ૧૯૬ કેવલિસમુદ્યાત વાળા સમકાળે કેટલા ? .......... ૧૯૭ જંબુદ્વીપનાં શાશ્વતા પર્વતો... ............ .... ......... ....... For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ............... ........ .... ૪O ૪૧ ૪૨ ૪૨. ................ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૧૯૮ પાંચમો આરો ક્યારે બેઠો. ૧૯૯ ભરતક્ષેત્રે ઋષભકૂટ વિચાર .... ................ ૨૦૦ દેવલોકના વિષે ઘંટાવિચાર.. ૨૦૧ વિમાન કયા દેવો બનાવે.. ૨૦૨ ઈંદ્રોનાં વિમાન નું પ્રમાણ . ૨૦૩ જિનેશ્વરનાં સ્નાત્ર વિષે ..... ...... ૨૦૪ યુગલીયાનાં મરણ સંબંધી .......... ૨૦૫ સૂર્ય-ચંદ્ર ગતિચાર ......... ૨૦૬ અભક્ષત્યાગ અધિકાર. ૨૦૭ શયનવખતે રજોહરણ ક્યાં મુકવું. ૨૦૮ કલંકી સંબંધી.... ............ ૨૦૯ સાધુને ગૃહસ્થ ઘરે બેસવાસંબંધી...... ૨૧૦ સાધુ ઉપકરણ બીજા પાસે ઉપડાવે તો પ્રાયશ્ચિત ...... ૨૧૧ સ્ત્રી જિનકલ્પી સંબંધી............. ૨૧૨ સાધુને ઉપકરણ રાખવા સંબંધી. ૨૧૩ શ્રાવકને દશવૈકાલિક સંબંધી.. ........ ૨૧૪ સ્વાધ્યાયના કાળ સંબંધી.................. ૨૧૫ ગુરૂ આજ્ઞાથી વિગય ગ્રહણ કરવી. ૨૧૬ વીરનાં ૧૫૦૦ સાધુઓ કાલધર્મ સંબંધી ૨૧૭ સામાયિકમાં ઘડી રાખવા સંબંધી. ૨૧૮ રાંધેલુ નૈવેધ ધરવા સંબંધી ...... ૨૧૯ સામાયિક-પૌષધમાં આહાર સંબંધી............ ૨૨૦ રાંધેલુ નૈવેધ ઘરવા સંબંધી ४ ૪૩ ૪૩ ...... •.. ૪૪ ૪૪ ४४ .. ૪૪ .......... છે. ૪૪ ભાગ-૭ ફર્મા-૨ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ . ૪૪ .. ૪૪ •.. ૪૪ A. XX . ૪૫ ... ૪૫ , ...... પ ... ૪૫ , પણ . ૪૫ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૨૨૧ સામાયિક-પૌષધમાં આહાર સંબંધી. ૨૨૨ વડીયાનીતિ સાધુએ કયાં ન કરવી.. ........... ૨૨૩ છેવઠા સંઘયણ વાળાની ગતિ ...... ૨૨૪ સાધુને કેટલો દૂરથી લાવેલો આહાર ખપે..... ૨૨૫ ગચ્છ-સાધુ સંખ્યા સંબંધી ........... ૨૨૬ સંયમ વિરૂદ્ધ દ્રવ્યનો ત્યાગ.......... ૨૨૬ કૃત્રિકાપણો કયાં હતા? .... ૨૨૭ સાધુને નવુ વસ ક્યારે કહ્યું ?.............. ••••••••••• ૨૨૮ ગ્લાનની ભક્તિ કરનાર આરાધક............... ૨૨૯ વિહાર કરતી વખતે મુહૂર્ત જોવા સંબંધી. ............. ૨૩૦ જિનકલ્પીને મુક્તિ સંબંધી .......... ૨૩૧ સાધુને કેવા સ્થાનમાં ન રહેવાય ........ ૨૩૨ પાસત્થા આદિને વંદન કરવામાં નિદ્રોથી પણું .........૪૬ ૨૩૩ અન્ય દર્શની સાથે રહેવા સંબંધી ...................... ૨૩૪ સ્થવિર કલ્પીને દ્વાર બંધ સંબંધી. ૨૩૫ ચોમાસુ કર્યું ત્યાં કેટલા કાળ સુધી વસ્ત્ર નખપે ........૪૬ ૨૩૬ સંમૂર્ણિમ થયેલ ઘોડાદિકનું આયુષ્ય..... ૨૩૭ છેલ્લા સંઘયણવાળાની ગતિ ........... ૨૩૮ દિવાના ઉદ્યોતે રહેવા સંબંધી......... ૨૩૯ નિભંગી સંગત કરવા સંબંધી .... ૨૪૦ મરૂદેવા મુક્તિ સંબંધી... ૨૪૧ સમવસરણમાં નમસ્કાર કરવા સંબંધી ................ ૨૪ર પુસ્તક લખવા વિષે ...... ............ ૪૫ ૪૬ ,,,,,, ૪૬ .....૪૬ ............ ૪૬ ........ ૪૭ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૨૪૩ ભગવાનની દેશના સંબંધી . ....... ૨૪૪ સાધ્વીને બારણા બંધ કરવા સંબંધી ........ ૨૪૫ જિનમંદિરમાં ભમરીઓના ઘરસંબંધી.......... ૨૪૬ સાધુને નિદ્રા સંબંધી .. ૨૪૭ મુહપત્તિ નહિ પડિલેહવા સંબંધી.... ........ ૨૪૮ તીર્થંકરાદિકના પ્રાસાદ સંબંધી ......... ૨૪૯ સિંહશ્રાવકનો પૌષધ.............. ૨૫૦ પડિમાધર મુનિ સંબંધી .......... ૨૫૧ લૂણ કેટલા દિવસનું ખપે........... ૨૫ર સજઝાય ધ્યાન કરવા સંબંધી .. .......... ૨૫૩ પૌષધ આચરવા સંબંધી .. ૨૫૪ સાધુ સાધવીજીના નિયાણા સંબંધી . ૨૫૫ કૃષ્ણપાક્ષિક શુકલપાક્ષિક સંબંધી....... ૨૫૬ દેશથી પોષધ કરનાર સંબંધી................. ૨૫૭ ઈરિયાવહી વિના ક્રિયા ન થાય ? .. ૨૫૮ સ્વાધ્યાયએ મહાન તપ............. ૨૫૯ ઉસૂત્ર પ્રરૂપણાની ગતિ ................. ૨૬૦ પાંચપર્વ આરાધના સંબંધી ............ ૨૬૧ દ્રવ્ય-ભાવ અર્ચન સંબંધી ............ ૨૬૨ ઉપધાન કર્યા વિના ભણવા સંબંધી ........ ૨૬૩ શ્રેણીકપુત્ર નંદિષણની ગતિ ............ ર૬૪ બ્રહ્મચર્યથી પતિત સાધુને વંદન સંબંધી.............. ૨૬૫ શ્રાવકને અષ્ટપ્રકારી પૂજા સંબંધી..... ............ ..... ......... For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ... .. ૫૪ ............ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૨૬૬ ઉપધાનને ન માનવા વિષે. ૨૬૭ દ્રવ્ય-ભાવપૂજા સંબંધી................... ૨૬૮ કેવી ભાષા બોલવી ......... ૨૬૯ સાધુ-સાધ્વી સાથે વિહાર સંબંધી........ ૨૭૦ રાત્રિએ કાનમાં કુંડલ નાંખવા સંબંધી .... ૨૭૧ પર્વ તિથિએ તપ કરવા સંબંધી.... ૨૭૨ અવિધિએ ચૈત્યવંદન કરવા સંબંધી.. ૨૭૩ પરમાધામી મર્યા પછી શું થાય ? ...... ........... ૨૭૪ ચાર સંધ્યા સ્વાધ્યાયનો ત્યાગ .......... ૨૭૫ ઉપધાન વિનાસૂત્રનો નિષેધ ......... ૨૭૬ સાધુ-સાધ્વી વિહાર સંબંધી ૨૭૭ મળ-મૂત્ર રોકવા સંબંધી ........ ૨૭૮ ઇરિયાવહીના મિચ્છામિ દુક્કડમ્..... ૨૭૯ નપુંસકને સમ્યકત્વ સંબંધી................ ૨૮૦ તીર્થંકરનું સમવસરણ કેટલું ઉચું ? ......... ૨૮૧ સુમંગલાનો જન્મ કોની સાથે ? ... ૨૮૨ પરમાવધિ કેવલિ ક્યારે થાય ? ૨૮૩ સ્વયંપ્રભા દેવી સંબંધી.... ૨૮૪ અષ્ટાપદના પગથીયા વિષે........... .......... ૨૮૫ રાત્રે સુખડી ખાવા સંબંધી............. ૨૮૬ શ્રાવકોને હિંસા ના ઉપકરણો ન રાખવા સંબંધી ...... પ૭ ૨૮૭ છબસ્થ ગુરૂ-કેવળી સાધ્વી વંદનસંબંધી ........................ પ૭ ૨૮૮ વીરને કેવળજ્ઞાન થયા પછી પ્રથમ પારણું. ............ ....... ............ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ર ર ર ર ,, ૫ટ ......... ર ર ......... ર ••••• ... - • ,,,, EO વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૨૮૯ વીરપ્રભુની પ્રથમ દેશના ખાવી તેનું કારણ ........... ૨૯૦ વીર પ્રભુનાં માતપિતાની ગતિ . ૨૯૧ પાંચ ઇન્દ્રિયોનાં વિષય સંબંધી .. ૨૯૨ સુનંદા સંબંધી ... ૨૯૩ સાધ્વી-શ્રાવિકા દેશના કેવી રીતે સાંભળે . ૨૯૪ શ્રુત દેવતા કાઉસગ્ન સંબંધી......... ૨૯૫ અશોકવૃક્ષ સંબંધી .............. ૨૯૬ સ્થાપના સંબંધી . ....................... ૨૯૭ મરીચીએ કપિલને કહેવા સંબંધી.... ૨૯૮ ચાર ધ્યાનથી ગતિ ...... ૨૯૯ બોધીબીજ પ્રાપ્તિ સંબંધી ........ ૩૦૦ સાસ્વાદન સમકિત સંબંધી ........ ૩૦૧ અતીત અનાગત કાળ પ્રતિક્રમણ સંબંધી ..... ૩૦૨ ચૌદસનાં પ્રતિક્રમણમાં સજજાય સંબંધી..... ............ ૩૦૩ સામાયિક કરવાથી કર્મનાશ............ ૩૦૪ મૈથુન સેવે તત્ત્વ શું ? ............ ૩૦૫ અત્યંત અધ્યવસાયથી આયુષ્ય ભેદાય...... ૩૦૬ એક-બે ત્રણ પૂંજી સંબંધ .............. ૩૦૭ અભવ્ય ગ્રંથીદેશ સંબંધી............ ૩૦૮ અધમ નિયાણા સંબંધી.. ............ ૩૦૯ જિનપ્રતિમા દેખી બોધ પામવા સંબંધી.......... ૩૧૦ દાંડો પડિલેહવા સંબંધી.. .............. ૩૧૧ ઇરિયાવહી કર્યા પછી ક્રિયા કરવા સંબંધી ........... ........... ••• SO us For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ | | V ع م له له ) ب ....... •••. ૬૩ ............. ه ه ه વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૩૧૨ સાધુને ગૃહસ્થના બારણા ન ઉઘાડવા સબંધી........... ૩૧૩ સાધ્વીને શ્રાવકોની આગળ વ્યાખ્યાન નિષેધ...........૬૨ ૩૧૪ સિદ્ધ નાં જીવો મધ્યે નિગોદ જીવ સંબંધી .. ૩૧૫ સર્વલોકમાં સૂક્ષ્મજીવો બાદર જીવો સંબંધી ...... ૩૧૬ દીક્ષા પછી નામ બદલવું જરૂરી .......................... ૩૧૭ આઠમ-ચૌદસ વાચના નિષેધ .......... ૩૧૮ દ્વારિકા બાળવા સંબંધી ૩૧૯ દેવ-ગુરૂપાસે સ્વસ્તિક ન કરનાર કેવા ?.. .............. ૩૨૦ દ્રોપદીની ગતિ ..... ૩૨૧ એક સાથે ચાર પ્રત્યેક બુદ્ધ સંબંધી મોક્ષ .............. ૩૨૨ સ્ત્રીનું સુખક્ષણમાત્ર ........ ૩૨૩ ભરતચક્રીનો ત્યાગ ............. ૩૨૪ પાર્શ્વનાથનાં ક્યા વૃક્ષ નીચે કેવલજ્ઞાન... ૩૨૫ સાધુની રાત્રિની કરણી . ૩૨૬ સાધુને નિરવધ બોલવા સંબંધી ........... ૩૨૭ દિગમ્બર વાદનાં કેટલા પ્રશ્નો......... ૩૨૮ પછા’ શબ્દનો અર્થ ............... ૩૨૯ ધર્મની સોળમી કળા તોળે ........... ૩૩૦ શ્રેણીકને સમકિત પ્રાપ્તિ કયાં ? ........ ૩૩૧ પાસત્થા ની સારવાર ..... ૩૩૨ મળ-મૂત્ર રોકવાથી થતું નુકસાન .... ૩૩૩ સાધુને દિવસે સુવા સંબંધી . ............ ૩૩૪ ડાંડાનું પ્રમાણ ......................... .............૬૫ •.. ૬૪ • ... 5૪ ....... ............ •...૬૪ ه ن ن نی ••. ૬૫ •••.૬૫ نم • • •••.૬૫ نم For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ............ ••••. ss ••••••••••••• tવા .. વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૩૩પ કાપને માટે પાણી રાખવા સંબંધી.. ૩૩૬ ગૌચરી જતાં જઘન્ય ઉપકરણ સંબંધી ૩૩૭ પડિલેહણમાં “છ” કાય વિરાધના..... ૩૩૮ ગ્લાન સાધુની વૈયાવચ્ચ વિષે ................. ૩૩૯ સાધુને અંડિલ ક્યાં જવું ? ......................... ૩૪૦ પ્રાતઃકાલે જોરથી સૂત્રન ગોખવા સંબંધી..... ૩૪૧ સમકિત-મિથ્યાશ્રુત સંબંધી ............ ૩૪૨ અભાવીને જ્ઞાનની મર્યાદા. ............................... ૩૪૩ મુનિ તથા પૌષધધારી શ્રાવકને દર્શન સંબંધી ........... ૩૪૪ હંસની જીભ સંબંધી. ૩૪૫ પાંચે ઈન્દ્રિયોનાં વિષય સંબંધી . ૩૪૬ ભાવ આવશ્યક સંબંધી ... ૩૪૭ સંમૂચ્છિમ ઉંદરોત્પત્તિ............. ૩૪૮ શ્રાવકને મુહપત્તિ ચરવળા સંબંધી...... ૩૪૯ પાંચ સમ્યકત્વ સંબધી . ૩૫૦ સંમૂચ્છિમ મનુષ્ય ઉત્પત્તિ સંબંધી ............ ૩૫૧ મોતી સચિત કે અચિત્ત . ૩૫ર એક પરમાણુમાં વર્ણ ગંધાદિ સંબંધી................ ૩૫૩ લોકોત્તર દ્રવ્ય આવશ્યક......... ૩૫૪ તદર્તિત કરણ સંબંધી ૩૫૫ વીર પ્રભુના આયુષ્ય સંબંધી. ........... ૩૫૬ ચંડકૌશિકની ગતિ .............. ૩૫૭ રૂપીયાનું પ્રમાણ.......... ........... ૭૦ ન ~ ••••૬૮ ........... .......... For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૩૫૮ વિધાધરોના વંશોમાં કોનો જન્મ ન થાય ............ ૩૫૯ તીર્થકરના જન્મ સમયે દેવોને ઉઠવા સંબંધી .......... ૩૬૦ આસન કંપાયમાન વખતે ઇંદ્રો નાચિન સંબંધી ...... ૩૬૧ સુઘોષા ઘંટનું પ્રમાણ ........... ............ ૩૬૨ ઇંદ્રભૂતિ આદિ બ્રાહ્મણોની જનોઈ ............ ૩૬૩ દેવોની ચાર પ્રકારની ગતિ .......... ૩૬૪ ત્રુટિતાંગ આયુષ્ય સબંધી ..... ....... ૩૬૫ લોકાંતિક દેવોનાં સ્થાન સંબંધી............... ૩૬૬ ત્રણ પુંજ રહિત જીવસંબંધી.. ....... ૩૬૭ સાધુને સચિત્તવસ્તુ રોધ વિચાર........... ૩૬૮ શ્રાવક અણસણ કરે તો કયાં જાય....... ૩૬૯ દેવતાનો કાઉસગ્ન કરવા સંબંધી . ૩૭) ભવ્ય જીવ ગુરૂની ભક્તિ કરવા સંબંધી ................. ૩૭૧ ચક્રવર્તીને રોગો સંબંધી.... ....... ................ ૩૭૨ સાધુ-લુગડાને થીગડા આપવા સંબંધી ............ ૩૭૩ ગીતાર્થ નિશ્રાએ વિહાર સંબંધી............... ૩૭૪ સાધુને પાટપાટલા વાપરવા સંબંધી.. ૩૭૫ સ્થવિર કલ્પીને એક ઠેકાણે રહેવા સંબંધી........... ૩૭૬ પ્રકીર્ણકની ઉત્પત્તિ સંબંધી .. ૩૭૭ ધર્મસ્થ સાધુ સાથે વિહાર સંબંધી..... ૩૭૮ સાધુને મુંજ ખજુરી આદિ સાવરણીનો ત્યાગ ........ ૩૭૯ સાધુ-સાધ્વીને ભરેલા વસ્ત્રનો ત્યાગ............... ૩૮૦ માધુરી-વલ્લભી વાયના સંબંધી ...................... For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ............ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૩૮૧ દુષ્કસ્સહ સૂરિ સંબંધી ૩૮૨ સુમુખમંત્રી વખતે છઠ-આઠમની તપસ્યા ............ ૩૮૩ પદ્મનાભ તીર્થકર સંબંધી ...................... ૩૮૪ કયા તીર્થકરે રાજય ગ્રહણ કરેલ ..... ૩૮૫ શિખર ઉપર દંડસ્થાપન કરવા સંબંધી... ........ ૩૮૬ તીર્થકરોને પૂર્વભવે જ્ઞાન સંબંધી.................... ૩૮૭ તીર્થકરોનો દીક્ષા કાળ ............ ૩૮૮ તીર્થકરવારે ચક્રવર્તી સંબંધી......... ............ ૩૮૯ ચક્રવર્તીઓનીગતિ ......... ૩૯૦ બળદેવની ગતિ ૩૯૧ પાંચમા આરાના છેડે ચાર પ્રકારના મેઘ ............. ૩૯૨ પાંચમા આરાના છેડે કયા આગમ. ૩૯૩ શ્રાવકોને અણુવ્રત સંબંધી............ ૯૩૪ પૌષધમાં આભૂષણનો ત્યાગ......... ૩૯૫ નવકારશી પચ્ચકખાણ સંબંધી............ .......... ૩૯૬ ચૈત્યવંદન પહેલા ઇરિયાવહી કરવા સંબંધી ........... ૩૯૭ પ્રભુની આજ્ઞા સંબંધી .. ........... ૩૯૮ ધર્મ સામર્થ્ય સ્ત્રીમાં વધારે ........... .......... ૩૯૯ દુવિહાર પચ્ચકખાણ સંબંધી.......... ...... ૪૦૦ પાણહાર પચ્ચકખાણ સંબંધી . ૪૦૧ નરકમાં પરમાધામીની વેદના સંબંધી................. ૪૦૨ સાતે નરકથી નીકળેલ જીવો ની ગતિ સંબંધી......... ૪૦૩ નિગોદિયા જીવની રાશિ સંબંધી ......... ........... , , , , , , , , , ...... G ( ............. •••••............. For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ .............. વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૪૦૪ વાસુદેવના સાત રત્નો ૪૦૫ અપરિગૃહીતા દેવીના વિમાનો . ૪૦૬ દેવતાઓ નીચે ન આવવા સંબંધી ૪૦૭ પ્રત્યેક વનસ્પતિ કાયનું દેહમાન.... ૪૦૮ ચાર નિકાયના દેવો સંબંધી........ ૪૦૯ સાતમી નરકનાં રોગો .............. ૪૧૦ કયા દેવો તીર્થંકરના જન્માદિવિષે આવતા નથી ........ ૪૧૧ ઉપશમ સમકિતથી પડેલ સંબંધી . .................. ૪૧૨ જાતિસ્મરણ વાળો કેટલાભવ દેખે.... ૪૧૩ થીણદ્ધિ નિદ્રા સંબંધી.... ૪૧૪ સાધ્વીને મનઃ પર્યવ જ્ઞાન સંબંધી. ૪૧૫ અપવર્તન સંબંધી ......... ૪૧૬ અધ્યવસાય સંબંધી.. ............. ૪૧૭ લેશ્યા પ્રમાણે ગતિ......... ૪૧૮ સાત હાથના શરીર વાળાને મુક્તિ સંબંધી ......... ૪૧૯ સામાયિક પ્રતિક્રમણ બેઠા કરે તો .... ૪૨૦ સાધુને નખ રાખવાની મનાઈ ...... ૪૨૧ થીણદ્રિનિદ્રા સંબંધી. .......... ૪૨૨ કાલાતિક્રાંતમ અધ્વાતિક્રાંતમ.......... ૪૨૩ તિવિહાર ઉપવાસ વાળાને આહારાદિકલ્પવા સંબંધી... ૪૨૪ શુદ્ધ-અશુદ્ધ આહાર સંબંધી .......... ૪૨૫ દિલથી જીવોત્પત્તિ ........... ૪૨૬ સાધુ-શ્રાવકની સ્તુતિ, સાધ્વીની સ્તુતિ સંબંધી......... - સલા ............... ........... ............ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૪૨૭ આહારક શરીર વાળા ની ગતિ. ૪૨૮ ઔદારિક શરીરનાં વિષય સંબંધી ૪૨૯ ક્ષાયિક સમકિત સંબંધી ........ ૪૩૦ તેજોવેશ્યા શીતલેશ્યા વિષે ... ૪૩૧ જિનેશ્વરની દેશના સંબંધી ............ ૪૩૨ સોપક્રમી નિરૂપક્રમી આયુષ્ય સંબંધી .......... ૪૩૩ પ્રભુને મન:પર્યવ જ્ઞાન સંબંધી......... ૪૩૪ જુહાર કરવા સંબંધી................... ૪૩૫ ઋષભદેવ કેટલી વાર સમવસર્યા ... .............. ૪૩૬ ભસ્મગ્રહ સંબંધી ... ૪૩૭ શત્રુંજયે જાવડ શાહે સ્થાપન કરેલી મૂર્તિ સંબંધી...... ૮૫ ૪૩૮ કોટિશીલાનું સ્વરૂપ કરવાં ? ૪૩૯ તીર્થકરોને ચ્યવનના ચિન્હો સંબંધી .............. ૪૪૦ રાજ પ્રમાણ સંબંધી .......... ................... ૪૪૧ નેમનાથે કયા 1000 પુરૂષો સાથે સંયમ લીધો...... ૪૪૨ ચેત્યવંદન કયાં ન થાય ?......... ........... ૪૪૩ રાજાઆદિના ઘરો કેટલા માળનાં ? .. .............. ૪૪૪ મહાવિદેહ ક્ષેત્રનાં એક ટંકનો આહાર ................. ૪૪૫ રોગીની પરીક્ષા સંબંધી.......... ૪૪૬ મહાવિદેહે જિનજન્માદિક સંબંધી....... ૪૪૭ પરોવેલા પુષ્પથી પૂજા સંબંધી ... ૪૪૮ ઇંદ્રોનાં એકાવતારી સંબંધી .......... ૪૪૯ નારદ મુક્તિ સંબંધી..... .................... For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ........ ..... વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૪૫૦ રાવણના હાર સંબંધી. ૪૫૧ ઋષભદેવ મહાવીરનાં સાધુઓ કેવા ૪૫ર દેવવંદનાદિક સંબંધી.. ૪૫૩ ત્રિફલાનાં પાણી સંબંધી .... ૪૫૪ શ્રાવક પ્રતિક્રમણ સંબંધી........... ૪૫૫ નિર્માલ્ય સંબંધી ........... ૪પ૬ જિનમંદિરમાં રાત્રિ માં શું ન થાય ? ............ ૪૫૭ એળ-ભમરી થવા સંબંધી ........... ૪૫૮ સાધુ-સાધ્વીજીને પાણી ગાળવા સંબંધી.............. ૪૫૯ કાળ વેળાએ ન ભણવા સંબંધી................... ૪૬૦ સંખડી સંબંધી .......... ૪૬૧ પ્રતિક્રમણ શરૂ કરતા પહેલા ૪૬૨ મધ-માખણાદિમાં જીવોત્પત્તિ સંબંધી .......... ૪૬૩ ઉજેણીવખતે વસ્ત્ર ઓઢવા સંબંધી ૪૬૪ સચિત્ત ત્યાગીને પાણી સંબંધી ....... ૪૬૫ પૌષધ લેવા સંબંધી. ૪૬૬ ગૃહસ્થ નાધેર આહાર પાણી કરવા સંબંધી....... ૪૬૭ પચ્ચકખાણ સંબંધી. ૪૬૮ પૌષધમાં સૂત્ર પૂજા-ગણુંલી આદિ સંબંધી ........ ૪૬૯ વર્તમાને જાતિસ્મરણ અવધિ જ્ઞાન સંબંધી. ૪૭૦ ઓળીમાં કરેલ તપની ગણત્રી .. ........... ૪૭૧ સૂતકમાં સાધુને વહોરવા સંબંધી ........................ ૯૧ ૪૭ર ચોવિહાર પચ્ચકખાણ ભંગ .............. S S S S S S $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ ............. ........... ...... ........... For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ | 9 1. ગત ..........., ............... ...... ....•• • • • • • • ............ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૪૭૩ નિગોદથી નીકળેલ જીવની ગતિ. .......... ૪૭૪ પૌષધશાળામાં ભોજન સંબંધી ........ ........ ૪૭૫ દેવદ્રવ્ય વ્યાજ સંબંધી... ૪૭૬ અવધિજ્ઞાની મનઃ પર્યવજ્ઞાનીનાં ભવો સંબંધી..... ૪૭૭ સ્ત્રીપૂજા કરવા સંબંધી, ૪૭૮ સાધુ વસ્ત્રને થીગડા દેવા સંબંધી... ૪૭૯ પાપી શિષ્યને નિવારવા સંબંધી . ૪૮૦ શય્યાતરનાં ઘેર વહોરનારને દંડ..... ૪૮૧ સાધુને આંબિલ સંબંધી ....... ૪૮૨ નિરાણંદ શબ્દ સંબંધી ........... ૪૮૩ પરમાધામીની વેદના કયાં સુધી . ૪૮૪ બાહુબલીનાં આયુષ્ય સંબંધી..... ૪૮૫ ઇંડો સમ્યગ્દષ્ટિ સંબંધી .. ૪૮૬ દેવતા-નારીના આયુષ્ય બંધ સંબંધી ............ ૪૮૭ નારદો કેવા હોય ? ...... ૪૮૮ “વડા' વાશી વિચાર.............. ૪૮૯ નિયાણા સંબંધી ............... ૪૯૦ વસ્તુપાલ મંત્રી અને અનુપમાદેવી સંબંધી....... ૪૯૧ આઠ અનંતા સંબંધી......... ....................... ૪૯૨ નિશ્ચય વ્યવહાર સમકિત સંબંધી...... ૪૯૩ બાવીશ પરિષહ સંબંધી.. ૪૯૪ વાર-નક્ષત્રે મરણ સંબંધી ૪૯૫ ચોદ રાજલોકમાં જીવો શરીર સંબંધી .. .............૯૬ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ ...... ......... .................. For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ $ $ $ $ .......... - - , , , , $ , , , , , , , $ .................. $ .......... ••••• $ $ $ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૪૯૬ તીર્થકર સમવસરણ સંબંધી. ••••••••••••••••••••••••••૯૬ ૪૯૭ સમ્યગદૃષ્ટિ જીવ ચ્યવન સંબંધી ૪૯૮ જૈભક દેવો કેવા ? .... .............. ૪૯૯ આંગુલના માપ સંબંધી............. ............. ૫૦૦ અજીત શાંતિની ગાથા સંબંધી ..... ૫૦૧ ક્ષમા-સૌમ્ય વૈરાગ્ય દુર્લભતા ... ૫૦૨ મનુષ્યક્ષેત્રે શું હોય ?.... ૫૦૩ મહાવિદેહે ચોથા આરા સંબંધી .... ૫૦૪ વીરા વિહરમાન સંબંધી .......... ૫૦૫ કયા યોગને શામાં ગણેલ છે .......... ૫૦૬ સાધ્વીએ શું ક્રિયા ન કરાય ? .......... ૫૦૭ આગારી અનગારીનો અર્થ ૫૦૮ આઠ જાતિનાં મોતીઓ.... ૫૦૯ દેવર્ધ્વિગણિ કોણ ? .......... ............... ૫૧૦ આવતી ચોવીશીના તીર્થંકરનાં જીવો..... ૫૧૧ ઇરિયાવહીના પાઠો. પ૧૨ જિનમાતાને અસ્વાપિની નિદ્રા સંબંધી... ૫૧૩ નંદિષણાદિકની મુક્તિ સંબંધી ....... ૫૧૪ વંકચૂલ રોહિણી ચોરની ગતિ.......... ૫૧૫ સાવઘાચાર્યના ભવ સંબંધી .. ............ ૫૧૬ દ્રોપદીના અનંત સંસાર સંબંધી ...................... ૧૦૩ ૫૧૭ ધવંતરી વૈદ્ય, મમ્મણ સત્યકી ની ગતિ ........ પ૧૮ કુમારપાલની જીવદયા .... $ ......... , , , , , , , , , , .................. , , , , , , , , , , , , $ 8 8 ...... 8 ..... 8 8 8 8 8 8 For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ 0. % 8 = .......... 2 • • • • • • ô ૧૦૬ ö D વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૫૧૯ તીર્થકરના દાન સંબંધી .......... પ૨૦ કુલકોટીની સંખ્યા ........ .......... ૫૨૧ શ્રાવિકાને રાત્રિએ જિનમંદિર નિષેધ..... પ૨૨ મનુષ્યની દુર્ગધ કેટલી ઉંચી..... પ૨૩ ઉપકેશ ગચ્છ પટ્ટાવલી........... પ૨૪ સાત ઇતિ યોના ભય સંબંધી. પર૫ પ્રતિજન્મ અભ્યાસ સંબંધી........... ૧૦પ પર૬ અઢાર ભાર વનસ્પતિ સંબંધી........... પર૭ નરકગતિમાં રોગો....................... ............ પ૨૮ છીપમાં મોતી સંબંધી............ પ૨૯ તેજો લેગ્યામાં કેટલી શક્તિ ?. ............ પ૩૦ સૂપને ન માનવા વિષે .............. પ૩૧ નેમનાથની મૂર્તિ, રામ રાજા સંબંધી..... ૫૩૨ મુનિસુવ્રત સ્વામી વિહાર સંબંધી....... પ૩૩ મહાવીર સ્વામી વિહાર સંબંધી ........ પ૩૪ જમાલિના ભવો સંબંધી ........ ૧૦૭ પ૩૫ તામલિને સમક્તિ પ્રાપ્તિ.. . ૧૦૭ પ૩૬ યુગપ્રધાન સંબંધી....................... પ૩૭ કૃષ્ણ તથા બળદેવનાં ભવો................. પ૩૮ ઉપધાન સંબંધી આગમો .. .. ૧૦૮ ૫૩૯ દમયંતીના પૂર્વભવ સંબંધી.. ૫૪૦ સ્થૂલભદ્રજીને કોશાધેર ચાતુર્માસ સંબંધી........... ૫૪૧ વ્યવહાર સમકિત સંબંધી .......... ............. ૧૦૯ ......... ૐ ૐ ૐ ૦ ૧૦૮ ..................... .................... ૧૦૮ For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ . ૧૧ ૧ .......... ૧૧૨ ب ب و વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૫૪ર ઉપશમશ્રેણી ચડવા યોગ્ય જીવનાં લક્ષણ ......... ૫૪૩ ગુણસ્થાનક સંબંધી ........ ૫૪૪ યુગલીયા સમકિત સંબંધી ....... પ૪પ એક સમયે ઉપશમ ક્ષપકશ્રેણી પડિવજજનારા ...... ૫૪૬ સંમૂચ્છિમ અગ્નિસંબંધી.................. .......... ૫૪૭ આનુપૂર્વી ગણનારને ફળ .............................. ૧૧૨ ૫૪૮ રાવણનોહાથી, કેકયી, ભામંડલ, હનુમાન આદિનીગતિ.. ૧૧૨ ૫૪૯ જિન અને શિવ સંબંધી.... પપ૦ સાધુને ગોચરી જતા શું કરવું ?...... ........ ૫૫૧ તીર્થકરની માતા સંબંધી ........... ૫૫ર તીર્થકર મહારાજાનું બળ .. ૫૫૩ આધાકર્મી આહાર સંબંધી ૫૫૪ આત્માની અશુદ્ધિ સંબંધી ..... ........ ૫૫૫ સ્ત્રીસંસર્ગ સંબંધી.......... ............. ૫૫ “દિવાકર” કેમ કહેવાયા ?......... પ૫૭ પીઠ મહાપીઠ સાધુ સંબંધી . ૫૫૮ પ્રભુના લલાટે તિલક સંબંધી ૫૫૯ દીવાલી કલ્પે કહેલી સંખ્યા સંબંધી .... પ૬૦ ધનપાલની સ્તુતિ સંબંધી............ પ૬૧ કેવળી કોણે નમસ્કાર કરે ............... પદ૨ સપ્તવ્યસનીને સમકિત સંબંધી .. ........... પ૬૩ તીર્થકર ના રૂપાદિક જોવા સંબંધી .............. પ૬૪ ક્ષાયિક સમકિતીને ભવસંબંધી............. ......... ૧૧૭ ب ...... ب یع ૧૧૫ .... ૧૧ ૫. .......... ૧ ૧ ૬ ...... . ૧૧૬ ૧ ૧ ૦ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ . ૧ ૧ ૦ જ • ૧ ૧૮ ... ૧૧૮ ૧ ૦ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ પ૬૫ બાણ સહન કરવા સંબંધી . પ૬૬ કઈ તિથિએ દીક્ષા ન આપવી ....... પ૬૭ મિથ્યાત્વના દંડ સ્થાન સંબંધી પ૬ ૮ સમકિતીના છ સ્થાનસંબંધી... ............ પ૬૯ નિરૂપક્રમી આયુષ્યવાળા ના દ્રષ્ટાંતો .............. પ૭૦ ચક્રવર્તી ગતિ સંબંધી.. ૫૭૧ તીર્થકરના પંચકલ્યાણકો વખતે નરકે ઉદ્યોત ......... ૧૨૦ પ૭૨ સચિત અચિત્ત જલસંબંધી ............... ............ પ૭૩ સાત રાજ સંબંધી ............. .......... ૫૭૪ પકવાન તથા રાંઘેલ ધાન્યાદિક, ધોરણ સંબંધી...... ૧૨૨ પ૭૫ શ્રાવકોના અભિગ્રહ સંબંધી.. ...... ૫૭૬ સચિત્ત અચિત્ત ધાન્ય સંબંધી...... પ૭૭ અનાચીર્ણ સંબંધી................ ૫૭૮ મલિન વસ્ત્રો કોણે ન પહેરવા... ........... ૫૭૯ સાધુનેનિહારના દોષ સંબંધી.............. ૫૮૦ સાડાત્રણ કરોડ રૂંવાટા સંબંધી ........... ............. ૫૮૧ મહાવીરને દેવાનંદાગર્ભથી લઈ જવા સંબંધી......... પ૮૨ સમવસરણે અશોકવૃક્ષ સંબંધી............. ૫૮૩ વીર-પદ્મનાભ અંતર સંબંધી ........... .......... ૫૮૪ પાણસ્સના આગાર સંબંધી......................... ૧૨૪ ૫૮૫ આયંબિલમાં શું ખપે ? ................ ........... ૧૨૪ ૫૮૬ ફલ ધોવણ શેરડી રસનો કાળ ............. ......... ૧૨૪ ૫૮૭ કાચા પાણીમાં સાકાર આદિનાં કાળ સંબંધી ......... ૧૨૪ ૧ ૨૩ . છે ........... . ૧ ૨૪ . ૧ ૨૪ Jai ભાગ-૭ ફર્મા-૩ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ................. ૨૮ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૫૮૮ જિનકલ્પી સાધુ મુક્તિ સંબંધી ....... ૫૮૯ પંચાંગ નમસ્કાર સંબંધી ........ ૫૯૦ તીર્થકર નામકર્મ બાંધવાના હેતુ ... .......... ૫૯૧ ભૂત્ય દોષ સંબંધી.......... ૫૯૨ એકાવતારી દેવો સંબંધી........ ૫૯૩ પુદગલ સંબંધી પ૯૪ અરિહંતાદિકના પાંચ વર્ણ સંબંધી................. પ૯૫ અવગ્રહ સબંધી. .................. ૫૯૬ અભક્ષ્ય દૂધ અને કામના પાણી સંબંધી.............. ૫૯૭ પ્રતિક્રમણમાં સંબુદ્ધ ખામણા સંબંધી......... પ૯૮ પ્રતિક્રમણમાં પંચ પરમેષ્ઠિ વંદન સંબંધી ................ ૫૯૯ પૌષધમાં ભોજન સંબંધી. ........... ૬00 દેવતાના નાટક સંબંધી .................. ............ ૬૦૧ પૂજા કરતી વખતે તિલક સંબંધી............... ૬૦૨ આભરણ પૂજા સંબંધી............. ૬૦૩ રાજાને વ્રત સંબંધી.. ૬૦૪ ચક્રવર્તીની માતાને સ્વપ્ન સંબંધી ................. ૬૦૫ બારવ્રતનાં ૧૨૪ અતિચારો સંબંધી................. ૬૦૬ સીતાકોણ ?.................................... ૧૩૦ ૬૦૭ અજ્ઞાની પ્રસાદીની ગતિ .......... ૬૦૮ મેરૂપર્વતનો વિચાર .................. ........... ૬૦૯ મહાવીરસ્વામીના માસખમણો.......................... ૬૧૦ મહાવીરસ્વામીના ૭૨ વર્ષના આયુસંબંધી............ ૦ સબવા.............. - ૧ ૨૮ ૧૨૯ ૧ ૨2 ૧ ૨૯ ........... ૧૩૨ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ بی بی بی بی - ક بی بیا ............ بیا بیا ........ ...... بیا بیا વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૬૧૧ મહાવીરસ્વામીનાં જીવ ચક્રવર્તી સંબંધી...............૧૩૩ ૬૧૨ પાર્વતીકોણ ?........... ૬૧૩ પાતંજલી કોણ ?................. ........... ૬૧૪ પાંચ પ્રકારના આચાર્ય ?.......... ૬૧૫ સૂક્ષ્મજંતુઓ નાશસંબંધી . ........... ૬૧૬ મધ-માખણ આદિમાં જીવોસંબંધી ૬૧૭ ચોથ તપના ફળ સંબંધી............ ૬૧૮ સમકિતની પ્રાપ્તિ સંબંધી . .......... ૬૧૯ તિર્યભક દેવને ભવો સંબંધી .......... ૬૨૦ સચિત્ત-અચિત્ત પાણી સંબંધી.. ૬૨૧ રાગ અને સ્નેહમાં ફરક. ૬૨૨ ભરત-મહાબલ ઋષિની ગતિ ..... ૬૨૩ અભયકુમારની ગતિ. ૬૨૪ લક્ષ્મીના મોહિયોની ગતિ ......... ............ ૬૨૫ ચૌદરાજ સંબંધી.... ................ ૬૨૬ કેવળી વંદન સંબંધી... ........................... ૬૨૭ ચોવીશ તીર્થકરો કેવી રીતે મોક્ષે ગયા ............. ૬૨૮ દેવભોગના વર્ષની સંખ્યા સંબંધી .................... ૬૨૯ ઉપક્રમ સંબંધી....... ૬૩૦ દોગંદક દેવ સંબંધી ............. ૬૩૧ નસો ચાલવા સંબંધી ........... ......................................................૧૩૮ ૬૩૨ યુગપ્રધાનનાં અતિશય સંબંધી. ૬૩૩ દેવતાની ઘેલછા સંબંધી .......... بیا MIT ........... بیا بیا بی نه نه نه نه نه ........ ................ . ૧૩૯ ૧૩૯ For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ ............. ........... = = = ................ ........... • ૧૪૨ - ૧૪૩ ૧૪૪ = ............ ૧ ૪૪ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૬૩૪ લોકાંતિક દેવોનાં એકાવતારી સંબંધી ૬૩૫ લવણ સમુદ્ર વિચાર . ૬૩૭ નંદિષેણ ચારિત્ર પર્યાય....... ........... ૬૩૮ કુલ કોટિ સંબંધી ........... ૬૩૯ અઢાર નાતરા સંબંધી........... ૬૪૦ વસ્તુપાલ, અનુપમા, વર્ધમાનસૂરિની ગતિ ..........૧૪૩ ૬૪૧ ભામંડલ સંબંધી .......... ........... ૬૪૨ દેવતાનું નાટક-જ્ઞાનપંચમી સંબંધી................... ૬૪૩ દ્વારિકા પ્રગટ સંબંધી, સમુદ્રવિજયનાં પુત્રો.......... ૬૪૪ તીર્થકરની દેશના સંબંધી .......... ૬૪૫ લવણાદિક સંબંધી ... ૬૪૭ ભાષાસમિતિ સંબંધી............. ૬૪૮ મિથ્યાત્વનાં ભેદો સંબંધી ............. ૬૪૯ ભોજન કરતી વખતે વસ્ત્ર સંબંધી ... ૬૫૦ દાતણ કરવા સંબંધી......... ........ ૬૫૧ કલ્પવૃક્ષ સંબંધી ............... ....... ૬પર અગ્યાર રૂદ્રો ૬૫૩ જિનમંદિરમાં અપશુકન............. ........ ૬૫૪ હેમચંદ્રાચાર્ય-કુમારપાલની ગતિ ...... .......... ૬૫૫ તામલિયે કરેલ અનુમોદન........ ૬૫૬ તંદુલમત્સ્ય સંબંધી............... ૬૫૭ વિમાનોની સંખ્યા ......... ......... ૧૪૭ ૬૫૮ શ્રાવકને રહેવા સંબંધી............ ......... ૧૪૭ ૧૪૪ ૧૪૫ ... ૧૪૫ ૧૪૫ ૧ ૪૫ •... ૧૪૬ ............. .. ૧૪૬ ૧૪૬ ૧૪૬ ૧૪૬ જ ). For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ જ ......... .......... ન * .... ૧૪૮ * •••• • • • • ••• . . . , , , , , ૧ ૪૮ ............ .. ૧૪૯ * ................ જ * ૮ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૬૫૯ સાધુનાં સામેયા સંબંધી .... .....૧૪૮ ૬૬૦ ગુરૂદ્રવ્ય ક્યુ ? ............. ૧૪૮ ૬૬૧ ચાતુર્માસ ન કરાવવા સંબંધી ૬ર પાણિગ્રહણ ન કરાવવા સંબંધી ૬૬૩ પૌષધ લેવા સંબંધી...... .......... ૬૪ અશુદ્ધ વસ્ત્ર પૂજા નિષેધ......... ૬૬પ મુખકોષ સંબંધી ... ૬૭ સાધુપાસેથી શ્રાવકને કાંઈ નખપે ૬૬ ૮ અભક્ષ્ય પદાર્થોનો ત્યાગ ............... ૬૬૯ અંજનશલાકા પ્રતિષ્ઠા સંબંધી...................... ૬૭૦ પ્રતિવાસુદેવની માતાને સ્વપ્ન સંબંધી ................ ૬૭૧ કયા તીર્થકરના વારામાં કેટલી તપસ્યા............... ૬૭૨ સહસ્ત્ર ફૂટે જિનેશ્વરોની વિગત.......... ........... ૬૭૩ પાંચ સમવાય સંબંધી.... ૬૭૪ સાધ્વી વ્યાખ્યાન મર્યાદા......... ૬૭૫ સાત પ્રકારની કથા ......... ૬૭૭ દ્વારિકા નાશ સંબંધી... ૬૭૮ કયી દિશા તરફ ક્રિયા કરવી................. ૬૭૯ તીર્થકર સિદ્ધ સંબંધી ... ........... ૬૭૦ સાધુ સ્ત્રી સેવન સંબંધી ........... ૬૭૧ કયાં સુધી કયી કાય છે ?. .....૧૫૪ ૬૭ર જલજીવો કયાં નથી ................ ૬૭૩ ઇન્દ્રની દેવીઓનું ચ્યવન સંબંધી.......... ......... чо ૧૫૨ ૫ ૨ .............. ૧ ૫૨ ૫ ૨ ૧૫૩ ..................... ૧૫૩ ૧૫૪ ૧૫૪ For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ .......... ૧૫૬ .... ૧૫૭ ૧૫૮ ૧૫૮ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૬૭૪ બાર વર્ષનાં દુષ્કાળ પછી વિચ્છેદ વસ્તુ......... ૧૫૪ ૬૭૫ સિંહ કેસરીયા લાડુ નું સ્વરૂપ .. ૧પપ ૬૭૬ સુપાર્શ્વનાથનાં મસ્તકે ફણ સંબંધી..... ૬૭૭ સીમંધર સ્વામી મોક્ષ સંબંધી.... .......... ૧પ૬ ૬૭૮ મિથ્યાત્વ સંબંધી................. ......... ૧૫૬ ૬૭૯ સમુદ્ર મંથને રત્નોની વહેચણી...... ........... ૧૫૭ ૬૭૦ અલ્પ આયુષ્ય સંબંધી .. ૧પ૭ : ૬૭૧ પ્રાતઃકાળે વંદના સંબંધી ૬૭૨ ગંગા-સિંધુ ક્યાંથી નીકળે ?.......... ....... ૬૭૩ ચક્રવર્તીના માંડલા સંબંધી ......... ........... ૬૭૪ અહિંસા સંબંધી.... ૧૫૮ ૬૭૫ કર્મબંધન લાગવાસંબંધી.. ૧પ૮ ૬૭૬ બાહુબળે દીક્ષા લેવા સંબંધી .. ૬૭૭ પાંચ પાંડવ મોક્ષ સંબંધી ... ૬૭૮ સ્તૂપ સંબંધી....................... .......... ૧૫૮ ૬૭૯ પ્રાયશ્ચિત સંબંધી .. ......... ૫૮ ૬૮૦ મનુષ્યના માંસમાં કયા જીવો ? .......... ............ ૫૮ ૬૮૧ જમાલી કોણ ? .......... ૬૮૨ ચોમાસા માં ખાંડ ક્યાં સુધી ખપે ? ૬૮૩ હિંગલોક સંબંધી... ...... ૧૫૯ ૬૮૪ ભરતચક્રીના યુગો ......... ૧૫૯ ૬૮૫ જાદવવંશમાં પુત્રો સંબંધી. ......... ૧૫૯ ૬૮૭ સમવસરણમાં બળી કેવી.......... ........... ૧૫૯ : ૧૫૮ ૧૫૮ : : : ....... ............. ૧પ૯ ૧૫૯ For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ = : : ૧૫૯ : w ૦ ૧૬૦ : w ૦ : w ૦ w ૦ w ૦ ૦ w , , w ૦ w વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૬૮૮ બ્રહ્મદત્તચક્રીની વિદુર્વણા .... ૫૯ ૬૮૯ સતીસ્ત્રી સંબંધી............. ૬૯૦ લોક વિરૂદ્ધ અપવાદત્યાગ ............. ........... ૬૯૧ પુજારી પાસે કામ કરાવવા સંબંધી . ૬૯૨ ૧૧-૧૨મે ગુણઠાણે સમકિત સંબંધી......... ૬૯૩ રત્નાશ્રાવક ક્યારે થયો ?.......... ૧૬૦ ૬૯૪ મો વધારે ક્યા ?............. ૬૯૫ કામી-ભોગી ઈન્દ્રિયો કઈ ? .. ૬૯૬ રાજપિંડ સંબંધી .......... ......... ૬૯૭ અજિત શાંતિ સ્તવ સંબંધી ૬૯૮ અષ્ટાપદે પ્રતિષ્ઠા સંબંધી..... ૬૯૯ ક્યારે કેટલાઈદ્રો થયા ... ૭00 અગ્નિસંસ્કાર સંબંધી......... ૭૦૧ રાવણ પુત્ર સંબંધી ........... ૭૦૨ ગૃહસ્થાવસ્થામાં તીર્થકરે કરેલી પૂજા ................. ૭૦૩ અચિહરા માતાને બે વાર સ્વપ્ન.......... ............ ૭૦૪ ગણધર દેશના.. .................. ૭૦૫ ચક્રવર્તી વાસુદેવ-બળદેવ સંબંધી હકીકત ............... ૭૦૬ રાવણ-લક્ષ્મણનો મોક્ષ... ૭૦૭ લલિતાંગ દેવ સંબંધી. ૭૦૮ કોળાનાં ફળ વિષે ........ ૭૦૯ તીર્થકર જન્મ સંબંધી...... ૭૧૦ હિંદલ-દહી સંબંધી............... ..........૧૬૫ w - લેવા .......... ........... w - w w - ૧૬૨ w w ૧૬૪ .. ૧૬૪ ૧૬૪ . ૧૬૫ For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ , , , , , , , V L , , , , , , , , , , , , , . ૧૬૬ ••. ૧૬૬ ૧૬૭ ૧૬૭ .... ૧૬૭ - ...... •••, ૧૬૦ • • • • ••••••.... ૧૬૮ ....... • • • • ૧૬૮ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૭૧૧ સગરચક્રીના પુત્રો સંબંધી..... ૭૧૨ તીર્થકરે કરેલ મહોત્સવ.... ....................... ૭૧૩ ઇદ્રોના અભિષેક સંબંધી.......... ૭૧૪ તીર્થકર ચક્રી અર્હમપદ સંબંધી... ૭૧૫ અવધિજ્ઞાન સંબંધી ....... ૭૧૬ દેવછંદા સંબંધી................... ૭૧૭ લક્ષ્મણ-રાવણ આદિની ગતિ .......... ...... ૭૧૮ વામા રાણીને સ્વપ્ન ફળ ........... ૭૧૯ કુમારપાલ દિગ્વિજય સંબંધી....... ૭૨૦ જમાલી નાં ભાવો .. ૭૨૧ સીતા-રાવણ-લક્ષ્મણ સંબંધી .. ૭૨૨ પાંચ-પાંડવ દ્રોપદી સંબંધી .. ........... ૭૨૩ જિનપ્રતિમા નીચે નવગ્રહ સંબંધી................ ૭૨૪ કર્મદિયક્ષ સંબંધી ......... ૭૨૫ ઇંદ્રમહારાજા કવલાહાર સંબંધી.......... ૭૨૬ તીર્થકરને પારણા કરાવનાર વિષે............. ૭૨૭ ચોથા આરામાં લખેલા પુસ્તકો સંબંધી.............. ૭૨૮ બાલકને દાંત સંબંધી . ૭૨૯ પિસ્તાલીસ આમની ટુંકી હકીકત................ ૭૩૦ સાવધ કરણી વિષે ............ ૭૩૧ જિનપૂજા સંબંધી આગમ પાઠો........... .......... ૭૩૨ પૂછવાનાં પ્રશ્નો.... - ૧૬૮ ........... ૧૬૯ ૧૬૯ ૧૬૯ ૧૬૯ U 0 ૧૭) ૧ ૭O ૧૮૬ ૧૮૭ ..... ૧૯૩ For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ 6 પ .............. 0 4 - વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૭૩૩ સાધુની અવશ્ય કરણી પ્રાયશ્ચિત સાથે ............... ૭૩૪ સાધુમર્યાદા.......... ૭૩૫ પાસસ્થાનું સ્વરૂપ.............. ......... ૭૩૬ વિજયાદિક વિમાનોમાં ઉત્પન્ન થયેલાનાં ભવો..... ૭૩૭ ચક્રવર્તીનાં કરેલા અઠમો સંબંધી .... ............ ૭૩૮ ઉસૂત્ર પ્રરૂપણાથી થયેલા ભાવો ........ ૭૩૯ સુંદરી પાણિગ્રહણ સંબંધી.. ૭૪) દશાર્ણભદ્રના અધિકાર સંબંધી .......... ૭૪૧ સાધુને વાસક્ષેપ કરવા સંબંધી ........... ........... - - .... - - - For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ પ્રાતઃસ્મરણીય પૂજયપાદ ૧૦૦૮ શ્રીમાન મક્તિ વિજયજી (મૂળચંદજી) ગણિ ગુરૂભ્યો નમઃ વિવિધ વિષયો વિચારમાળા ભાગ સાતમો આચારાંગ સૂત્રમાંથી ઉપયોગી વિવરણ (ભાવદિશાના સ્વરૂપનો અધિકાર) સાધુ ગૃહસ્થના દ્વાર ઉઘાડીને ઉત્સર્ગથી ન પેસે, અપવાદ પેસે, ગ્લાન આચાર્યાદિક યોગ્ય વસ્તુને માટે પેસે. ઈતિ આચારાંગ સૂત્રવૃત્તિ બીજે શ્રુતસ્કંધે, પ્રથમ અધ્યયને પાંચમા ઉદેશે. પગ,મસ્તક,ડોક વિગેરે મનુષ્યના અંગોપાંગ છેદવાથી મનુષ્યને જેટલી વેદના થાય છે તેટલી વેદના પૃથ્વીકાયના જીવોને મર્દન કરવાથી થાય છે. આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના, પ્રથમ અધ્યયનના બીજા ઉદ્દેશાની ગાથાની ટીકા. દેવતાને પણ જરાનો સદૂભાવ હોય છે, ચ્યવનકાળે તેવા ચિહ્નો થવાથી. આચારાંગ સૂત્રે, પ્રથમ શ્રુતસ્કંધ, ત્રીજા અધ્યયન પ્રથમ ઉદ્દેશાની ટીકા. અભવી જીવને હું ભવી છું કે અભવી આવી ભાવના કદાપિ For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ કાળે થાય જ નહિ. આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધ પંચમ લોકસાર અધ્યયને પાંચમા ઉદ્દેશે. ( આચારાંગાદિક જેન શાસ્ત્રો) ૧. ઉચ્ચકુલાણીવા - આરક્ષક એટલે કોટવાલ કુળ. ૨. ભોગકુલાણીવા-રાજાઓને પૂજનિક. ૩. રાઇસકુલાણીવા-મિત્રસ્થાને સ્થાપેલા. ૪. ક્ષત્રિયાકુલાણીવા-ગ્રાસવાળા ૫. ઈખાગકુલાણીવા-ઋષભદેવ વંશીયા ૬. હરિવંશગુલાણીવા-હરિવંશ ક્ષેત્રના યુગલીયાનો વંશ. ૭. એસીથ કુલાણીવા-રાજા, સેનાપતિ શેઠના, ગોવાલનંદ જેવા પણ સૂતકાદિક કર્મ કરવાવાળા નહિ. ૮. વેસીયકુલાણીવા-વૈશ્ય વાણિકકુલ. ૯. ગંડાકકુલાણીવા-ગંડાકના પિતા જે પ્રમોદઘોષક ૧૦. કોદાગ કુલાણીવા-વાર્દિક-સુતાર ૧૧. ગામરક્ષક કુલાણીવા ૧૨. વોકસાલીય કુલાણીવા -તંતુવાય જે રેશમી પટ્ટ કુલાદિક કરે તે પટવા, સાલીવ પ્રમુખ. એ ઉપરોક્ત બારકુળની ગોચરી સાધુને કહી છે પરંતુ હાલમાં પૂર્વાચાર્યોએ નિષેધ કરેલ છે. ઉત્કૃષ્ટકાળે સર્વ ઠેકાણે થઈને ૧૭૦ જિનો હોય છે અને હાલમાં પાંચ મહાવિદેહ ક્ષેત્રને વિષે ૨૦ તીર્થકરો વિચરે છે, કોઈ કાળે ૧૦ પણ હોય. પ્રવચનસારોદ્વાર બ્રહવૃત્તિને વિષે પણ એમ જ કહેલ છે. ભગવાનની દેશના સમવસરણમાં શ્રાવિકા તથા દેવીઓ ઉભી For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ રહીને જ સાંભળે છે. (આચારાંગ સૂત્ર વૃતિ) ૧. સંમૂચ્છિમ મનુષ્ય ૨. કર્મભૂમિના મનુષ્ય ૩. અકર્મ ભૂમિના મનુષ્ય ૪. અંતરદ્વીપના મનુષ્ય પ. બે ઇંદ્રિય ૬. તે ઇંદ્રિય ૭. ચૌરેંદ્રિય ૮. પંચંદ્રિય ૯. પૃથ્વીકાય ૧૦ અપકાય ૧૧. તેઉકાય ૧૨. વાઉકાય ૧૩. વનસ્પતિકાય ૧૪. સ્કંધ બીજ તે મૂલબીજ ૧૫. પર્વબીજ ૧૬. અઝબીજ ૧૭. દેવતા ૧૮. નારકી. એ અઢાર ભાવદિશા કહેલ છે. તેનું કારણ એ કે જીવ જેટલી જગ્યાએ પરિભ્રમણ કરે છે, તેથી પોતે વિચારે કે હું કઈ દિશાથી આવ્યો (કઈ ગતિથી આવ્યો) એવી રીતે આત્મા વિચારે અને વિચારકરી સંસારથી વિમુખ થાય હું ભવી છું કે અભવી આવો વિચાર ભવીને જ આવે છે, બીજાને નહિ. સંબોધસીત્તરી તથા અભવ્ય કુલકાદિક વિષે લક્ષણો દેખાડ્યા છે. હું ભવી છું કે અભવી એવી ચિંતા અભવીને ન થાય. સંયમ રહિત હોય અને સાધુનો વેષ રાખે તો તે પ્રમાણભૂત નથી. જીવોએ નૃપાદિક તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, ભાવિતાત્મા અનગાર પણું અનંતીવાર પ્રાપ્ત કરેલ છે. ભગવતી આઠમા શતકના દશમે ઉદેશે પણ એમ જ કહેલ છે. હીર પ્રશ્ન પણ એમજ કહેલ છે. આચારાંગ સૂત્રે પ્રથમ અધ્યયને બીજે ઉદેશે. બાદર એકેંદ્રિયમાં જ્યાં એક પર્યાપ્ત જીવ હોય છે ત્યાં અસંખ્ય અપર્યાપ્ત જીવો હોય છે અને સૂક્ષ્મમાં જ્યાં એક અપર્યાપ્ત જીવ હોય છે ત્યાં નિયમથી અસંખ્ય પર્યાપ્ત જીવ હોય છે. આચારાંગ બીજે કંધે ચોથે અધ્યયને પ્રથમ ઉદેશે M ( 3 ) For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ - ઉત્તમ જીવોએ અસત્ય વચન કોઈ દિવસ બોલવું નહિ અને કદાચ સત્ય હોય તો પણ બોલવા લાયક હોતું નથી કારણ કે વધ બંધનાદિકવડે પરને પીડા ઉત્પન્ન કરવાવાળું વચન સત્ય હોય તો પણ અસત્ય જ કહેવાય છે. આચારાંગ સૂત્ર આઠમા અધ્યયનની વૃત્તિ 'ઇંગિતમરણને સ્વીકારનાર જીવિત પર્યત ત્રણ પ્રકારના તથા ચાર પ્રકારના આચારને ત્યાગ કરનાર હોય છે. વળી ઇંગિત મરણમાં ચારે આહારના પ્રત્યાખ્યાન હોય છે. છેવટમાં છેવટ નવ પૂર્વના જ્ઞાનમાં કુશળ થયેલ માણસ જ ઇંગિતમરણનો અધિકારી થઈ શકે છે. પ્રવચનસારોદ્વારમાં પણ ઉપર પ્રમાણે જ કહેલ છે. આચારાંગ સૂઝ બૃહદવૃત્તો ભવ્ય જીવ સંસારને મોક્ષનો શત્રુ માને છે તથા પ્રાપ્ત થયેલા નવા લાભમાં આનંદ માને છે. તેવા પ્રકારની સ્પૃહા રાખે છે અને કોઈ કોઈ વાર એવા પ્રકારની ચિંતા કરે છે કે હું ભવ્ય છું કે અભવ્ય, ભવ્ય હોઉં તો સારું અને અભવ્ય હોઉં તો મને ધિક્કાર થાઓ. આચારાંગજીની શીલાંકાચાર્યકૃત ટીકામાં ચરણકરણ અનુયોગને નિશ્ચયમાં ગણેલ છે અને બીજા ત્રણ અનુયોગને વ્યવહારમાં ગણેલ છે. જાતિસ્મરણજ્ઞાનવાળો સંખ્યાતા એટલે એક બેથી નવ ભવ સુધી જ દેખું-જાણે, વિશેષ નહિ. કર્મગ્રંથ વૃત્તો તથા સેનપ્રશ્નાદિકને વિષે પણ એમજ કહેલ છે. પ્રમાદ તે જ કર્મબંધન, અને અપ્રમાદ તે જ કમરહિત પણું કહેલ છે. આચારાંગ સૂત્ર ત્રીજા અધ્યયને ઉત્તરાધ્યન બ્રહવૃત્તિમાં પણ એમજ કહેલ છે. For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ આચારાંગ નિયુક્ત બાવીશ પરિસરમાં સ્ત્રીપરિસહ અને સત્કારપરિસહ આ બે ભાવથી શીતલ છે, અને બાકીના વીશ ઉષ્ણ પરિસતો હોય છે. જાતિસ્મરણજ્ઞાનવાળો નિયમિત સંખ્યાતા ભવ જાણે છે. | સુયગડાંગ સૂત્રનું ઉપયોગી વિવરણ કોઈ દુર્બલ, નગ્ન, તપસ્વી, માસક્ષપણને પારણે પારણું કરતો હોય અને જો માયા, કપટ કરતો હોય તો અનંતા ભવો કરશે. સૂબતાંગ વૃત્તો ચતુર્દશ અધ્યયને નિગોદમાંથી નીકળીને સાત આઠ ભવે ભરત મોક્ષે ગયેલા છે એવી સંભાવના થાય છે. આચારાંગ વૃત્તૌ, લોકસાર અધ્યયને તૃતીયોદેશકે કહ્યું છે કે ભાવયુક્ત વા અહિં શરીરને પામીને કોઇક મરૂદેવી સ્વામીના પેઠે તે જ ભવે મુક્તિ જાય છે. કોઈક ભરતના પેઠે સાત આઠ ભવે મુક્તિ જાય છે. કોઈક અર્ધપુદ્ગલપરાવર્તન મુક્તિ જાય છે. બીજા કોઈ મુક્તિ જતા નથી. સમ્યક્તથકી નહિ પડેલો જીવ ઉત્કૃષ્ટથી સાત આઠ ભવ સંસારમાં રહી પછી અવશ્ય મુક્તિ મેળવે છે. ધર્મસ્થિત મુનિને તપાવેલું ઉકાળેલું પાણી લેવા સંબંધી લખાણ છે. સૂયગડાંગ સૂત્ર પાનું ૬૬ મું વૈતાલિય અધ્યયન ઉદ્દેશો ૨ જો શ્રી સૂત્રકૃતાંગ ચતુર્થ અધ્યયન તૃતીય ઉદ્દેશક વૃત્તો કહેલું છે. ભરતાદિકને વિષે એકાંત સુષમાદ ૪૦૦ અને અન્ય કાળને વિષે ૫૦૦ યોજન દુર્ગધ જાય છે. ઊંચે ઊડે છે. મનુષ્ય પંચેંદ્રિય તથા તિર્થય બહુ હોવાથી ઔદારિક શરીરવાળાના અવયવ તથા તેનો મેલ બહુ જ થાય છે, બહુ જ હોવાથી દુર્ગધ બહુ જ હોય છે. આવી રીતે મનુષ્ય ક્ષેત્રનું અશુભ સ્વરૂપ કહેલું છે. પરંતુ દેવાદિકનું કહેલું For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ નથી, તેથી જે ઇંદ્રિયનું પ્રમાણ કહેલ છે. તે ઔદારિક શરીરની ઇંદ્રિયની અપેક્ષાએ કહેલ છે, (સંભાવના કહેલ છે) અન્યથા લાખ યોજન પ્રમાણવાળા વિમાનને વિષે દૂર રહેલા દેવતા ઘંટાનો શબ્દ કેવી રીતે સાંભળે તેથી ઔદારિક શરીરવાળાના ઇંદ્રિય પ્રમાણથી વૈક્રિય શરીરવાળાનું પ્રમાણ પૃથકત્વ જૂદું કહેલ છે. સુયગડાંગ સૂત્ર દીપિકાયામ્ ત્રસ જીવ પણ જ્યારે સ્થાવરપણાને પામે છે. ત્યારે જૂદો જ કહેવાય છે, તેથી કોઇ કારણે કદાચ તેની હિંસા થાય તો તેથી કરીને શ્રાવકના વ્રતનું ભંગાણું થતું નથી વિગેરે વિશેષ પણે લખેલ છે. સુયગડાંગ સૂત્રે સંસારને વિષે પ્રાપ્ત થયેલા પ્રાણિઓ સ્વજન વર્ગને મારા માની લઈ પરને માટે સાધારણ પાપકર્મ બાંધે છે. તે તેની કેવળ મોટી ભૂલ છે, કારણ કે કુટુંબ પરિવારને મારા માની બાંધેલા કર્મો જ્યારે ઉદય આવે છે ત્યારે સ્વજન વર્ગ કોઈ પણ તે કર્મમાં ભાગ લઈ શકતો નથી, કિંતુ પોતે કરેલા કર્મના વિપાકો પોતાને એકલાને જ ભોગવવા પડે છે માટે દરેક મનુષ્યોને કર્મ બાંધતી વખતે વિચાર કરવાનો છે. | તીર્થકરના જીવોને તથા એકાવતારી જીવોને દેવલોકને વિષે મરતા પહેલા છ માસે ચ્યવનનાં ચિહ્નો થતા નથી, (આર્તધ્યાનાદિક હોતા નથી. પરંતુ શાતાવેદનીય કર્મનો ઉદય રહે છે. સુયગડાંગ પ્રથમ શ્રુતસ્કંધ નવમે અધ્યયને સાધુ ગૃહસ્થના પાત્રને તથા ગૃહસ્થના વસ્ત્રને વાપરે નહિ, વાપરે તો સંયમ વિરાધનાનો દોષ લાગે. સુયગડાંગ પ્રથમ શ્રુતસ્કંધ અગ્યારમે મોક્ષમાર્ગ અધ્યયને For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ વાવ, તળાવ, કૂવા કરવાને માટે કોઈ સાધુને પૂછે તો હા કહેવાથી ઘણાં જીવોના ઘાતથી પાપ થાય, ના કહેવાથી અંતરાય બંધાય, માટે હા-ના નહિ કહેતાં મૌન ધારણ કરે. બહુ પૂછો કહે કે આ બાબતમાં સાધુને બોલવાનો કોઈપણ પ્રકારનો અધિકાર નથી. સુયગડાંગ સૂત્રે દ્વિતીય શ્રુતસ્કંધે પ્રથમ પુંડરીક અધ્યયને અગીતાર્થને બે પહોર અને ગીતાર્થને એક પહોરનિદ્રા કરવાનો અધિકાર છે. ઠાણાંગ સૂત્ર વૃત્તો તીર્થકર મહારાજ કેવલજ્ઞાન પામ્યા પછી ગોચરી જતા નથી. દશાર્ણભદ્ર મોક્ષે ગયેલ છે. કોઈ કોઈ અનુત્તર વિમાને ગયેલ કહેલ છે તે સત્ય નથી. બીજે કેટલેક ઠેકાણે પણ મોક્ષે ગયાનું કહેલ મલ્લિનાથે અભ્યતર પર્ષદાએ ૩૦૦ સ્ત્રીઓની સાથે દીક્ષા લીધી છે. કોઇકમાં લખેલ છે કે છ મિત્રોએ સાથે દીક્ષા લીધી છે, કોઇકમાં લખેલ છે કે કેવળજ્ઞાન ઉપજયા પછી દીક્ષા લીધેલ છે. અઢાર રૂા.ની કિસ્મતની નીચેની કિસ્મતનું વસ્ત્ર સાધુને રાખી શકાય, વધારે નહિ. ૧. અરિહંતનો ૨. અરિહંતે કથન કરેલ ધર્મનો ૩. આચાર્ય ઉપાધ્યાયનો ૪. શ્રી ચતુર્વિધ સંઘનો અને ૫. સમ્યગુદૃષ્ટિ દેવોનો અવર્ણવાદ બોલવાથી જીવો દુર્લભબોધિ થાય છે. હાલમાં ઉત્પન્ન થયેલો દેવ તુરત મનુષ્યલોકે ચાર કારણે આવે છે. અરિહંતના જન્મ, દીક્ષા, જ્ઞાન, મોક્ષ આ ચાર વખતે જગતમાં ભાગ-૭ ફર્મ-૪ For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ઉદ્યોત થાય છે. ૧. સાતમી નરકનો વચલો અપ્રતિષ્ઠાન નરકાવાસો, ૨. જંબુદ્વીપ, ૩. પાલક વિમાન, ૪. સર્વાર્થસિદ્ધ વિમાન, આ ચારે લાખ લાખ યોજનના કહેલા છે, પરંતુ એક યોજન ઉત્સેધ આંગુલના પ્રમાણથી સોળસો ગાઉના એક યોજન પ્રમાણે જાણવું. મહાવીર મહારાજાના તીર્થમાં સાત નિન્હેવો થયેલા છે તેમ લખેલ છે. પાંચ ઇંદ્રિયોનો જય અને ચાર કષાય નો ત્યાગ એ નવ પ્રકારે ભાવ લોચ કહેલ છે, અને દસમો દ્રવ્ય લોચ કેશ-લોચ કહેલ છે. ભા૨ેડ પક્ષીઓનો અધિકાર કલ્પસૂત્રવૃત્તિમાં પણ કહેલ છે અને ઠાણાંગ સૂત્રમાં પણ છે. વંદન કરનારાઓને તીર્થંકરમહારાજા ધર્મલાભ આપે છે. ઠાણાંગસૂત્ર વૃત્તૌ. શરીરમાં રોગો ઉત્પન્ન થવાના કારણોનો અધિકાર ઠાણાંગ સૂત્રમાં છે. અંતર્મુહૂર્ત ચિતંની એકાગ્રતા છે છદ્મસ્થનું ધ્યાન અને યોગનિરોધ તે કેવલીનું ધ્યાન કહેવાય. થાય. ૧. અન્નપુણ્ય-અન્ન આપવાથી પુણ્ય થાય. ૨. પાણપુણ્ય-પાણી આપવાથી પુન્ય થાય. ૩. વસ્ત્રપુણ્ય-વસ આપવાથી પુન્ય થાય. ૪. શયનપુણ્ય-મુનિને સંથારો આપવાથી પુન્ય થાય. ૫. લેણપુણ્ય-મુનિને જગ્યા વસતિ ઉતારા આપવાથી પુણ્ય ૬. મનપુણ્ય-મન શુદ્ધ પ્રવર્તાવવાથી પુણ્ય થાય, For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૭. વચનપુણ્ય-ગુણી પુરુષોના ગુણગ્રામ કરવાથી પુણ્ય થાય. ૮. કાયપુણ્ય-કાયાએ કરી દેવગુરુની ભક્તિ કરવાથી પુણ્ય થાય. ૯. નમસ્કારપુણ્ય-દેવગુરુસ્વામી ભાઈને નમસ્કાર કરવાથી પુન્ય થાય. એ નવ પ્રકારે પુણ્ય બંધાય છે. ઠાણાંગસૂત્રે નિયુક્તિ પ્રમુખ સૂત્રને મળે છે. ઇતિ ઠાણાંગ ટીકાયામ્ ૧. માતાપિતાનો. ૨. શેઠનો ૩. ધર્માચાર્ય ગુરુનો ઉપકાર અનિવાર્ય છે. ઠાણાંગ સૂત્રે ત્રીજે ઠાણે આવતી ઉત્સર્પિણીમાં ભરતક્ષેત્રો ૧. મિત્રવાહન ર. સુભૂમ. ૩. સુપ્રભ ૪ સ્વયંપ્રભ પ. દર ૬. સુધર્મ ૭. સુબંધુ એ નામના સાતકુલકરો થશે અને વ્યવહારદિક ચલાવશે. ઠાણાંગ સાતમે ઠાણે ધર્મ અને પુણ્યમાં તરતમતા છે. ધર્મ ગ્રુત ચારિત્રાદિક કહેવાય છે, અને અન્ન પુણ્યાદિક પુન્ય નવ પ્રકારે કહેલ છે. ૧. અન્નપુણ્ય ૨. પાનપુણ્ય ૩. વસતિપુણ્ય ૪. આલય પ. શયન ૬. આસન ૭. શુશ્રુષા ૮ વંદન અને ૯. તુષ્ટ ઠાણાંગે નવમે ઠાણે ( સમવાયાંગસૂબે તથા પ્રવચનસારોદ્વારે) સમવસરણમાં દેવતાએ કરેલ પુષ્પની વૃષ્ટિ સચિત્ત છે કે અચિત્ત તે સંબંધી વિચાર. પ્રશ્ન - સમવસરણમાં દેવતાએ કરેલ પુષ્પની વૃષ્ટિ સચિત્ત છે કે અચિત્ત ? ઉત્તર : પ્રાયઃ કરીને જલ સ્થલરૂપ સચિત્ત સંભાવ્યતે શ્રી સમવાયાંગ સૂત્રે ચોત્રીશ અતિશયને અધિકારે કહ્યું છે કે જલસ્થલ સંબંધી સચિત્ત પુષ્પો નીચે બીટ રહેલા પાંચ પ્રકારના For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ પુષ્પોની વૃષ્ટિ ઢીંચણ પ્રમાણ સુધી દેવતાઓ કરે છે પ્રવચનસારોદ્વારે ૩૯ મે દ્વારે વિશેષે કરીને કહેલ છે કે દેવતાઓ સમવસરણને વિષે એક યોજન ભૂમિ પ્રમાણમાં ઉપરોક્ત પ્રમાણે પુષ્પોની વૃષ્ટિ કરે છે. શંકા જીવદયા રસિક સાધુ - સાધ્વીઓને પુષ્પોના ઉપર કેવી રીતે ચાલી શકાય ? કારણ કે સચિત્ત મર્દન જીવઘાતના હેતુભૂત છે. કોઈકનો ઉત્તર-તે પુષ્પવૃષ્ટિ દેવતાએ કરેલ છે માટે સચિત્ત નથી કિંતુ અચિત્ત છે. અપર – નહિ તે વાત સત્ય નથી દેવતાએ વૃષ્ટિ કરેલ છે છતાં પણ તે સચિત્ત પુષ્પો જ છે. અન્ય-જયાં જયાં ફૂલો હોય છે ત્યાં મુનિરાજો ચાલતા નથી. અપર-નહિ નહિ સર્વ જગ્યાએ પુષ્પો છે, પરંતુ કારણ વિના મુનિનો પોતાના સ્થાનથી ઉઠતા જ નથી. ગીતાર્થે ફેસલો-મંદર, મોગરો, મચકુંદ, માલતી, ગુલાબ વિગેરે પાંચ પ્રકારના સુગંધી પુષ્પોની વૃષ્ટિ દેવતાએ જાનું પ્રમાણ કરેલી સચિત્ત જ છે, તે સમવસરણમાં વિદ્યમાન જીવોથી ગમનાગમનમાં ચંપાયા છતાં પણ તે જીવો કીલામણા નહિ પામતા ઊલટા તીર્થંકર મહારાજના અતિશયથી વધારે પ્રફુલ્લિત ભાવને પામી મહાઆનંદ પામે છે, માટે જલ-સ્થલ સંબંધી તે પુષ્પની વૃષ્ટિ સચિત્ત જ છે. ( સમવાયાંગ સૂત્ર વૃત્તો નવમ સ્થાને ) લવણસમુદ્ર સંબંધી મસ્યો નવ યોજન પ્રમાણવાળા જગતી રંધ્રણ જંબૂદ્વીપે પ્રવેશ કરે છે. | વાસુપૂજય મહારાજના જન્મ વખતે જન્માભિષેકના સમયે બનીશ ઇંદ્રો મેરુ ઉપર આવેલા હતા, તેનું કારણ એ હતું કે અલ્પ ઋદ્ધિવાળા હોવાથી બત્રીશ વ્યંતરને અંદર ગણ્યો નથી. For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ એવી રીતે શાન્તિનાથ ચરિત્ર પણ કહેલું છે કે પ્રભુના નિર્વાણ સમયે બનીશ ઇંદ્રોનો ગણ્યા છે પ્રશ્નચિંતામણિ ગ્રંથમાં પણ એમ જ કહેલ છે. સમવાયાંગ સૂત્રે ક્ષેત્રશુદ્ધિ કરવા માટે સારા સ્પર્શવાળો શીતળ વાયુ એક જોજન પ્રમાણ સમવસરણની ભૂમિને શુદ્ધ કરે છે. શીતલ પવન વાય છે. સમવાયાંગે મેરુપર્વતના ૧૬ નામો કહેલા છે. સમવાવાંગે પ્રભુ જે માર્ગે ચાલે તે માર્ગે શીતલ સંવર્તક નામનો પવન વાય અને તે માર્ગમાં કાંટા વિગેરેને દૂર કરી સુખ સ્પર્શવાળો વાય, અને સુગંધી પાણીનો છંટકાવ કરે. વાંદણાના પચીશ આવશ્યક કયા છે. સર્વ સૂત્રની હુંડી સમવાયાંગ સૂત્રમાં છે. ભગવતી યોગશાસ્ત્રમાં સાત રાજનું પ્રમાણ એકેક નરક પ્રમાણ, એક રાજ એમ સાતે નરક સાત રાજ પ્રમાણ છે. મધ્યથી સૌધર્મ દેવલોક દોઢ રાજ ઉંચો થાય છે. લોકના મધ્યથી માહેન્દ્ર ચોથા દેવલોકે અઢી રાજ થાય છે. લોકના મધ્યથી આઠમાં સહસ્રાર દેવલોકે ચાર રાજ થાય છે. લોકના મધ્યથી લોકાંતે સાત રાજ થાય છે. આવશ્યક નિર્યુક્તિ ચૂર્ણિ સંગ્રહણીમાં સાત રાજ પ્રમાણ પ્રથમના બે દેવલોક સુધી આઠમુ રાજ , ત્રીજા ચોથા દેવલોકે સુધી નવમું રાજ, પાંચમા છઠ્ઠા દેવલોક સુધી દશમું રાજ , સાતમા આઠમા દેવલોક સુધી અગ્યારમું રાજ , નવ, દશ, અગ્યાર,બારમાં દેવલોક સુધી બારમું રાજ નવરૈવેયક સુધી તેરમું રાજ પાંચ અનુત્તર વિમાન અને સિધ્ધ લોકાંત M૧૧૦ ૧૧ For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ સુધી ચૌદમું રાજ. એ પ્રમાણે આગમમાં કહેલ છે. ભગવતી બારમા શતકે મહાવિદેહ ક્ષેત્રે દિનરાત્રી માન સરખાં હોય છે. તથા છે. રૂતુઓ સદાય હોય છે. ભૂતકાળથી ભવિષ્યકાળ અનંતગણો વધારે કહેલ છે. ભગવતી અઢારમા શતકે કેવલીને ધ્યાન આવશ્યકાદિક હોય નહિ. ભગવતી અઢારમે શતકે આઠમે ઉદ્દેશ અધો અવધિક કોઈ પરમાણુ જાણે પણ દેખે નહિ. પરમાવધિવાળો દેખે છે. ભગવતી બાવીશમે શતકે નાળિયેરનું આયુષ્ય બેથી નવ વર્ષનું કહેલ છે. દેવતાની ઉત્પત્તિ વૃક્ષના મૂળમાં ન થાય પણ બીજે પત્ર, પ્રવાલે, પુષ્પ, ફળ, પ્રશસ્ત વર્ણ રસ ગંધ યુકત વૃક્ષને વિષ થાય છે. ઈતિ ભગવતી બાવીશમે શતકે પ્રથમ ઉદેશે સંખ્યાતા વર્ષના આયુષ્ય વાળા યુગલીયા તથા તિર્યંચો દેવલોકને વિષે ઉત્પન્ન થાય છે. પરંતુ અસંખ્યાતા નહિ. ભગવતી સુગે. નરકથી નીકળેલ જીવ સંશી થાય, પરંતુ અસંજ્ઞી નહિ. ઈતિ ભગવતી ચોવીશમે શતકે બીજે ઉદેશે નરકથી નીકળી સંખ્યાતા તથા અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળો ૧૨ For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ યુગલિક ન થાય. ઈતિ ભગવતી સૂત્રે ૨૪ મે શતકે, બીજે ઉદ્દેશે. રૈવેયકોને વિષે જઘન્ય મધ્યમતાથી અભવ્ય જીવ ૧-૨ ઉત્પન્ન થતા ચ્યવતા હોય અને ઉત્કૃષ્ટતાથી સંખ્યાતા રહેલા હોય છે. સંખ્યાતા યોજનવાળા વિમાનને વિષે સંખ્યાતા લભ્યતે અસંખ્યાતા યોજનવાળા વિમાનને વિષે અસંખ્યાતા લભ્યતે. ઈતિ ભગવતી સૂત્રે ૧૩ મું શતકે , બીજે ઉદ્દેશે અસુરકુમાર દેવો વૈમાનિક દેવોના રત્નોને ચોરીને એકાત્તે જાય છે. ત્યારે વૈમાનિક દેવો તેને પ્રહાર કરે છે. તેની વેદના તે દેવો જઘન્ય અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ છ માસ ભોગવે છે. ભગવતી ત્રીજે શતકે બીજે ઉદ્દેશે. યોગશાસ્ત્ર વૃત્તિ માં એમ કહયું છે કે પ્રાય : કરીને દેવોને અસદના તો અંતર્મુહુર્ત જ હોય છે. | સિધ્ધના જીવોને વ્યવહારચારીત્ર ન હોય. ભગવતી સૂત્રે - તિર્યકર્જુભક દેવો વ્યંતર વિશેષ વૈતાઢયને વિષે, કંચનગિરિને વિષે, ચિત્રવિચિત્ર પર્વતને વિષે વસે છે. ભગવતી ૧૪ મેં શતકે -૮ મ ઉદેશે સૂર્યના તાપથી જે ક્ષેત્ર અતિક્રાંત થયેલ હોય એટલે સૂર્યના ઉદય થયા વિના લીધેલ આહાર અને સૂર્ય ઉદય થયા પછી ખાવામાં આવે તે ક્ષેત્રાતિક્રાંતમ્ તથા બત્રીશ પ્રમાણવાળા કોળિયાનો આહાર કરતા અધિક આહાર કરવામાં આવે તે પ્રમાણતિક્રાંતમ્ ભગવતી ૭ મેં શતકે પ્રથમ ઉદેશે. તિર્યકર્જુભક દેવો તિર્ધક લોકને વિષે વસનારા વ્યતર જાતિના ધનદના કિંકર હોય છે. અને એક પલ્યોપમના આયુષ્યવાળા હોય ૧૩ For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ઈતિ ભગવતી ૧૪ મું શતકે ૮ મે ઉદેશે. દેવદેવીઓ મૂળ શરીરે ઉત્તરશરીરે ભોગ ભોગવે છે. ઈતિ ભગવતી પન્નવણા તથા જીવાભિગમ સૂત્રે વરૂણ નાગ નટવાયે પ્રાણાતિપાત પ્રમુખનો ત્યાગ કરેલ છે તે અધિકાર. ભગવતી પાને પ૬૦ મે છે. તુંગીયા નગરીના શ્રાવકોનો અધિકાર શ્રવણ પ્રમુખનો છે. ઈતિ ભગવતી ૧૯૧ મે પાને લોકના ચરમાંત ૨૧૦ બોલોનો અધિકાર. ભગવતી શતક ૧૬ મે ૮ ઉદ્દેશ છે. સ્વર્ગલોકમાં દેવો તથા દેવીઓ સુંદર અક્ષરવાળી અર્ધમાગધી ભાષામાં વાતચીત વ્યવહાર કરે છે. એવી રીતે મહાવીરસ્વામીએ ગૌતમસ્વામીને કહેલું છે. ઈતિ ભગવતી ૫ મે, શતકે ૫ મે ઉદ્દેશે. તેર પ્રકારના અંતર કહેલા છે. તે કારણે મુનિ શંકા કરે તો કંખા, મોહનીય, કર્મ બાંધે, કંખા શબ્દ મિથ્યાત્વ મોહની કહેલી છે. ભગવતી છાપેલી ટીકામાં તથા બાલાવ બોધ પાને ૭૦ મે મિથ્યાત્વે ૧. સાસ્વાદને ૨.મિશ્ર ૩. અવિરતે ૪ એ ચાર ગુણસ્થાનેને વિષે જાતિસ્મરણાદિકથી વિગ્રહગતિ કરે છે. બીજાને વિષે નહિ ભગવતી સૂત્રે નરક તથા દેવગતિમાંથી આવેલા ચક્રવર્તી થાય, મનુષ્ય તથા તિર્યંચમાંથી થાય નહિ. ઈતિ ભગવતી ૧૨ મે શતકે ૯ મે ઉદંશે તથા બૃહત્સંગ્રહણી ટીકાયામ્ મહાવીરસ્વામી મનુષ્યમાંથી ચક્રવર્તી થયેલ છે. તે મહા વિદેહે આશ્વર્યમાં ગણેલ છે. ભગવતી સૂત્રે ૧૪ For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ આઠ વર્ષની પહેલા દીક્ષા ન થાય ભગવતી ૫ મા શતકે ૪ થા ઉદ્દેશાની ટીકાયામ્. અતિમુકતકે છ વર્ષે દીક્ષા લીધી છે ગોશાલો ૧૨ મે દેવલોકે ગયેલ છે. ભગવતી સૂત્ર જમાલી કિલ્વિષિ દેવ થયેલ છે. ભગવતી સૂત્રો સાધર્મેદ્રને તથા ચમરેંદ્ર કોણિક ની સાથે પૂર્વભવમાં કાર્તિક શ્રેષ્ટિ અને ચમરેન્દ્ર તાપસના ભવમાં મિત્રાચારી હોવાથી અઠ્ઠમની તપસ્યાથી જ ઈદ્રો સહાય કરવા આવ્યા. ભગવતી ૭ શતકે . ૯ મે ઉદ્દેશ પિંડાદિ દસ નિમંત્રણા દાંડા સંબંધી લખાણ છે. ભગવતી સૂત્ર પાનું ૩૭૪ દેવતાને નિદ્રા આવે. ભગવતી ૫ મે શતકે ૪ થે ઉદ્દેશે. મેઘ નરક સુધી તથા બારમા દેવલોક સુધી વરસે. ઈતિ ભગવતી ૬ કે શતકે ૭ મે ઉદ્દેશે. તિર્યકર્જુભકદેવો વ્યતર જાતિના અને કુબેર ભંડારીના અનુચર હોય છે. તથા એક પલ્યોપમની સ્થિતિવાળા હોય છે. ભગવતી ચાદમા શકે. જેણે વેદનીય કર્મ ખપાવ્યા હોય તેવી સાધ્વીને તથા પરિહારવિશુધ્ધિક તપ કરનારને તથા અપ્રમાદીને અને ચૌદ પૂર્વધરને તથા આહારક શરીરને ધારણ કરનારને વ્યંતરાદિક કોઈ પણ હરાવી શકતું નથી. ઈતિ ભગવતી સૂબે, ત્રીશમા શતકે, પચ્ચીશમા ઉશે વીર ભગવાનના નિવણથી પૂર્વનું જ્ઞાન એક હજાર વર્ષ પર્યત રહયું. ભગવતી ૧૫ મે શતકે ૧૫. ૧૫ For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ તેજોલેશ્યાનું સામર્થ્ય અનેક યોજન પ્રમાણ ક્ષેત્રોને બાળવાનું હોય છે એવી રીતે ભગવતી વૃત્તિમાં વીર ભગવાને ગૌતમસ્વામીની પાસે કહેલું છે. પ્રવચનસારોદ્વાર વૃત્તીને વિષે પણ કહેલું છે. કોઈક જગ્યાએ ૧૬ દેશ બાળવાનું સામર્થ્ય પણ કહેલું છે. કોઈ પારધી હરણને બાણવડે મારે તો તેમાં મારવાની ક્રિયા ધનુષ્યને,દોરીને, ફલકને, બાણને એ ચારેને લાગે છે. એક પરમાણુ પુદ્ગલ કુડ-જામ્મા યાવત્ કલયુગા ભગવતી શતક ૨૮ મે ઉદ્દેશે ૧૦ મે ભગવાનને વંદન કરવા આવેલા દેવતાના વાહનો સમવસરણને વિષે ત્રીજે પ્રાકારે (ગઢ) ભૂમિથી અલગપણે રહે છે. समवसरणे देवयानानि भूमावलग्नानी स्युरितिઈતિ ભગવતે ત્રીજે શતકે પ્રથમ ઉશે તામસી અધિકાર પૌષધમા શ્રાવકને દીવો રખાય નહિ. કદાચ ઉજેડી લાગે તો વસ્ત્ર ઓઢે ન ઓઢે તો અગ્નિકાયના જીવો હણાવાથી આપણો સ્પર્શ થવાથી દોષ લાગે. મહાનિશીથના ચોથા અધ્યયનમાં સુમતિ નાગિલના અધિંકારમાં કહેલ છે કે એક સાધુએ વસ્ત્ર નહી ઓઢવાથી વીજળીના ચમકારા વખતે અગ્નિકાયના જીવોની વિરાધના થયેલ છે. સાધુઓ તથા શ્રાવકો પાક્ષિક અતિચારમાં ઉજેણી આળોવે છે. શ્રાધ્ધજિતકલ્પમાં ઉજેણીનું પ્રાયશ્ચિત કહેલું છે. ભગવતી પ્રથમ શતકે જૈન શાસનની ઉડ્ડાહનાનું રક્ષણ અપ્રમત્ત સંયમી પણ કરે, ને તે કારણ માયાનું પણ સેવન કરે. જમાલી, સુર, તિર્યંચ મનુષ્યને વિષે પાંચ વાર જઈ બોધીબીજ પામી મોક્ષે જશે. પંદર ભવે સિધ્ધ છે. પ્રાકૃત વીર For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ચરીત્રમાં પણ એમજ કહેલ છે. ભગવતી સુગે ચેડા મહારાજાનો વરુણ સેનાપતિ રાજાની આજ્ઞાથી યુધ્ધમાં ઉતરી, શત્રુને મારી, શત્રુના પ્રહાર ખાઈ, અણસણ કરી, અરૂણ વિમાને ચાર પલ્યોપમના આયુષ્યપણે ઉત્પન્ન થયો. મહા વિદેહે મોક્ષે જશે. ભગવતી સૂત્ર - ભગવતી પ્રથમ શતકે, છઠે ઉશે દિવસે પણ પ્રથમની ચાર ઘડી અને સાંજની છેલ્લી ચાર ઘડી તે બહાર ન જવું. પાત્રાદિક ખુલ્લા ન મૂકવા કારણ કે બહાર અપકાય પડે છે. ભગવતી બીજે શતકે, પાંચમે ઉશે સાધુઓને શ્રાવકો દાન આપે તેનો અધિકાર તથા ચૌદશે પૌષધ કરે તેનો અધિકાર છે. ભગવતી ત્રીજે શતકે ત્રીજે ઉશે કેવળી અવસ્થાને વિષે પણ જીવ વિરાધના થાય છે, પણ કર્મ બંધન નથી કારણ કે તેરમે ગુણ સ્થાને કષાયાદિકનો અભાવ છે, માટે પ્રથમ સમયે જાણે, બીજે સમયે વેદ, ત્રીજે સમયે નિર્જરા કરે. ભગવતી પાંચમે શતકે હે ઉશે ગીતમસ્વામી પ્રશ્ન- હે ભગવન્! કોઈ મનુષ્ય ધનુષ્યમાથી બાણ છોડે અને તેના વડે જીવ હણાય તો તે પુરૂષ ને કેટલી ક્રિયાઓ લાગે ?ભગવાન ઉત્તર આપે છે- હે ગૌતમ ! જે પુરૂષ ધનુષ્યવડે બાણને છોડે છે તેને પાંચ ક્રિયાઓ લાગે છે. ૧.કાયિકી, ૨.અધિકરણકી, ૩. પ્રષીકી, ૪. પરિતાપિકી, ૫. પ્રાણાતિપાતિકી ક્રિયાઓ લાગે અને જે જીવના દેહથી તે ધનુષ્ય વિગેરે નીપજયા ૧૭ For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ હોય છે, તે જીવોને પણ પાંચ ક્રિયાથી સ્પર્શ થયેલા કહેવાય છે. અહીંયા કોઈ શંકા કરે કે જેણે બાણ મૂકયું તેને તો તે ક્રિયાઓ લાગુ પડે, પણ બીજા જીવોને શી રીતે લાગુ પડે ? કેમકે તે માત્ર કાયરૂપ છે અને તેનું અચેતનપણું છે. વળી જો એમ કહેશો કે માત્ર શરીરથી પણ ક્રિયા લાગે તો સિધ્ધ થયેલા જીવોને પણ પ્રથમ મૂકેલા દેહને લીધે બળાત્કારે બંધ થવો જોઈએ; કારણ કે સિધ્ધ થયેલા જીવોને દેહ પણ કોઈ ઠેકાણે જીવ ઘાતનો હેતુ હોય. વળી જેમ ધનુષ્ય વિગેરે પાપના કારણ છે, તેમ તે જીવના દેહથી થયેલા પાત્ર,દંડ વિગેરે જીવરક્ષાના હેતુ પણ છે, તો તે પુણ્યના કારણ હોવાથી તે જીવને લાગવુ જોઈએ, એવી રીતે બરાબર ન્યાય થવો જોઈએ. તેને જવાબમાં જણાવે છે કે –અહીં તો અવિરતપણાના ભાવથી બંધ થાય છે. અને સિધ્ધ થયેલા જીવોને તો સર્વ સંવર હોવાથી વિરતિ છે, તેથી તેમને બંધ થવાનો સંભવ જ નથી, તથા જેના દેહથી પાત્રાદિક થયેલા છે તે જીવો જે તે સંબંધી વિવાકાદિકનો અભાવ છે, માટે તેને પુન્યનો બંધ થતો નથી અથવા ભગવંતના વચનો હોવાથી સર્વ સત્ય જ છે એમ જાણવું, તેથી અન્ય ભવાંતરે પણ શસ્ત્રાદિરૂપ થયેલા દેહનું પણ અધિકરણપણું છે, એમ જાણીને અવશ્ય જેનો ત્યાગ થઈ શકે તેના તેના પ્રત્યાખ્યાન કરવા, ભગવતી સાતમે શતકે નવમે ઉશે ચેડા મહારાજા અને કોણિકના મહાયુધ્ધાં રથ મુશલ મહાશિલા કંટકથી એક દિવસે ૯૬ લાખ અને બીજા દિવસે ૮૪ લાખ માણસો મરાણા હતા, તેમાં વરૂણ સારથી સૌધર્મ દેવલોકે ગયો છે, તેનો મિત્ર મનુષ્ય ગતિમાં ગયો છે. નવ લાખ માછલીના ગર્ભમાં ઉત્પન્ન થયા. બાકીના તિર્યંચ અને નરકગતિમાં ગયા. (૧૮) ૧૮ ~ For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ લોકાંતિક દેવોની સંખ્યા ભગવતીસૂબે પ્રથમ યુગલ વિષે , સારસ્વત આદિત્ય દેવોના પરિવારને વિષે 900 દેવોનો પરિવાર હોય છે, બીજા યુગલ ને વિષે વહ્નિ વરૂણ દેવોના પરિવારને વિષે ૧૪00 દેવોનો પરિવાર હોય છે. ત્રીજા યુગલને વિષે ગઈતોય અને તુષિત દેવોના પરિવારને વિષે ૭000 દેવોનો પરિવાર હોય છે. શેષ ત્રિકને વિષે પ્રત્યેકે ૯૦૦-૯૦૦ નવસો નવસો દેવોનો પરિવાર હોય છે. તેના પરિવારમાં રહેલા દેવો પણ લોકાંતિક દેવો કહેવાય છે. જિનેશ્વર મહારાજાની દાઢાઓની આશાતના ટાળવાનું કહ્યું છે. ભગવતી સુત્રે. અહીં પરિચારણ શુધ્ધિ કહેતાં નાટ્ય પૂજામાં સ્ત્રી શબ્દ શ્રવણાદિક પરિચારણ કરે, પણ મૈથુન સંજ્ઞાએ સુધર્મા સભામાં શબ્દાદિક સેવે નહિ, ભુવનપતિ વ્યંતર જયોતિષી અને વૈમાનિક સુધી. ભગવતી દશમે શતકે છહે ઉશે અસુરકુમારના દેવો સૌધર્મ દેવલોક સુધી જાય ત્યારે અરિહંત, ચૈત્ય (પ્રતિમા) અને અનુસાર એ ત્રણેનું શરણું કરીને જાય છે ભગવતી સૂત્ર ભવનપતિ, વ્યંતર,જયોતિષી અવધિજ્ઞાન સહિત જન્મ લેતા નથી. (તીર્થંકર થતા નથી) ઈતિ ભગવતી ૧૩ મું શતકે બીજે ઉશે. ચક્રવર્તી થઈ ફરીથી ચક્રવર્તી થાય તો જઘન્યથી સાગરોપમ, ઉત્કૃષ્ટથી અર્ધ પુદ્ગલપરાવર્તન કાળ. ભગવતી સૂત્રે. વિર્ભાગજ્ઞાનવાળાને અવધિદર્શન હોય નહિ તેમ કર્મગ્રંથમાં કહેલ છે. પરંતુ ભગવતી સૂત્રમાં તથા પન્નવણા સૂરમાં અવધિ દર્શન કહેલું છે. વિશેષ જ્ઞાની જાણે. ભગવતી સૂત્રે. For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ અગ્નિ સળગાવનારને મહાઆરંભી કહેલ છે પણ અગ્નિ ઓલવનારને નહી. ભગવતી સૂત્રે. સમકિત સહીત છઠ્ઠી નરકે જાય, સાતમી નરકે સમકિત વમીને જાય. ભગવતી સૂત્રો શ્રોતેંદ્રિય અને ચક્ષુઇંદ્રિય કામી છે, સ્પર્શ, રસ, તથા પ્રાણેન્દ્રિય ભોગી છે. ભગવતી સૂત્રે. મૂલગુણ પચ્ચખાણી કરતા ઉત્તરગુણ પચ્ચખાણી અસંખ્યાતા છે. તિર્યંચો પણ શ્રાવકના વ્રત લે છે, તેથી અસંખ્યાતગણા કહ્યા છે. ટીકામાં વિશેષ કહેલું છે. મધ, માખણ, માંસ, મદિરા નિયમો કરે તો પણ ઉત્તરગુણ પચ્ચખાણી કહેવાય. ભગવતી સૂત્રે. ભુવનપતિ પ્રમુખ નીચેના દેવતા ઉપર દેવલોકમાં જાય પણ અરિહંત, અરિહંતના ચૈત્યનું (પ્રતિમાજીનું) અને સાધુનું શરણ કરીને જાય તે, સિવાય જઈ શકે નહિ. વીરનું શરણું લઈ ચમરેંદ્ર ગયેલ છે. ભગવતી સૂત્રે. જેમ સચિત્ત અગ્નિ પ્રકાશ કરે છે તેમ અચિત્ત પુદ્ગલ પણ પ્રકાશ કરે છે જ્યારે મુનિ તેજોલેશ્યા મૂકે છે ત્યારે અચિતપુદ્ગલ પણ પ્રકાશિત થાય છે તેથી નિશ્ચય થાય છે કે અગ્નિની પ્રભા સચિત્ત હોય છે. ભગવતી સૂત્રે. અભવી સાડાનવ પૂર્વ સુધી ભણે છે. ભગવતી સૂત્રે. તુંગીયા નગરીના શ્રાવકોનો અધિકાર ભગવતીજીમાં છે. વરૂણ નટવાએ સંથારો કર્યો ત્યારે પ્રાણાતિપાત વિગેરેનો સર્વથા ત્યાગ કરેલ છે, માટે શ્રાવક સંથારો કરે ત્યારે સર્વથા પ્રકારે પાંચે વ્રતો આદરી શકે. ભગવતી સૂત્રે. શરીરને વોસિરાવ્યા વિના જે મરે છે અને તેના શરીર વડે જે જે દુષ્ટ ક્રિયા થાય છે તેમાં કર્મ તે ધણીના શરીરને લાગે છે માટે તમામ વોસરાવીને મરવું. ભગવતી સૂત્રે. ૨0 For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ત્રણ પ્રકારના પુદગલો કહેલા છેઃ ૧. પ્રયોગસા ૨. મિશ્રણા અને ૩. વિસ્રસા. ૧. જીવે જે ગ્રહણ કરેલા છે, તેમાં જીવ છે ત્યાં સુધી પ્રયોગસા કહીએ. ૨. શરીરમાંથી જીવ નીકળી ગયા પછી જે પુદ્ગલ રહ્યા તે મિશ્રણા કહીએ. ૩. સ્વાભાવિક પુગલના સ્કંધ થાય છે જેમકે આકાશમાં લીલા પીળા રંગ દેખાય છે તે તથા અંધારાના પુદ્ગલ તથા વાદળાના પુદ્ગલ એ જીવે ગ્રહણ કર્યા વિના થાય છે તે વિશ્વસા કહીએ. ભગવતી સૂત્રે. ઓછામાં ઓછો દિવસ બાર મુહૂર્ત એટલે કે ચોવીશ ઘડી અને રાત્રી પણ ઓછમાં ઓછી દિવસ પ્રમાણે જ સમજવી. વધારેમાં વધારે દિવસ અઢાર મુહૂર્તનો એટલે છત્રીસ ઘડીનો તથા રાત્રી પણ વધારેમાં વધારે દિવસ પ્રમાણે જ સમજવી. ભગવતી સૂત્રે. શ્રાવકને પૈષધ લઈને ધર્મકથા કર્યાનો અધિકાર છે. રૂષિભદ્રનો પુત્ર છે, ત્યાં શ્રાવકો આસન લઈને બેઠા છે અને રૂષિભદ્ર ધર્મની પ્રરૂપણા કરે છે. તેમાંથી કોઈ શ્રાવકને શંકા થઈ તેથી ભગવંતને પૂછયું કે રૂષિભદ્ર આ પ્રમાણે પ્રરૂપણા કરે છે . તેથી ભગવાને કહ્યું કે રૂષિભદ્ર ની પ્રરૂપણા સાચી છે. ભગવતી સૂત્રો તથા ઉપદેશમાલાયામ. શ્રાવકને પંદર કર્માદાનનો સર્વથા પ્રકારે નિષેધ કહેલો છે, તે ઉત્સર્ગિક જાણવો. કહ્યુ છે કે જે પુન્ય ધર્મને બાધા કરનાર હોય, અને યશ આપે તેવું ન હોય તેવું પુણ્ય ઘણા લાભવાળુ હોય તો પણ પુણ્યાર્થી જીવોએ ગ્રહણ કરવું નહિ, પરંતુ કદી બીજો ધંધો થઈ શકે તેમ ન હોય , અથવા દુષ્કાળ પડેલો હોય, અથવા રાજાની આજ્ઞા થઈ હોય ઈત્યાદિ કારણથી જો નિંદિત વ્યાપારોના સર્વથા ત્યાગ થઈ શકે નહિ, તેમાંથી કોઈ કાર્ય કરવું પડે તો શ્રાવક અપવાદરૂપે કરે, પણ પોતાના આત્માની નિંદા કરતો છતો સુગપણે કરે. ભગવતી સૂત્રે. એક પરમાણુ સાત આકાશપ્રદેશને સ્પર્શ કરે છે . એકને વિષે ૨૧ For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ રહી ચાર દિશા તથા ઉંચે -નીચે છ દિશાને સ્પર્શ કરે છે. ભગવતી સૂત્ર. વાયુ અંગુલના અસંખ્યાતમા ભાગનું વૈક્રિય શરીર કરે છે. અંતર્મુહૂર્ત રહે છે. પતાકાના આકારે બાદરપર્યાપ્ત એવ વાયુકાયે ભગવતી સૂત્રે. એક પરમાણુ પરમાણપણામાં સંખ્યાતો કાળ રહે છે. બે પરમાણુ સ્કંધ અનંતકાળ રહે છે. ભગવતી સૂત્રે. કેવળી છ માસ આયુષ્ય રહ્યા પછી કેવલી મુદ્દઘાત કરે છે. ભગવતી સૂત્રે. ગર્ભને વિષે રહેલો જીવ ત્યાથી મરીને ત્રીજી નરક સુધી તથા આઠમા દેવલોક સુધી જાય છે. ભગવતી સૂત્રે. મહાવીરસ્વામીએ ભાવિભાવ અવશ્ય બનવાનું છે, એમ જાણીને જ જમાલીને દીક્ષા આપી હતી, કારણકે અવશ્ય ભાવિભાવ જે છે તેને મહાપુરૂષો પણ ઉલ્લંઘન કરી શકતા નથી, કારણ કે ગુણ વિશેષ દેખાવાથી અરિહંત ભગવાન નિશ્ચય અમૂઢ લક્ષણવાળા હોય છે. ભગવતી સૂત્રે. ગોશાળાને પણ ભગવાને એ જ પ્રમાણે તેજલેશ્યાનો ઉપાય બતાવેલ છે. અવશ્ય ભાવિભાવ ની વૃત્તિનો પ્રતિકાર મહાપુરૂષોથી પણ બની શકતો નથી. ત્રિષષ્ટિ શલાકા પુરૂષચરિત્રમાં પણ હેમચંદ્રાચાર્યજીએ એમજ કહેલ છે. ભગવતી સૂત્રે. ક્ષયોપશમ ભાવનું સમકિત છે. તેને સમકિતમોહનો વિપાક ઉદયે છે અને મિથ્યાત્વ મોહની પ્રદેશઉદયે છે. અને ઉપશમ સમકિતવાળાને મિથ્યાત્વમિશ્ર તથા સમકિતમોહની વિપાકઉદય તથા પ્રદેશઉદય થી ટળી જાય છે. ભગવતી સૂત્રે. અપવર્તન એટલે જેણે નરકનું આયુષ્ય બાંધેલ હોય તેના અધ્યવસાયના ફેરફારથી નરક ઓછી થાય. કૃષ્ણના પેઠે સાતમીની ન ૨૨ For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ત્રીજી રહી , અઢાર હજાર મુનિને વંદન કર્યાથી તેનું જેમ ફર્યું તેમ ચારે ગતિનો ફેરફાર થાય પણ એટલું વિષેશ કે દેવલોકનું ફરીને મનુષ્યનું ન થાય તેમજ નરક ફીટીને બીજી ત્રણ ગતિનુ ન થાય . જે ગતિ હોય તેનો ફેરફાર થાય. ઈતિ ભગવતી ટીકાયામ્ નવપૂર્વની ત્રીજી વસ્તુ સુધી ભણ્યા હોય તેઓ પરિહારવિશુદ્ધિ સંયમ આદરે, નવ જણ ગચ્છમાંથી નીકળે તેમા ચાર જણા છ માસ સુધી તપસ્યા કરે અને ચાર જણા તેની વૈયાવચ્ચ કરે અને એકને ગુરૂ થાપે. છ માસે તપસ્યા કરી રહે. ત્યારે વૈયાવચ્ચવાળા છ માસ સુધી તપસ્યા કરે . પછી ગુરૂ છ માસ સુધી તપશ્ચર્યા કરે અને બીજા આઠમાંથી એકને ગુરૂ સ્થાપે ને સાત જણા વૈયાવચ્ચ કરે . એવી રીતે અઢાર માસ સુધી તપશ્ચર્યા કરે તેનું નામ પરિહારવિશુદ્ધિ ચારિત્ર કહેવાય. જયાં જિનપ્રતિમા હોય ત્યાં આહાર, નિહાર, હાસ્યાદિક ક્રિડા સ્ત્રી સાથે મૈથુન સેવતા આશાતના થાય છે, માટે મનુષ્યોએ તેનો ત્યાગ કરવા; કારણ કે સુધર્મા સભાને વિષે થાંભલા છે. તેમાં પુસ્તકો તથા દાઢાઓ હોવાથી સૌધર્મેદ્ર ઈંદ્રાણી સાથે હાસ્યાદિક પણ કરતો નથી. ભગવતી સૂત્રે. પ્રાયશ્ચિત લેવાના ભાવ છે પણ રસ્તામાં જ કાળ કરે તો આરાધક કહેલ છે. દષ્ટાંત તરીકે મુનિને ગોચરીમાં કાંઈ દોષ લાગેલ હોય તે ગુરુમહારાજ પાસે જઈ આલોવવાના ભાવ છે પણ રસ્તામાં કાળ કરે તો આરાધક કહેલ છે. છઠ્ઠા આરામાં પણ કોઈ કોઈ મનુષ્યો સમ્યકત્વને ઉપાર્જન કરશે તે વખતે ધાન્યની ઉત્પત્તિ થશે. તેઓનું ભોજન કરવાથી તે મનુષ્યો સ્વર્ગમાં પણ જશે. અને માંસાહારી દુર્ગતિમાં જશે. પાંચમાં આરાને છેડે જે ધર્મનો નાશ કહેવામાં આવેલ છે તે દેશવિરતિ અને ૨૩ ભાગ-૭ ફમ-૫ For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ સર્વવિરતિની અપેક્ષાએ કહેલ છે. ભગવતી સૂત્રે. તામલિ તાપસે સમકિત સહિત જો તપ કરેલ હોત તો મુકિત જાત, પણ તેમ નહિ કરવાથી સાઠ હજાર વર્ષ તપ કરવા છતાં પણ ફળને પામેલ છે. જો કે ઈશાનઈદ્રપણું પામેલ છે પરંતુ મુકિતની અપેક્ષાએ અલ્પ ફળ કહેલ છે. | તેર પ્રકારના અંતર કહેલ છે. તે કારણે મુનિ કંખા કરે તો કંપા મોહનીય કર્મ બાંધે માટે જિનવચનમાં શંકા કરવી નહી. શબ્દનો અર્થ મિથ્યાત્વમોહની થાય છે. ભગવતી સૂત્રે. જિનકલ્પી સાધુ જિનકલ્પીપણું ધારણ કરી એકાવતારી થાય છે. ભગવતી સૂત્રે. સાતમા દેવલોકના દેવોએ મહાવીરસ્વામીને ભાવથી વંદન કરી મનથી પ્રશ્ન કર્યો તેથી પ્રભુએ ઉત્તર આપ્યો કે મારા સાતસો શિષ્યો મોક્ષે જશે તે વખતે ગીતમાદિક મુનિઓએ આશ્ચર્ય પામી પ્રભુને પ્રશ્ન કર્યો કે દેવોએ બાહ્ય વિનય કેમ ન કર્યો, તેથી પ્રભુએ ખુલાસો કર્યો કે તેઓએ આંતરભકિતથી પ્રશ્ન કરેલ છે, આઠમ ચાદશ પૂર્ણિમા અમાવાસ્યા વિગેરે પર્વને વિષે વિશેષ પરિપૂર્ણ પોષધને સમ્યક પ્રકારે પાળતા થકા જ ઘણા જ શીલાદિ વ્રત એટલે પાંચ અણું વ્રત, ત્રણ ગુણ વ્રત, ચાર શિક્ષાવ્રત એટલે બાર અવ્રતથી વિરામ પામતાં પ્રત્યાખ્યાન પૈષધ ઉપવાસાદિક વડે કરી આત્માને તે ભાવનાવૃદ્ધિમાં પ્રેરણા કરતા શાંત ચિત્તે વિચરે છે. ભગવતી સૂત્રે. હિંસાથી અંગુલના અસંખ્યાતમા ભાગના દેહવાળા મસ્યો પણ મરીને સાતમી નરકે જાય છે. ભગવતી સૂત્રે. કેવલજ્ઞાની પણ ગમનાગમનથી તથા નેત્રના ચલાવવા વિગેરેથી ઘણા જીવોનો ઘાત કરે છે, પણ માત્ર યોગ વડે જ બંધ હોવાથી પ્રથમ સમયે બાંધે છે. બીજે સમયે વેદે છે અને ત્રીજે સમયે નિર્જરે છે. M૨૪ ~ ૨૪ For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ભગવતી સૂત્રે. હે ગૌતમ ! ત્રણ પ્રકારે આરાધના છે, જ્ઞાન, દર્શન અને ચારિત્ર ઉત્કૃષ્ટ આરાધનાથી તે ભવે મુકિત જાય. જઘન્ય આરાધનાથી સાત આઠ ભવને અતિક્રમણ ન કરે. ભગવતી સૂત્રો હે ભગવન્ ! બ્રહ્મચર્યધારી સાધુને અપ્રાસુક, અનેષણીય આહારપાણી આપનારો શું ફલ પામે છે ? હે ગૌતમ ! સાધુને અપ્રાસુક અન્નપાન આપનારો પણ બહુકર્મની નિર્જરા કરે છે તેમજ પાપ થોડું બાંધે છે. ભગવતી સૂત્રે. વિગ્રહગતિમાં વર્તતા જીવને પણ દરેક સમયે આઠ કર્મમાં સાત સમયે કર્મબંધ હોય, આયુષ્યનો બંધ ન હોય, કારણ કે રાણ પર્યામિપૂરી થયા પછી જ આયુષ્ય નો બંધ પડે. સ્ત્રીને પૂર્વધરલબ્ધિ અને આહારલબ્ધિનો નિષેધ છે. જયંતી શ્રાવિકાના પ્રશ્નના ઉત્તરમાં ભગવાને જાગતા જીવને ધર્મીષ્ટ કહ્યા છે. ભગવતી સૂત્રે. શંખ પુષ્કલી શ્રાવકનો અધિકાર પૈષધાદિક સંબંધી છે ઈર્યા વિહિ પડિકમ્યા પછી મુહપત્તિ પડિલેહી પૌષધ ઉચરવો . આવશ્યક ચૂર્ણિ તથા વિચારચૂલિકાને વિષે પણ એમ જ કહેલ છે. અતિમુકતક કુમારનું વૃત્તાંત છે, અંતગડ સૂત્રોમાં પણ ભગવતીમાં કહ્યા પ્રમાણે છે. અણુત્તરોવવાઈ સૂરમાં તો જાદવ કુળમાં થયેલા અતિમુકતક મુનિનું વૃતાંત છે. ગ્લાનની ભક્તિ કરવાનું મહાન પૂન્ય કહેલ છે. ભગવતી સૂત્ર મહાબલકુમારનું વર્ણન વિસ્તારથી છે. ભગવતી સૂત્ર ગૌતમ સ્વામીએ મહાવીર ભગવાનને પૂછ્યું કે હે ભગવન્! જે માણસ અગ્નિ વધારે સળગાવે તેને વધારે પાપ ? કે પાણી ધૂળ વડે અગ્નિને શાંત કરે તેને વધારે પાપ ? ૨૫ For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ભગવાને કહાં હે ગૌતમ ! જે અનિને વધારે તે કિલષ્ટ કર્મ વધારે બાંધે અને જે બુજાવે તે અકિલષ્ટકર એટલે ઘણા હલકા કર્મ બાંધે, માટે શ્રાવકોએ. દાવાનલાદિક મૂકવા સંબંધી પાપ ન કરવું ભગવતી સૂત્રે. શ્રાવકને પંદર કર્માદાનના ધંધા માટે સર્વથા નિષેધ કરેલ છે ભગવતી સૂત્રે. જેમ મેરૂ પર્વત ભરત ક્ષેત્રથી ઉત્તરમાં છે, કારણ કે સૂર્યચાર, ઉદય અસ્તની અપેક્ષાએ જાણવો. ભગવતી સૂત્રે. તિર્યકર્જુભક દેવો વ્યંતરની નિકાય મળે છે. ધનકુબેર ભંડારીના સેવકો છે. ભગવતી સૂત્રે. કોઈ ચક્રવર્તી પદ ભોગવી મરીને વળી ચક્રવર્તી પદ પામે તો જઘન્યથી એક સાગરોપમનું અંતર હોય અને ઉત્કૃષ્ટથી દેશોન અર્ધ પુદ્ગલપરાવર્તનનું અંતર કહેલું છે. નવકારમાં પહેલા પદના પાઠ ત્રણ અને અર્થ સાત કહેલ છે ભગવતી સૂત્રે. લોકાંતિક દેવતાના વિમાન અસંખ્યાતા યોજન શત સહસ્ત્ર છે. ભગવતી સૂત્રે. કરેલ નપુંસક મોક્ષે જાય પણ જન્મનપુસંક મોક્ષે ન જાય ભગવતી સૂત્રે. અસચ્ચાકેવલી એક સમયે ઉત્કૃષ્ટા દસ સિદ્ધિ પામે છે. ભગવતી સૂત્ર. જિનપૂજા કરવાના તથા આરતિ ઉતારવાના દસ્કતો પંચમાંગ ભગવતી ચૂર્ણને વિષે છે. જ્ઞાતાસૂત્રે જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ પ્રધાન પાસે ધર્મ સાંભળી, પ્રતિબોધ ૨૬ For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ પામી, શ્રાવકના બાર વ્રત સુબુદ્ધિ પ્રધાન પાસે લીધા છે. વળી પચ્ચખ્ખાણ કરાવનાર જાણ અજાણની ચભંગી કહેલી છે ૧ કરાવનાર જાણ અને કરનાર જાણ તે શુદ્ધ. ૨ કરાવનાર જાણ પણ કરનાર અજાણ છે, માટે વ્રતની વિધિ બતાવવાથી તે પણ શુદ્ધ છે. ૩ કરાવનાર અજાણ પણ કરનાર જાણ છે તે પણ શુદ્ધ કહેવાય છે, પણ ત્યાં દેખાડ્યું છે કે જે તથાવિધ ગુરૂને અભાવે પિતા, દાદા, મામા, ભાઈ વિગેરેને કોઈની સાક્ષી રાખવી તેઓ અજાણ છે પણ પોતે જાણે છે, માટે શુદ્ધ છે. ૪ કરનાર કરાવનાર બન્ને અજાણ છે, તે અશુદ્ધ છે માટે જાણકાર પાસે લેવું તે વિશેષ ઉત્તમ છે. દ્રોપદી પાંચમે દેવલોકે ગયેલ છે તેમ કહેલ છે. હૈમ વીરચરીત્રે બારમે દેવલોકે ગયેલ છે. શત્રુંજય માહાત્યે પાંચમે દેવલોકે ગયેલ કહેલ છે. દ્રોપદી સુકુમાલિકાના ભાવમાં પંદર દિવસની સંખના કરી, કાળ કરી ઈશાન દેવલોકે ગયેલ છે. શત્રુંજય માહાપે, શીલતરંગિણીમાં તથા હૈમ નેમિચરિત્રે દ્રોપદીના જીવે સુકુમાલિકાના ભવમાં આઠ માસની સંલેખના કર્યાનું લખાણ છે. ઈદ્રિયોને ગુપ્ત રાખવી જોઈએ. જાઓ રાગ દ્વેષથી રહિત થઈને વિષયોને રોકનારા પ્રાણિયો મૃદંગધ્રહના સુખને પામનારા કાચબાની જેમ સુખને પામે છે, અને બીજા સંસારસાગરમાં પડેલા પ્રાણિયો પાપકર્મના વશથી શીયાળે પકડેલા કાચબાની જેમ અનર્થની પરંપરાને પામે છે, જ્ઞાતાસૂત્રે. હજાર વર્ષ સુધી સંયમ પાળે પરંતુ અંતે જો ખરાબ અધ્યવસાય થાય, તો કંડરીકના પેઠે સિદ્ધિપદ પામતો નથી . અને ફક્ત થોડો જ કાળ જો શુદ્ધ સંયમ ભાવથી પાળે તો પુંડરીકના પેઠે પોતાનું કાર્ય સિદ્ધ કરે છે. જ્ઞાતાસૂત્રે. નવનિયાણા મધ્યે દ્રોપદીએ જ્ઞાતાધર્મકથાનુસારે ચોથુ નિયાણું કર્યાની સંભાવના જણાય છે, પરંતુ પરમ અધ્યવસાયના યોગથી (૨૭) For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ નિદાનના અભાવથી તેણે ચારિત્ર લીધેલ છે. ગ્રંથ મધ્યે દેખેલ નથી કે અમુક નિયાણું બાંધેલ છે. જ્ઞાતાસૂત્રે. હીરપ્રો. પણ એમજ છે. જ્ઞાતાસુત્ર ૮ મું અધ્યયન જ્ઞાતાસુત્રમાં ચિલાતીપુત્ર ધર્મ અણપામ્યે ગયેલ છે અને આવશ્યકપ્રકીર્ણકાૌ. આઠમે દેવલોકે ગયેલ છે અને આરાધક થયેલ છે. જ્ઞાતાસુત્ર પ્રથમ અધ્યયને સાવચૂ શ્રેણિકની ધારણી રાણીને મેઘકુમાર એક જ પુત્ર હતો. વીશ સ્થાનકના વીશ પદોના નામો કહેલા છે. પુષ્યનક્ષત્રનું બલવાનપણું એકલા જ્યોતિષશાસ્ત્રમાં નથી પરંતુ સિદ્ધાંતને વિષે પણ બલીષ્ટપણું કહેલ છે. બારમો ચંદ્ર હોય તો પણ પુષ્યનક્ષત્ર સર્વાર્થને સાધનાર છે. તીર્થંકરના જન્મ પછી તીર્થંકરની માતા બીજા બાળકને જન્મ આપે છે. મલ્લિનાથ ભગવાનનો નાનો ભાઈ મદિન થયેલ છે. દ્રોપદી પરમ શ્રાવિકા હતી. દ્રોપદીએ છ માસ સુધી છઠ્ઠને પારણે આંબેલ કરેલ છે. જ્ઞાતાસુત્ર સોલમે અધ્યયને ઉપાસક દશાંગ ૬ ઠે અધ્યયને સામાયિક તથા પૈાષધમાં શ્રાવકને આભૂષણ પહેરવા કલ્પે નહિ. કુંડકોલિક શ્રાવકે મુદ્રા ઉતારી છે, કુંડકોલિક શ્રાવકે વસ્ત્ર મૂકીને,મુખ વજ્ર, મુહપત્તિવડે ક્રિયા કરી છે. શ્રાવકોનો અધિકાર ઉપાસકદશાંગસૂત્ર તથા વર્ધમાન દેશનામા છે. શ્રાવકના ગુણો તથા શ્રાવકની કરણી વિગેરે શ્રાદ્ધવિધિ તથા ધર્મરત્નાદિક પ્રકરણાદિકને વિષે છે. ૨૮ For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ઉપધાન તપ વિગેરે કરવાનો અધિકાર શ્રાવકોનો છે. સમવાયાંગે પણ એમ જ કહેલ છે. આનંદાદિક શ્રાવકનો અધિકાર વિસ્તારથી છે. આનંદાદિ દશ શ્રાવક પ્રથમ દેવલોકે જુદે જુદે વિમાને ગયા છે. દરેકનું આયુષ્ય ૪ પલ્યોપમનું છે. દરેક એકાવકારી થશે. ઉપાસક દિશાસૂત્રે અંતગડ સૂત્રે અર્જાનમાલી છ માસે અંતગડ કેવલી થઈ મુક્તિ ગયેલ છે .. બીજા પણ ઘણાનો અધિકાર તેમાં છે. પ્રશ્નવ્યાક્રણ સૂત્રે પાનું ૧૨૨ બીજી પૂંઠી દાંડા સંબંધી લખાણ છે. વિપાક્નત્રે મૃગાપુત્ર(લોઢીયા) નું આખ્યાન વિસ્તારથી છે. ઉવવાઈસૂત્રે સર્વ સચિત્ત વસ્તુના ત્યાગ કરનારા અંબડ પરિવ્રાજકના સાતસો શિષ્યોનું દ્રષ્ટાંત નીચે પ્રકારે છે. વીર પ્રભુના પાસે તેઓએ શ્રાવકના વ્રત તો ગ્રહણ કરેલા હતા, તેમાં સચિત્ત તથા અદત્તાદાનનો સર્વથા ત્યાગ કરેલ હોવાથી તેઓ બીજાના આપેલ અન્ન પાણી જ આહાર કરતા હતા. એકદા ગંગાકાઠે ફરતા ગ્રીષ્મ ઋતુમાં તૃષાતુર થવાથી અતિ પીડા પામ્યા છતા પણ અમારે નિયમ દ્રઢતાથી પાળવા સાથે સચિત્ત અને અદત્તાદાન ગ્રહણ ન કરવું, તેથી નજીક રહેલા ગંગાના પાણીને પણ નહિ પીતા, આ અપકાયના જીવો અમારા જ કુટુંબીઓ છે. એમ ચિંતવતા, ગંગાની ૨e For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ તપેલી રેતીમાં અણસણ કરી પાંચમા બ્રહ્મ દેવલોકે ઈંદ્રસમાન દેવતા થયા, ભગવતી સૂત્રે પણ એમજ કહેલ છે. ' પપાતિક સૂત્રે બાર દેવલોકના દસ વિમાનો નીચે મુજબ છે. ૧,પાલક ૨, પુષ્પક ૩, સૌમનસ ૪, શ્રીવત્સ ૫, નંદ્યાવર્ત ૬, કામગમ ૭, પ્રીતિગમ ૮, મનોરમ ૯,વિમલ અને ૧૦, સર્વતોભદ્ર. ઉવવાઈ સૂત્રે કોણિકને સુજાત તથા વિનીત પુત્ર કહેલ છે. પિતાને દુ:ખ દીધું છે તે પૂર્વભવના નિયાણાના યોગે, પણ પાછળથી ઘણો પશ્ચાતાપ થયો છે. ભગવાન વિચરે ત્યારે રસ્તામાં ધર્મચક્ર આગળ ચાલે. મસ્તક ઉપર ત્રણ છત્ર ચાલે. બન્ને બાજુ ચામરો ચાલે. પાદપીઠ સહિત સિહાસન ચાલે. ધર્મધ્વજ આગળ ચાલે દેવતાઓ પણ જઘન્યથી કોટી સાથે હોય અને ચોત્રીશ અતિશય યુક્ત તથા પાંત્રીશ વચન વાણી સંયુક્ત હોય. ઉવવાઈ સૂત્રે. - અનાશાતના વિનય કહ્યો છે. તથા જીવને જઘન્ય ઉપયોગ એક હોય. ઉવવાઈ સૂત્રે. કેવલીમુદ્દઘાત કરે ત્યારે ત્રીજો,ચોથો, પાંચમો એ ત્રણ સમયે અણાહારી હોય. ઉવવાઈ સૂત્રે. રાયપણેણી સૂછે કેશી ગણધર મહારાજે પ્રદેશી રાજાને કહેલ છે કે તે પ્રદેશી રાજા ! તું પ્રથમ મનોજ્ઞ થઈ, પાછળથી અમનોજ્ઞ નથી એટલે અનુકંપાદાન ભગવાને નિષેધ કરેલ નથી. કેશી ગણધરને ચાર જ્ઞાનવાળા કહેલ છે. રાયપાસેણી સૂત્ર ઉત્તરાધ્યયન સૂત્ર ત્રણ જ્ઞાનવાળા કહેલ છે. M 300 For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ નંદા પુષ્કરણી નામની દેવતાની વાવ છે. તેમાં હજાર પાંખડીવાળા કમળો થાય છે. તે કમળોને લઈને દેવતાઓ નંદા પુષ્કરણીના ચારે દિશાઓમાં જયાં શાશ્વતા મંદિરો છે ત્યાં આવે છે અને ભગવાનને પૂજે છે. જીવાભિગમ સૂત્રે પણ એમજ કહેલ છે. રાયપણી સૂત્રો પ્રદેશી રાજાને બોધ કેશી ગણધર મહારાજાથી થયો છે, અને સ્વલ્પ જ કાળમાં તેર છઠ્ઠ કરી તેરમાં છઠ્ઠને પારણે કાળધર્મ પામી દેવગતિમાં સૂર્યાભદેવપણે ઉત્પન્ન થયેલ છે. અશોક વૃક્ષાદિકને ફૂલ દીઠા નથી. રાયપસણી તથા જીવાભિગમ સૂત્રે. દેવતાને નિદ્રા ન હોય. રાયપરોણી સૂત્રે જીવાભિગમ વૃત્તા તંદુલીયો મચ્છ મરીને સાતમી નરકે જાય છે, વજઋષભનારાચ સંઘયણ છે. તથા સહસ્ત્રાર સુધીના કોઈક દેવો મેરૂવાવડીયોમાં સ્નાન કરતા મરીને તંદુલીયા મચ્છરણે ઉત્પન્ન થાય છે, કોઈક આનતાદિક દેવો મેરૂવાવડીયોમાં સ્નાન કરતા અને તેને વિદ્યાધરોએ જોતાં છતાં જ મરીને તંદુલીયા મચ્છપણે ઉત્પન્ન થાય છે. જીવાભિગમ સૂત્રે કેટલાક વનો અને રત્નો દેવલોકને વિષે વનસ્પતિમય છે. મનુષ્યક્ષેત્રની બહાર નદી, દ્રહ, મેઘની ગર્જના, બાદર અગ્નિ, જીનેશ્વરો, મનુષ્યજન્મ, મનુષ્યમરણ,છ ઋતુઓ એટલા પદાર્થો પીસ્તાલીશ લાખ યોજનના વિસ્તાર વાળા મનુષ્યક્ષેત્ર સિવાય કયાંય પણ હોતા નથી. ઈતિ જીવાભિગમ સૂત્રો તથા ક્ષેત્રસમાસે રૈવેયકના દેવો વાવડી નહિ હોવાથી જળ નહિ હોવાથી ૩૧ For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ જિનપ્રતિમા પૂજતા નથી તેમજ વસ્ત્રાલંકારોને પણ ધારણ કરતા નથી. જેવા જન્મ ધારણ કરે છે તેવા જ શરીરવાળા હોય છે. જીવાભિગમ સૂત્રે અષ્ટ પ્રકારી પૂજા તેમજ આરતિઆદિક કરવાને માટે જીવાભિગમ સૂત્રમાં કહેલું છે. માનુષ્યોત્તર પર્વતના બહાર જેટલા સૂર્ય અને ચંદ્રો રહેલા છે તે સર્વેમાં ચંદ્રો અભિચી નક્ષત્ર વડે યુક્ત હોય છે. અને સૂર્યો પુષ્યનક્ષત્રવડે યુક્ત હોય છે, તેથી ઉષ્ણકાળે અતિ ઉષ્ણતા રહિત સૂર્યો અને શીતકાલે અતિશીતલતા રહિત ચંદ્રો હોય છે. જીવાભિગમ સૂત્રો જે જે સ્થાનના ઈંદ્રો ચડી ગયા હોય તે તે સ્થાનને આશ્રય કરીને ચાર પાંચ સામાનિક દેવતાઓ બીજો ઈંદ્ર જયાં સુધી ઉત્પન્ન ન થાય ત્યાં સુધી વહાર કરે(રહે છે,) જીવાભિગમે તે ઈંદ્રોનો વિરહકાળ અને ઉત્પન્ન કાળ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસનો હોય છે. જીવાભિગમ સૂત્રે ' હે ભગવન્! જંબૂદ્વીપો કેટલા કહેલા છે ? હે ગોયમા ! અસંખ્યાતા કહેલા છે. જીવાભિગમ સૂત્રો જીવાભિગમસૂત્ર વૃૌ નરકને વિષે ઉત્પન્ન થનારા સમયે કોઈક નારકીના જીવો ને ઉત્પાત કાલે કાંઈક શાતા વેદની કર્મનો ઉદય હોય છે. તેના કારણો નીચે મુજબ છે. ૧. જે પૂર્વભવે અગ્નિશસ્ત્રાદિક ના ઘાત રહિતપણે મરણ પામી અતિ સંકિલષ્ટ અધ્યવસાય રહિત નરકમાં ઉત્પન્ન થાય તેને પૂર્વભવે બાંધેલ પીડકરૂપ દુ:ખ ન થાય પરમાધામીએ કરેલું દુઃખ ન થાય, પરસ્પર ઉદીરણા કરેલું દુઃખ ન થાય. ૩૨ For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૨. દેવકર્મણા પૂર્વ સાંકેતિક કરેલી ક્રિયા વડે નરકે જઈ વેદના ઉપશાંત નિમિત્તે કોઈ તથા પ્રકારની ક્રિયા કરે જેમ બળદેવે કૃષ્ણને કરેલ છે. તેમ થોડો કાળ માત્ર વેદના ન થાય , ત્યારબાદ નિશ્ચય થાય. ક્ષેત્ર સ્વભાવથી ઉત્પન્ન થવા વાળી અગર અન્ય વેદના જરૂર ઉત્પન્ન થાય. ૩. અધ્યવસાય નિમિત્તે નરકમાં ઉત્પન્ન થતી વખતે સમ્યકત્વ ઉત્પન્ન થાય તેવું નિમિત્ત બને તથા સારા અધ્યવસાય થવાથી કોઈક નારકી કાંઈક શાતવેદ કદાચિત્ તીર્થકર મહારાજાદિના ગુણાદિકની અનુમોદના કરવાથી હર્ષ થાય. ૪. કર્માનુભાવથી તીર્થકર મહારાજના જન્મ દિક્ષા, કેવલ કલ્યાણક બાહ્ય નિમિત્તે શાતાવેદનીનો ઉદય થાય . ઉવવાઈ સૂત્રે પણ એમજ કહેલ છે. ભરત ઐરાવત ક્ષેત્ર વિષે વર્તતા અરિહંત, ચક્રવર્તી બળદેવ, વાસુદેવ, જંઘાચારણ , વિદ્યાચારણ, સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવીકા વિગેરેના સંભવ થકી તેમની પુજાઈથી એ સુષ્મ દુષ્માદિકને લઈને મનુષ્યો પ્રકૃતિ ભદ્રક અલ્પ કષાયા મૃદુમાર્દવસંપન્ના વિનીતા તેના પ્રતાપથી જંબુદ્વીપ લવણસમુદ્રને બોળી દેતો નથી, દુષમદુષમાદિકને વિષે પણ પીડા કરતો નથી, કારણકે ભરત ઐરાવતના વૈતાઢચ પર્વતના અધિપતિ દેવોને પ્રતાપ- પ્રભાવ ઘણો છે. જીવાભિગમ સૂત્રે વૃતવૈતાઢય પર્વતના દેવતાને પ્રભાવથી પણ પીડા થતી નથી, કારણ કે તે દેવતા પલ્યોપમના આયુષ્યવાળા છે.શુલ્લહિમાવાન અને શિખરી પર્વતના દેવતા મહદ્ધિક છે, તેથી જંબુદ્વિપને લવણ સમુદ્ર બોળી દેતો નથી. હિમવંત ઐરણ્યવંતના મનુષ્યો પ્રકૃતિથી ભદ્રિક અને વિનીત છે તેથી અને મહાહિમવાન અને રૂકમી પર્વતના દેવતાઓ મહદ્ધિક છે તેથી તથા હરિવર્ષ અને રમ્યકના મનુષ્યો ભદ્રિક અને વિનીત છે તેથી તથા પૂર્વવિદો, અપરવિદેહે, અરિહંત ચક્રવર્તી 33 For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ યાવતું મનુષ્યો યાવતુ ભદ્રિક વિનીત છે , તેથી અને દેવકુફ તથા ઉત્તરકુરૂ ના મનુષ્યો ની પ્રકૃતિ ભદ્રિક તથા વિનીત છે તેથી જંબુદ્વિપને લવણસમૂદ્ર બોળી દેતો નથી - જીવાભિગમે ચોમાસાના સંવત્સરીના દિવસો તથા જિનજન્મ, દીક્ષા, કેવલ જ્ઞાન વિગેરે પર્વોમાં દેવતાઓ મહાહર્ષને ધારણ કરી અષ્ટાબ્લિકા મહામહિમાદીકને કરતા વિચારે છે. જીવાભિગમે સૌધર્મ ઈશાન દેવલોકને વિષે ઉત્પન્ન થયેલા દેવોના શરીર બે પ્રકારના કહ્યા છેઃ ૧ ભવધારણીય, અને ઉત્તરવૈક્રિય. ૧. ભવધારણીય શરીર આભરણ વસ્ત્રરહિત પ્રકૃતિ સ્થિતિ સુશોભિત હોય છે. ૨. ઉત્તરવૈક્રિય આહારાદિક વડે કરી વક્ષ:સ્થળ ને શોભાવનારા દેખવા લાયક દરેકદિશાને શોભાવનારા હોય છે. જીવાભિગમસૂત્રે ગર્ભમાં રહેલો જીવ અશુભ ભાવે મરે તો ત્રીજી નરક પૃથ્વી સુધી જાય છે, પણ તેથી વધારે નરકે ન જાય અને શુભ ભાવે મરે તો આઠમા દેવલોક જાય. પ્રજ્ઞાપના વૃત્તો તૃતીય અNબહુવાખ્ય પદે માનસ સરોવર ઉત્તર દિશાને વિષે સંખ્યય યોજનેષુ દ્વીપસુ મધ્ય કોઈક દ્વીપે આયામવિષ્કભપાવડે કરી સંખ્યય યોજન કોટાકોટી પ્રમાણવાળું માનસ સરોવર છે. દેવો તથા નારકોની યોનિ અચિત્ત છે. પન્નવણા નવમે પદે. તથા સંગ્રહણી વૃત્તો. મનુષ્યના ૧૮૦૦ ભાંગા કહેલા છે. પન્નવણા સૂત્ર છટ્ટે પદે પુદ્ગલની ગતિ બે પ્રકારે કહેલી છે. ૧ પાણી ઉપર સ્પર્શ કરીને -તરીને ચાલે તે તરી . આકાશમાં સ્પર્શ કરીને ચાલે તે પક્ષી. પન્નવણા સૂત્ર છ પદે ન ૩૪ - For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ જે જીવ ભવને વિષે ભ્રમણ કરતા ચાર વાર આહારક શરીર કરે તો તે જ ભવને વિષે અવશ્ય મુક્તિમા જાય છે. ઈતિ પ્રજ્ઞાપના, વૃત્તો ષત્રિશત્તમે સમુદ્યાતપદે પ્રજ્ઞાપના સૂત્ર પ્રથમ પદે ૧ પુરીષ. (વિષ્ટામાં ) ૨ મુત્રમાં ૩ મોઢાના થુંકમાં. ૪ નાકના મેલમાં. ૫ વમનમાં ૬ પિત્તમા. ૭ વીર્યમાં ૮ વીર્ય રૂધિરના સંગમાં. ૯ રાધ (પરૂમાં) ૧૦ વીર્ય પુદગલ અલગ નીકળે તેમાં ૧૧ જીવ રહિત કલેવરમાં ૧૨ સ્ત્રી પુરૂષોના સમાગમમાં. ૧૩ નગરની મોરી (ખાળમાં) ૧૪ સર્વ અશુચિ સ્થાનમાં એ ઉપરોક્ત ચૌદ સ્થાનકે સંમૂચ્છિમ જીવોની ઉત્પત્તિ કહેલ છે. સૂર્યાભ વિમાનને વિષે ભમરાદિક જીવ જે કહ્યા તે પૃથ્વી કાયરૂપ જાણવા. પન્નવણાસૂત્રે. - મેરુપર્વતની વાવડીયોમાં વિકસેંદ્રિય જીવો હોય છે. તથા મેરુપર્વતને વિષે વિકલેંદ્રિયની સંભાવના હોય છે. પન્નવણા સૂત્રે બારવ્રતધારી શ્રાવકના પેઠે કેવલ સમ્યક્તધારી બારમા દેવલોકે જાય. પન્નવણાસૂઝે. ભાષાના પુગલો લોકાંતિક સુધી જાય છે. પન્નવણા ૧૧ મે પદે. કોઈ સ્ત્રી પણ કેવલીની પેઠે કેવલી સમુદઘાત કરે છે. પન્નવણાસૂઝે. સંસારી માણસને ઈંદ્રિય બે હોય છે. ૧. દ્રલેંદ્રિ, ૨ ભાવેંદ્રિ, દ્રલેંદ્રિ, કારણ ભાવેંદ્રિ કાર્ય. દ્રલેંદ્રિ દ્વારા પુદગલ ગ્રહણ કરે, કરશેંદ્રિ આ જીવે અનંતા શરીર મૂક્યા છે. તેવી જ રીતે આ શરીર પણ મૂકશે. પન્નવણા સૂત્ર. આઠમા શરીર પદે . સમક્તિથી ભ્રષ્ટ થયેલા ગુરુની સેવા વર્જન કરવી તેથી સિદ્ધ ૩૫. For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ થાય છે કે મિથ્યાત્વીની સેવા કરવાથી પોતાના ગુણોની હાનિ થાય છે. પન્નવણા સૂત્રે. ગતમસ્વામીએ પૂછવાથી વીર ભગવાને કહ્યું કે હે ગોયમા ! ઉર્ધ્વલોકે તથા તેના એક દેશ ભાગે તથા ઉર્ધ્વલોકે એકાદશ ભાગે વાવડી આદિને વિષે બેંદ્રિયાદિ પર્યાપ્તા અપર્યાપ્તાના સ્થાનો હોય છે. એ પ્રમાણે તે ઈદ્રિય અને ચઉરિદ્રિયનું પણ જાણવું. પન્નવણા સૂત્ર વનસ્પતિમાં જ્યાં એક બાદર પર્યાપ્ત જીવ હોય ત્યાં તેની નિશ્રાએ પ્રત્યેક વનસ્પતિના અપર્યાપ્ત જીવ સંખ્યાતા અથવા અસંખ્યાતા હોય, અને સાધારણ વનસ્પતિમાં તો નિયમા અનંતા જીવો ઉત્પન્ન થાય છે. એવી રીતે નાગરવેલના એક પાન વિગેરેમાં અસંખ્ય જીવો હણાય છે, તેને આશ્રિત લીલફુગોના સંભવ થકી તો અનંતા જીવો હણાય છે, માટે તેને અવશ્ય વર્જવા. પન્નવણા સૂત્રે અંતર્મુહૂર્તના આયુષ્ય વાળો તંદુલીયો મત્સ્ય મરીને સાતમી નરકે જાય છે, જીવાભિગમ સૂત્રે પણ એમ જ કહેલ છે. સ્ત્રી કાળધર્મને પામીને સર્વાર્થસિદ્ધ વિમાનને વિષે ઉત્પન્ન થાય છે. વાસુપૂજ્ય ચરિત્રો તેમજ વિજયચંદ્ર કેવલી ચરિત્રે પણ એમજ કહેલ વૈક્રિય શરીરને વિષે શુક્રના પુદગલો હોવાથી દેવો મનુષ્યોની સ્ત્રીઓ સાથે મૈથુન સેવે છે, છતાં ગર્ભ ધારણ કરી શકે નહિ. પન્નવણા સૂત્ર જઘન્ય અંગુલના અસંખ્યાતમે ભાગે અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા દ્વીપસમુદ્રને દેખવાનું તિર્યંચને અવધિજ્ઞાન હોય છે. પન્નવણા સૂત્ર સાતમી નરકથી નીકળી પ્રાણી માછલાપણે જ ઉત્પન્ન થાય તેવો કાંઈ પણ નિયમ નથી. પન્નવણા સૂત્રે સ્ત્રી પાંચ અનુત્તર વિમાનમાં જઈ શકે છે. તથા પ્રકારના અધ્યવસાયના સભાવથી. પન્નવણા સૂત્ર ન 3૬ - For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ કર્મ પ્રકૃત્યાખ્યત્રયોવિંશતિતમપદપર્યંત मानुषी तु सप्तनरकपृथ्वी योग्यमायुर्न बध्नाति,अनुत्तरसुरायुस्तु बध्नाति ॥ મનુષ્યની સ્ત્રી સાતમી નરક પૃથ્વીનું આયુષ્ય બાંધે નહિ અને અનુત્તર દેવનું આયુષ્ય તો બાંધે છે. ઉત્તરાધ્યયન સૂત્ર વૃત્તિને વિષે નેમિનાથ તથા રાજુમતીના પૂર્વભવના અધિકારને વિષે કહેલું છે. પ્રજ્ઞાપના સૂત્રવૃત્તિ ત્યારબાદ ધન અને ધનવતી ,ચારિત્રનું પ્રતિપાલન કરીને અપરાજિત વિમાને ધન ત્રિદશ (દેવતા) થયો અને ધનવતી પણ દેવપણે ઉત્પન્ન થયેલ છે. ઈત્યાદિ | વિજયચરિત્રને વિષે પણ પ્રદીપપૂજાને અધિકારે કહ્યું છે – सग्गाओ चविउं, एत्थवि जम्मंमि तुह सही होइ । ततो मरिउं तुमे, सव्वठे दोवि देवत्ति ॥१॥ ભાવાર્થ – સ્વર્ગથી ચ્યવીને તથા આ જન્મને વિષે પણ તારી સ્ત્રી થશે. ત્યાંથી તમો બન્ને જણા મરીને સર્વાર્થસિદ્ધ વિમાનને વિષે દેવપણું પામશો. પન્નવણા સૂત્ર કૃતનપુંસક નપુંસકકેવલી કેવલીસમુદઘાત કરે છે. કેવલીસમુદઘાત કર્યા પછી અંતર્મુહૂર્ત જીવે છે. કુંથુઆની જીભ બેથી નવ આંગુલની હોય. આંગુલ તેના જ જાણવા. દ્રવ્યમન રૂપી, અને ભાવમન અરૂપી, કહેવાય. બાર વ્રતધારી દેશવિરતિ શ્રાવક પાંચમે ગુણસ્થાને વર્તતો અને ૩૭ For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ કેવલ સમક્તિધારી અવિરતિ શ્રાવક સમક્તિથી પણ બારમે દેવલોકે જાય છે એટલે બન્ને બારમે દેવલોકે જાય છે. આસાલિયો સંમૂચ્છિમ પંચંદ્રિ તિર્યંચ કહ્યો છે. પાંચે ઈંદ્રિયોનો જઘન્ય વિષય અંગુલના અસંખ્યાતમાભાગનો અને ઉત્કૃષ્ટશ્રોસેંદ્રિય બાર જોજન, ચક્ષુ ઈંદ્રિયનો લાખ જોજનથી અધિક, પ્રાણેન્દ્રિયનો નવ જોજન અને સ્પર્શેન્દ્રિયનો નવ જોજન કહેલ છે. પન્નવણા સૂત્રે ૧૧ મે પદે. સ્ત્રી અનુત્તરવિમાન સુધી જાય છે. ઈતિ પન્નવણા ૧૩ મે પદે. પુષ્કરવરદ્વીપને વિષે વસતા મનુષ્યો એકવીશ લાખ ચોત્રીસ હજાર પાંચશો છત્રીશ યોજન ઉગતો સૂર્ય દેખે. સૂર્ય પણ એટલો પ્રકાશ કરે. પન્નવણા પંદરમા પદે પન્નવણા સૂત્ર બારમે પદે તિર્યંચો વૈક્રિયશરીર કરે તો બેથી માંડીને નવ સુધી કરે. સ્ત્રી કેવલીસમુદ્રઘાત કરે છે. પન્નવણા સૂત્ર જીવ ઉપજે ત્યારે પ્રથમ કાર્મહયોગથી આહાર લે, ત્યારબાદ જેટલા વખત સુધી શરીર નીપજે નહિ ત્યાં સુધી દારિક, મિશ્ર તથા વૈક્રિયમિશ્રયોગે આહારને ગ્રહણ કરે . ચક્રવર્તીનું સ્ત્રીરત્ન સાતમી નરકમૃથ્વીથી ૧,તેઉકાયથી ૨,વાઉકાયથી ૩, અણુત્તરોવવાઈદેવલોકથી ૪, અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા મનુષ્ય તથા તિર્યંચથી ૫ એ પાંચ વર્જીને બીજા તમામ દંડકથી આવીને ઉપજે. વિદ્યાધર તિર્થો નંદીશ્વરદીપ સુધી જાય છે. પન્નવણા એકવીશમે પદે કેવલી સમુદ્રઘાત કરવાવાળા સમકાલે ઉત્કૃષ્ટા નવશે હોય છે. પન્નવણા છત્રીશમે પદે - ૩૮ For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ જંબુદ્વીપપન્નૌ અઢી દીપને વિષે શાશ્વત પર્વતો ૧૩૫૭ તેના કુટો ર૬૪૧, પરંતુ પાંચ મેરૂ રહિત જાણવા. પાંચમો આરો શ્રાવણ વદિ પાંચમે બેઠો છે. છઠ્ઠો આરો પણ એ જ તિથિએ બેસશે. જંબુદ્વીપપ્રજ્ઞપ્રિવૃત્તિ ભરતક્ષેત્રના ઉત્તરાર્ધમાં ઋષભકૂટ નામનો કૂટ પર્વત આવેલો છે. તેની ઉંચાઈ આઠ યોજનની છે. મૂળ ભાગમાં પૃથ્વીની અંદર બે યોજનની તેની લંબાઈ છે.મૂળમાં આઠ યોજનાનો તેનો વિસ્તાર છે. તેનો મધ્યપ્રદેશ છે યોજનાના વિસ્તારવાળો છે અને છેક ઉપરના ભાગમાં ચાર યોજનની તેની સપાટી છે જંબુદ્વીપપન્નૌ તથા હેમષભચરિત્રે ઉપરોક્ત બન્ને વિષે તો કહેલું છે કે સર્વેદેવોના સ્થાન પ્રત્યે ઘંટા હોય છે. જયારે ઈંદ્રાદિક દેવો તીર્થંકર મહારાજના જન્માદિક મહોત્સવ કરવાને અહીં આવે છે ત્યારે પ્રથમ, ત્રીજા,પાંચમાસાતમા, દસમા દેવલોકના ઈંદ્રો પોતપોતાના નોકરો હરિણગમેષી દેવોને આજ્ઞા આપે છે કે – આપણી સુઘોષા ઘંટાને વગાડો. આવી રીતે કહેવાથી તેઓ પોતપોતાની સુધોષા ઘંટાને વગાડે છે. બીજા, ચોથા,છઠ્ઠા, આઠમા, બારમા દેવલોકના ઈંદ્રો પોતપોતાના ઘંટાધિપતિ લઘુપરાક્રમસંજ્ઞાવાળા દેવોને આજ્ઞા આપીને પોતપોતાની મહાઘોષા નામની ઘંટાને વગડાવે છે. ચમરેંદ્ર અને બલીંદ્ર નામના અસુરેંદ્રો અનુક્રમે દ્રુમ અને મહાદ્રુમ નામના પદાતિ સેનાપતિ દેવીદ્વારા ઓઘસ્વરા નામની સુઘોષા ઘંટાને 3c ભાગ-૭ ફર્મા-૬ For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ વગડાવે છે. બન્ને નાગકુમારના ઈંદ્રો મેઘસ્વરાનામની સુઘોષા ઘંટાને વગડાવે છે. બન્ને સુવર્ણકમારના ઈંદ્રો -સુસ્વરા ઘંટાને વગડાવે છે. બન્ને વિઘુકુમાના ઈંદ્રો ક્રોંચસ્વરા નામની ઘંટાને વગડાવે છે. બન્ને અગ્નિકુમારના ઈંદ્રો મંજુ સ્વરા નામની ઘંટાને વગડાવે છે. બન્ને દિકકુમારના ઈંદ્રો મંજુઘોષા નામની ઘંટાને વગડાવે છે. બન્ને ઉદધિકુમારના ઈંદ્રો સુસ્વરા નામની ઘંટાને વગડાવે છે . બન્ને દ્વિીપકુમારના ઈદ્રો મધુરસ્વરા નામની ઘંટાને વગડાવે છે. બન્ને વાયુકુમારના ઈંદ્રો નંદિશ્વરા નામની ઘંટાને વગડાવે છે. બન્ને સ્વનિતકેમારના ઈંદ્રો નંદીઘોષા નામાની ઘંટાને વગડાવે છે. તથા દક્ષિણ દિશા સંબંધી ધરણંદ્રાદિ નવ ઈંદ્રોના પદાતિકો ભદ્રસેન નામના છે. તથા ઉત્તર દિશા સંબંધી ભૂતાનંદાદિ નવ ઈંદ્રોના પદાતિ સ્વામી દક્ષ નામના છે. તથા વ્યંતરોના ૩૨ ઈંદ્રો તેમાં દક્ષિણ દિશા સંબંધિ ૧૬ ઈદ્રોની મંજાસ્વરા નામની ઘંટા છે. તથા ઉત્તર દિશા સંબંધી ૧૬ ઈંદ્રોની મંજુઘોષા નામની ઘંટા છે. એ વ્યંતરોના અધિપતિઓના નામોનો નિશ્ચય નથી. બન્ને જયોતિષીના ઈંદ્રો સુસ્વરા નામની તથા સુસ્વરાનિર્દોષા નામની ઘંટાને વગડાવે છે. તેમના પદાતિકોના અધિપતિના નામોનો નિશ્ચય નથી. વિશેષ અધિકાર જંબૂદ્વીપના પતિ તથા ઋષભદેવચરિત્રથી જાણવો. | સર્વે ઈંદ્રો સમ્યકદષ્ટિ જ હોય છે. ઈતિ જંબુદ્વીપ પત્રસ્તી તથા નિર્વાણકલ્યાણકાદ. વિમાન કરનારાના નામો સૂત્રોમાં દેખાતા નથી. તેના આભિયોગિક દેવો વિમાનો બનાવે છે. જંબુદ્વીપ પન્નત્તો દરેક વૈમાનિક ઈંદ્રોના વિમાન લાંબા પહોળા ૧ લાખ યોજનના હોય છે, અને ઉંચાણમાં પોતાના વિમાનના પ્રમાણવાળા હોય છે. તેઓની ઈંદ્રધ્વજા પણ એક હજાર યોજન ઉન્નત હોય છે. જંબુદ્વીપ ૪૦ For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ પત્તિ સૂત્ર અસુરેદ્રના વિમાનો ૫૦ હજાર યોજન પ્રમાણના વિસ્તારવાળા હોય છે. ચમરેંદ્ર તથા બલીંદ્રના ઈંદ્રધ્વજ પણ ૫00 યોજન ઉંચા હોય છે. બાકીના ૧૮ ઈંદ્રોના વિમાનો તથા ઈંદ્રધ્વજો અર્ધ પ્રમાણવાળા હોય છે. | વ્યંતર જયોતિષીના ઈંદ્રોના વિમાનો ૧૦૦૦ યોજના પ્રમાણવાળા હોય છે અને મહેંદ્રધ્વજ પણ ૧૨૫ યોજન ઉંચો હોય છે. જંપદ્વીપ પન્ન કલ્પસૂત્ર અંતરવાચનાને વિષે તથા પ્રશ્નોત્તરસાર્ધશતક ગ્રંથે તથા હેમચંદ્રસૂરિવિરચિત આદીશ્વરજી ચરિત્રને વિષે પણ એમ જ કહેલ છે. પાલકાદિક દેવો પોતે જ વિમાનરૂપ થાય છે માટે સર્વે વિમાનો સચિત્ત હોય છે. ઈતિ ઠાણાંગસૂત્રટીકાયામ્ દશમસ્થાને જિનેશ્વર મહારાજને સ્નાત્ર અભિષેક કરવા માટે ઈંદ્ર આદેશ કરેલા આભિયોગિક દેવતાઓ ક્ષીરસમુદ્રના પાણીને લાવી પછી ત્યાં ઉત્પન્ન થયેલા હજાર પાંખડીવાળા કમળોને ગ્રહણ કરે છે. એ પ્રમાણે પુષ્કરોદધિથી આરંભીને ભરત, ઐરવત,માગધ વિગેરે સ્થાનોના જળ, કમળો, મૃત્તિકા વગેરે ગ્રહણ કરે છે. પ્રભુને અભિષેક કર્યા પછી અચ્યતેંદ્ર ભગવાનના અંગને સાફ કરીને, ઉત્તમ અલંકારો પહેરાવીને સોનાના, બાજોઠ ઉપર રૂપાના ચોખાથી અષ્ટ મંગલિક આલેખીને, મનોહર એવા એકસોને આઠ કાવ્યથી પ્રભુની સ્તુતિ કરે છે. કહ્યું છે કે- જિનરાજની આગળ ધૂપ કરીને, પછી સાત આઠ પગલા હઠીને, બે હાથ જોડી દશ આંગળાને એકઠા કરવાપૂર્વક મસ્તક ઉપર લગાડીને પ્રણામ કરીને પછી જેમાં એક શબ્દ બે વાર ન આવે ૪૧ For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ એવા એવા એક સો ને આઠ નિર્મલ કાવ્યથી પ્રભુની સ્તુતિને કરે છે. તે કહે છે.સિદ્ધઅવસ્થાને પામનારા, તત્ત્વના જાણ, કર્મરહિત,રાગદ્વેષરહિત, નિરાભિમાન,ધર્મને વિષે ચાર ગતિનો અંત કરનાર ચક્રવર્તી એવા હે ભગવન્! તમને અમે નમસ્કાર કરીએ છીએ. યુગલીયા મરણ પામે ત્યારે તેના શરીરને ભાખંડ પક્ષી સમુદ્રમાં નાખે છે તેમ તેમઋષભ ચરિત્ર કહ્યાં છે અને કેટલાક કહે છે કે ગંગાદિક નદીમાં નાખે છે. જંબુદ્વીપ પત્તો , સૂર્યપન્નતિ ટીાયામ જેવી રીતે સૂર્યનો ચાર દક્ષિણાયન અને ઉત્તરાયન છે તેવી રીતે ચંદ્રમાનો ચાર પણ દક્ષિણાયન ઉત્તરાયન તરફનો છે. નિશીથસૂત્ર અભક્ષ્ય ત્યાગનો અધિકાર છે તેમજ બૃહત્કલ્પ, આચારાંગ, દશવૈકાલિક, પ્રવચનસારોદ્વાર યોગશાસ્ત્ર, સેનપ્રશ્ર, શ્રાદ્ધવિધિવૃંદારવૃત્તિ વિગેરેમાં પણ અભક્ષ્યત્યાગનું લખાણ છે. મુનિયોએ રજોહરણને ઓશીકે અગર ડાબી બાજુ મુકવું નહિ પણ જમણી બાજુ મુકવું જોઈએ. પાંચમા આરાના આઠમાં ઉદયમાં શ્રીપ્રભ નામના યુગ પ્રધાન આચાર્યના વખતમાં કલંકી થશે. તે અવસરે હીયમાન સમયમાં તીર્થ કહેતા દેરાસરો કોઈક જગ્યાએ હશે અને સાધુ-સાધ્વીઓ પણ બહુ જ અલ્પ હશે. તે વખતે કલંકી રાજા થશે. ઈતિ મહાનિશીથ તથા નિશીથ સૂત્રે. પરંતુ તે કાલને આવવાને હજુદુ લગભગ સાત હજાર વર્ષની વાર છે. તેની વચ્ચે ઉપકલંકી ઘણા થશે. જેવા કે અલાઉદીન ખુની ૪૨ For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ આદિ ધર્મઢષી રાજા થઈ ગયા તેવા જાણવા એવો જ ખુલાસો વસુદેવ હિડીમાં પણ છે. સાધુને ગૃહસ્થને ઘરે બેસવાની મનાઈ છે. સાઠ વર્ષ ઉપરની વયવાળા, સર્વથા વૃદ્ધ, જીર્ણ શરીરવાળા શંકાને હણનાર, સર્વથા સ્થિર ચિત્તવાળા, તાપવડે શરીરને શોષનાર સંવિગ્ન જીવ કારણે બેસી શકે; બીજા નહિ. સાધુ પોતાના ઉપકરણાદિક માણસો પાસે ઉપડાવે તો દોષ લાગે, પ્રાયશ્ચિત આવે. નિશીથ સૂત્ર ઉદ્દેશીને કરેલ આહાર પણ પોસાતી લઈ શકે, સ્ત્રી જિનકલ્પી ન હોય નિશીથચૂર્ણો વિકલ્પી સાધુને જઘન્યથી ચૌદ ઉપકરણ રાખવાનું કહ્યું છે. બાળ, તપસ્વી, ગ્લાન એ ઠંડીને સહન કરી શકે નહિ તો સંયમના રક્ષણને માટે બે ત્રણ અગર અધિક ઉપકરણ રાખી શકાય છે. નિશીથચૂર્ણ ચૌદમે ઉશે. પ્રાવરણનો અર્થ ઉત્તરીય વસ્ત્ર કહ્યો છે. અહીં વસ્ત્ર મૂકવાથી શ્રાવકને મુખવલ્ગીકાનું ગ્રહણ કરવું એમ સૂચવે છે. અપવાદથી શ્રાવક અગર મિથ્યાત્વીને દીક્ષા લેવાની ભાવના હોય તો દશવૈકાલિક ચાર અધ્યયન ગૃહસ્થને ભણી શકાય છે;સિવાય નહિ. નિશીથ ચૂર્ણો સૂર્યોદય પહેલા, મધ્યાન્હ , સાયંકાળે, રાત્રિમÀ(અર્ધરાત્રે) સ્વાધ્યાય ન કરવો. નિશીથચૂ | મુનિએ ગુરૂને વંદન કરી, અમુક કારણથી અમુક વિગય લેવાની હું ઈચ્છા કરું છું વિગેરે કહી ગુરૂ કહે તે પ્રમાણે વિધિપૂર્વક વિગય લેવી. નિશીથચૂર્ણ જે અકાર્ય કરવું તે દુષ્કર નથી, પણ તેનું પ્રાયશ્ચિત લેવું દુષ્કર ૪૩) ૪3 For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ છે. નિશીથચૂર્ણો | સિંધુદેશે મહાવીરસ્વામીના જવાથી ૧૫૦૦ સાધુઓ કાળધર્મ પામ્યા હતા. નિશીથચૂર્ણ સામાયિકમાં ઘડી રાખી શકાય છે. ઈતિ નિશિથચૂર્ણો તથા વૃંદારૂવૃત્તો નૈવેદ્ય રાધેલું ધરવાનું કહ્યું છે તથા શ્રાદ્ધવિધિ, આચાર ઉપદેશ, અષ્ટપ્રકારી પૂજાનો રાસ તથા સકલચંદજી ઉપાધ્યાય વિરચિત પૂજાઓમાં પણ કહેલ છે. નિશીથચૂર્ણ નિશીથભાષ્ય સામાયિકમાં આહારન થાય, પણ પોસહમાં આહાર થાય અને પોસાતીને અર્થે કરેલો પણ આહાર કરે. નિશીથ ભાષ્ય, પાંચમે ઉદ્દેશે સાધુને વૃક્ષના નીચે વડીનીતિ કરવી નહિ. બૃહસ્પે સ્થાનકવાસી (ઢુંઢીયા) રાત્રિએ પાણી રાખવાનું ક્યાં ક્યું છે એમ પૂછે તો ઉત્તર આપવો કે-બૃહત્કલ્પ પાંચમે ઉદેશે છે. વળી સત્યસાગર નામની તેમની જ નવીન બુક બનાવેલ છે તેમાં છે.) ગૃહલ્પવૃત્તો છેવટ્ટા સંઘયણવાળો જીવ ઉત્કૃષ્ટતાથી ચોથે દેવલોક જઈ શકે છે, ઉપરાંત નહિ. બે ગાઉ ઉપરાંત ક્ષેત્રમાંથી લાવેલો આહાર સાધુ-સાધ્વીને વપરાય નહિ અને પ્રથમ પોરીસીમાં લાવેલો આહાર ચોથી પોરિસીમાં વપરાય નહિ,વાપરે તો દોષ લાગે. ૪૪ For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ બૃહમ્ભ પ્રથમ ખંડે એક ગચ્છમાં જઘન્યથી ત્રણ જણા હોય, તેના ઉપરાંત ચાર પાંચ આદિ હોય તે મધ્યમ ગચ્છ અને ઉત્કૃષ્ટથી બત્રીસ હજાર આદિ હોય તે આદિનાથના ઋષભસેન ગણધરને બત્રીસ હજાર સાધુનું પરિમાણ હતું સાધુ સંયમ વિરુદ્ધ દ્રવ્ય વર્જ. પાલશાર્ક, લટ્ટાશાક, શુભ શાલનકે, મહારાષ્ટ્રદૌ કથિત, તથા મુદૃગાદિક કઠોળ મિશ્રિત આમ ગોરસાદિક માંસ,મધુ,માખણ, વિરૂધ્ધ ભક્ષ દ્રવ્ય આ સર્વેનો ત્યાગ કરે. કુત્રિકા પણ પૂર્વભવની પ્રીતિવાળા દેવ,પુન્યશાળી પ્રાણીઓને જે ઈચ્છિત પદાર્થો માગે છે તે આપે છે. તે સ્થળો ઉજ્જયિની રાજગૃહીમાં હતા. બૃહત્કલ્પવૃર્તી દ્વિતીયખંડે સાધુ ગૃહસ્થો પાસેથી છિન્ન-છેદેલ વસ્ત્ર લે. ચોમાસુ રહેલા સાધુને તે ગામમાંથી ચોમાસુ પૂર્ણ થયા બાદ બે માસે નવું વસ્ત્ર લેવું કહ્યું, કારણ કે તે કાળના મધ્યે કોઈપણ લઈ શકે. બૃહત્કલ્પદ્વિતીયખંડે જે ગ્લાનની ભક્તિ કરે તે વીતરાગની આજ્ઞાના આરાધક ભગવાનની ભક્તિના પેઠે કહેવાય બૃહત્કલ્પપ્રથમખંડે આચાર્યાદિકને વિહાર કરતી વખતે મુહૂર્ત જોવાનું કહેલ છે. તથા ગણિવિજ્જાપયેત્રમાં પણ એમજ કહેલ છે. ઈતિ બૃહત્કલ્પવૃત્તો દ્વિતીયખંડે - જિનકલ્પી સાધુઓ તે ભવમાં મુક્તિ જતા નથી, કારણ કે આગમમાં તેમને કેવલજ્ઞાન થવાનો નિષેધ કહેલ છે. બ્રહત્કલ્પવૃતૈ બૃહ૫ પ્રથમ ઉદ્દેશે સાધુને ચિત્રેલા ઉપાશ્રયમાં રહેવાય નહિ. ૪૫) ૪૫ For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ બૃહ૫ સૂગ વૃ ત્રીજે ખંડે કંઈપણ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિકના ગુણને ધારણ કરનારા પાસત્કાદિક હોય તો તેને અવસરોચિત વંદનાદિક કરવામાં દોષ નથી. કોઈ કારણના વશથી અન્ય દર્શનીના સહવાસમાં રહેવું પડે તો પ્રવચનની માલિન્યતા ન થાય તેવા પ્રકારે વર્તન કરવું. બૃહ૫ સૂત્ર વૃત્તિ બીજે ખંડે રાત્રિએ સૂતી વખતે વિકલ્પીઓ બારણા બંધ ન કરે તો સિંહાદિક જાનવરોથી, ચીરાદિકથી શત્રુઓથી સંયમની અને આત્માની વિરાધના થાય, માટે સ્થવિરકલ્પીઓને અવશ્ય બારણા બંધ કરવા જોઈએ. બૃહસ્પવૃૌ બીજે ખંડે જ્યાં ચોમાસુ કર્યું હોય ત્યાંથી સાધુને બે માસ સુધી વસ્ત્ર લેવા કલ્પ નહિ, અપવાદથી લઈ શકાય. બૃહજ્જ બીજે ખંડે ઘોડા, સર્પ, પાડા, દ્રવ્ય સંયોગથી સંમૂચ્છિમ થયેલ હોય તેનું આયુષ્ય અંતર્મુહૂર્તનું હોય છે. સંયમમાં સંયમના ભેદોના સત્તર પ્રકાર કહેલા છે. પ્રશ્નોત્તરસાર્ધશતકે ૪પ મેં પત્રો પણ એમ જ કહેલ છે. હાલમાં છેલ્લા સંતનનવાળા જીવોના પરિણામ શુભાશુભ મંદ હોવાથી તે શુભાશુભ કર્મનો બંધ પણ અલ્પ કરી શકે છે તેથી તેઓ ઉર્ધ્વ ચાર દેવલોક સુધી અને નીચે બીજી નરક સુધી જઈ શકે છે. સંગ્રહણી સૂત્રે પણ એમ જ કહેલ છે. ૪૬ For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ જયાં દિવાનો ઉદ્યોત હોય ત્યાં કારણે એક બે દિવસ રહે. વધારે રહે તો પ્રાયશ્ચિત કહ્યું છે. બૃહત્ કલ્પ કોઈ નિર્ભાગી પુરૂષના સંસર્ગથકી ઘણા ભાગ્યવાન જીવોનો પુન્યોદયપ્રાય કરી હણાઈ જાય છે. બૃહત્કલ્પપ્રથમખંડે બૃહસ્પેભાગે મસદેવા નિગોદમાંથી નીકળી, કેળના ભવો કરી, મનુષ્યજન્મ પામી મોક્ષે ગયા છે. આવશ્યક સૂત્ર તથા પન્નવણાસૂત્રમાં પણ એમજ કહેલ છે. સમવસરણમાં અલ્પ ઋદ્ધિવાળા મનુષ્યો તથા દેવતાઓ મહર્થિક મનુષ્યોને અને દેવતાઓને યથાઈ સત્કાર માટે નમસ્કાર કરે છે. જો ન કરે તો આજ્ઞાભંગનો દોષ લાગે છે. આવશ્યકનિર્યુક્તિ, બૃહત્વત્તિને વિષે પણ એમજ કહેલ છે. પુસ્તક લખવાનો અધિકાર કહેલો છે. બૃહત્કલ્પભાષ્ય ગૃહજ્જુભાષ્યવૃત્તિપીઠીક્રયામ્ પહેલી સંપૂર્ણ પોરિસી ભગવાન દેશના આપે. પછી બીજી સંપૂર્ણ પોરિસી ગણધર દેશના આપે. પછી ચોથી પોરિસી ભગવાન દેશના આપે. સામાન્યપણે પાણી રાખવાનું કહેલ છે. ઈતિ બૃહત્કલ્પે. બૃહસ્પભાષ્યવૃત્તિ. સાધ્વીને બારણા બંધ કરીને સૂવું જોઈએ. વિકલ્પીઓને કારણે યત્નથી બારણા બંધ કરે. નિન્દવ પાખંડી માત્રાને વિષે મુહપત્તિ, લઘુનીતિથી પોતાના પાત્રમાં કરી ધોવાય નહિ, ધોવે તો પ્રાયશ્ચિત આવે. ૪૦ For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ બૃહાભાષ્યવૃયાદે જૈનમંદિરે જિનપ્રતિમા ઉપર ભમરીઓ આદિનું ઘર હોય અને ત્યાં સારવાર કરનારા શ્રાવકના અભાવે સારા સાધુએ પોતે જ તેને દૂર કરવાથી અલ્પ દોષ લાગે અને દૂર ન કરવાથી મોટું પ્રાયશ્ચિત આવે. બૃહજ્જુભાષ્યવૃત્તિ ત્રીજે ખંડે કોઈપણ સાધુને સ્યાનદ્ધિ નિદ્રાનો ઉદય છે. એવું ગુરૂએ જાણ્યા પછી નીચેના ઉપાયોથી તેનો સાધુવેષ મૂકાવે. ૧. સ્યાનદ્ધિ નિદ્રાના ઉદયવાળાને અર્ધ વાસુદેવનું બળ હોય તે પ્રથમ સંઘયણવાળાને હોય. હાલમાં તો સામાન્ય માણસની અપેક્ષાએ બમણું, –મણું ચારગણું બળ હોય. ૨. તેને ગુરૂ મીઠા વચનથી કહે કે-હે મહાનુભાવ! સાધુ વેષ છોડી દે તને ચારિત્ર નથી. આવી રીતે કહેવાથી વેષ મૂકે તો ઠીક, નહિ તો સંઘ ભેગો થઈને વેષ લઈ લે; પણ એક માણસ ન લે, કારણ કે તેના ઉપર દ્વેષ થાય તો તેના પ્રાણને હરણ કરે. ૩. તેજ ભવમાં કદાપિ કાલે તે મુક્તિગામી હોય અને સ્વાદ્ધિ નિદ્રાનો ઉદય હોય તો પણ સાધુવેષ તેને આપે નહિ પરંતુ જ્ઞાનવડે કરીને જાણે કે આને સ્થાનદ્ધિ નિદ્રાનો ઉદય થશે નહિ તોજ સાધુવેષ આપે; અન્યથા નહિ. ૪. સાધુવેષ લેવા માંડ્યા પછી તેને કહેવું કે દેશવિરતિ અંગીકાર કર. આવી રીતે કહ્યા છતાં પણ ન માને તો રાત્રિમાં તેને સૂતો મૂકીને સાધુઓ અન્ય દેશમાં ચાલ્યા જાય. વ્યવહારસૂઝે. વિરે કહ્યું કે હે ગતમ! જે મુહપત્તિ પડિલેહ્યા વિના વાંદણા (૪૮) For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ આપે તેને ગુરૂ પ્રાયશ્ચિત આવે. તીર્થક્ર ચક્રવર્યાદિના પ્રસાદો. તીર્થકર મહારાજાનાં પ્રાસાદો ૧૦૮ હાથ પ્રમાણના અત્યંત ઉજજવલ હોય છે. ચક્રવર્તીઓના પ્રાસાદો ૧૦૮ હાથ પ્રમાણના હોય છે, પરંતુ તીર્થકરકરતા કંઈક ઓછા ઉજ્જવલ હોય છે. વાસુદેવના પ્રાસાદો ૬૪ હાથ પ્રમાણના હોય છે.પાકૃત લોકોના પ્રાસાદો ૧૬. હાથ પ્રમાણના હોય છે. વળી પણ કહયું છે કે- ચક્રવર્તીના પ્રાસાદો ૧૦૮ હાથ પ્રમાણના હોય છે.વાસુદેવના પ્રાસાદો ૬૪ હાથ પ્રમાણના હોય છે.માંડલિકના પ્રાસાદો ૩૨ હાથ પ્રમાણના હોય છે. પ્રાકૃત લોકોના પ્રાસાદો ૧૬ હાથ પ્રમાણના હોય છે. | મુનિ જિનપ્રતિમા(ચૈત્યની)શાખે આલોયણા લે. ઈતિ વ્યવહારસૂત્ર પ્રથમ ઉદેશે. नवशाखं चदेवानां,सप्तशाखा सुरेपरे । पंचशाखं नरेंद्राणां, त्रिशाखं मंडलेश्वरे ॥१॥ ભાવાર્થ-- દેવોના નવ શાખાવાળા, બીજા દેવોના સાત શાખાવાળા, રાજાઓના પાંચ શાખાવાળા માંડલિકોના ટાણ શાખાવાળા પ્રાસાદો હોય છે. ઈતિ અપરાજિત ગ્રંથે પણ કહેલ છે. દોગંદક દેવતા મહાસુખીયા હોય છે. તે ત્રાયશિક દેવો કહેવાય છે. વ્યવહાર સૂત્રવૃત્ત સિંહ નામનો શ્રાવક દ્રવ્યાધિકારે દ્રવ્ય ઋદ્ધિ અને પુષ્પનો શેખર વિગેરે છોડી દઈ સ્થાપનાચાર્ય સ્થાપીને પૌષધશાળમાં સ્થિત થયો. પછી ભૂષણને ત્યાગ કરી ઈરિયાવહિયાપડિક્કમી મુખવસ્ત્રિકા પડિલેહી ત્યારબાદ ચાર પ્રકારનો પૌષધ કરે ૪૯ For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ વ્યવહાર ભાષ્ય જે પ્રતિમા ધર મુનિ હોય તે પ્રતિમા પૂરી થયા પછી ગુરૂજીને ખબર આપે છે તેથી ગુરૂજી રાજા પ્રમુખ શ્રાવકને જણાવવાથી ગામમાં આડંબર સહિત પ્રવેશ કરાવવાથી લોકો ધર્મના રાગી થાય છે. તથા જૈન શાસનની પ્રભાવના થાય છે. કોઈ મુનિને પ્રાયશ્ચિત લેવા માટે ગુરૂનો યોગ ન હોય તો ભરૂચમાં મુનિસુવ્રતસ્વામીનું આરાધન અટ્ટમ કરી કરે તો અધિષ્ઠાયકજી દેવ પ્રાયશ્ચિત આપે છે. વ્યવહારનિર્યુક્તિ વર્ષાઋતુમાં સાત દિવસ, હેમંતમાં પંદર દીવસ, ગ્રીષ્મમાં માસ ઉપરાંત લૂણ ખપે નહિ. - વ્યવહાર ભાષ્ય સાતમા ઉશે. સજઝાય ધ્યાન ન કરવાના દિવસોમાં સજઝાય ધ્યાન કરવાથી પ્રાયશ્ચિત આવે છે, માટે દિવસની ત્રણ સંધ્યા અને ચોથી મધ્યરાત્રો સજઝાય ધ્યાન ન કરવું. વ્યવહારચૂણ ઓઢવાનું વસ્ત્ર, આભૂષણ વગેરે મુકીને મુહપત્તિ ગ્રહણ કરીને વસ્ત્ર કાયાદિકનું પ્રમાર્જન કરી પોષધાદિક આચરવાં. દશાશ્રુતસ્કંધ પ્રથમ અધ્યયને શ્રેણિક અને ચેલણાના રૂપ-ભોગ દેખીને કેટલાક સાધુ સાધ્વીયોએ નિયાણા બાંધેલા છે. અર્ધપુદ્ગલપરાવર્તનથી અધિક સંસાર હોય તે કૃષ્ણપાક્ષિક, ૫૦. To ~ For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ અને અર્ધપુદ્ગલપરાવર્તનથી અલ્પ કાળ હોય તે શુકલ પાક્ષિક દશાશ્રુતસ્કંધ, ઉપદેશરત્નાકરે તથા ધર્મપરીક્ષામાં પણ એમ જ કહેલ છે. દશાશ્રુતસ્કંધચૂર્ણ ક્રિયારૂચી જીવ નિશ્ચય ભવ્ય અને શુકલપાક્ષિક હોય છે, તે સમ્મદષ્ટિ હોય કે મિથ્યાદષ્ટિ હોય પણ એક પુદ્ગલ પરાવર્તનમાં નિશ્ચય મોક્ષે જશે. મહાનિશીથસૂત્રે જો દેશથી આહારપૈષધ કરે તો ગુરૂની સાક્ષીએ પચ્ચખાણ પારી આ-વસહી કહી ઉપાશ્રયમાંથી નીકલી ઈર્યાસમિતિપૂર્વક ઘરે જઈ ઈર્યાવહી પડિકકમી ગમણાગમણે આલોઈને ચૈત્યવંદન કરે, પછી પૃથ્વી તેમજ સંડાસા પ્રમાજી આસન ઉપર બેસે, પાત્રાદિ પ્રમાર્જ, પચ્ચખાણ પારી નવકાર ગણી સબડકા વગાડ્યા વિના ચબચબ ન થાય તેમ વિલંબ વગર મન,વચન, કાયાના યોગને એકત્ર કરી સાધુની જેમ ભોજન કરે. ઈર્યાવહી પડિકમ્યા વિના ચૈત્યવંદન સ્વાધ્યાય ધ્યાનાદિક કરવા કલ્પ નહિ સર્વજ્ઞ ભગવાને કહેલા બાર પ્રકારના તપ કર્મમાં સ્વાધ્યાય સમાન બીજો કોઈ એક પણ તપ નથી. જેનો એકજ ભવ બાકી રહેલો હતો તે સાવદ્યાચાર્યા ઉસૂત્રની પ્રરૂપણાથી અધિક ભવ કરવાવાળા થયા. પાંચ પર્વનું આરાધન કરવાથી હે ગૌતમ !બહુફલ થાય, કારણ કે પ્રાયઃ કરીને પરભવના આયુષ્યનો બંધ તે તિથિએ જીવો બાંધે છે, તેમ વીર પરમાત્માએ કહેલ છે. ૫૧ For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ શીયલ રહિત પૂજા સત્કાર દાનાદિ દ્રવ્ય અર્ચન શ્રાવકોને કહેલ છે.ચારિત્રાનુષ્ઠાન ઉગ્ર તપ ચરણરૂપ ભાવ અર્ચન સાધુઓને કહેલ છે. ભાવ અર્ચન ઉગ્ર વિહારરૂપ અને દ્રવ્ય અર્ચન જિન પૂજન કરવા રૂપ છે. પ્રથમ ભાવ અર્ચન મુનિયોને હોય છે અને દ્રવ્ય તથા ભાવ અર્ચન શ્રાવકોને હોય છે દ્રવ્ય અર્ચનથી ભાવ અર્ચન પ્રધાન કહેલ છે. કોઈ માણસ સોનાના તથા મણિના પગથીયાવાળું લાખો થાંભલા વડે કરી સુશોભિત સુવર્ણતલીયાવાળું જિનેશ્વરમહારાજનું મંદિર કરાવે તેના કરતા તપ સંયમને અધિક કહેલ છે. જિનેશ્વર મહારાજનું પૂજન કર્યા સિવાય કર્મનું નિર્જરવાપણું થતું નથી. માટે વીતરાગીની પૂજા કરવી. રોગ દુઃખદાયક છે, માટે તેનાથી જેમ દૂર રહેવું, તેમ વિષયથી દૂર રહેવું, કારણ કે વિષય જે તે તત્વથી દુ:ખ રૂપ જ છે. ઉપધાન કર્યા વિના નવકાર વિગેરે શ્રુતજ્ઞાન ભણે, ભણાવે, અનુમોદન કરે તો તેને ધર્મપ્રિય સમજવો નહિ, તેણે ત્રણે કાળના તીર્થકરોની અને શ્રુતની આશાતના કરી છે એમ જાણવું, તે અનંતકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે. શ્રેણિકપુત્ર નંદીષેણ ચરમશરીરી તભવે મુક્તિ ગયેલ કહેલ છે. અન્યત્રવૃત્તિચૂર્ણાદિ દેવલોકે ગયેલ કહેલ છે બ્રહ્મચર્યથી પતિત થયેલ સાધુને વંદન કરે તો અનંત ભવભ્રમણનો લાભ થાય. આ હકીકત દેવતાએ પૂછવાથી શ્રી સીમંધરસ્વામીએ કહેલ છે શ્રાવકોને અષ્ટપ્રકારી પૂજા કરવાનું કહ્યું છે. દીપક પૂજા પણ અષ્ટ પ્રકારી પૂજાના અધિકારે કહેલી છે. પ્રભુના જન્મ વખતે પ૬ દિકુમારિકાઓએ દીપક પૂજા કરેલી છે વિગેરે વર્ણન જંબૂદીપપત્તિ તથા આવશ્યક સૂત્રમાં છે. For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ મહાનિશીથ સૂત્રે બીજે અધ્યયને શીયલ રહિતને જે વંદના કરે છે. તે પણ અનંત સંસારી થાય છે. મહાનિશીથ સૂબે ત્રીજે અધ્યયને જે કોઈ ઉપધાનને ન માને તે બહુલસંસારી થાય છે. ૧ ભાવાર્ચન ઉગ્રવિહારીપણું ૨ દ્રવ્ય અર્ચન જિનપૂજા, પ્રથમ પૂજા મુનિને અને બન્ને પૂજા ગૃહસ્થને હોય છે, ઈતિ સ્કુટાક્ષરો જિનપૂજાના લખેલા છે. મહાનિશીથ સૂત્ર શ્રી વૃદ્ધવાદી સિદ્ધસેનદિવાકર, શ્રી જિનદાસગણિ ક્ષમાશ્રમણાદિ યુગપ્રધાન મહાપુરૂષો જેઓ પૂર્વગત શ્રતધારી હતા તેમણે લખેલ છે, માટે બહુ માનવા લાયક છે સાવદ્ય અનવદ્ય ભાષાને નહિ જાણનાર સાવધ ભાષાને બોલનારને ઉપદેશ આપવાનો ધર્મ નથી. મહાનિશીથ ચોથે અધ્યયને સુમતિ નાગિલની કથા વિસ્તારથી છે. મહાનિશીથ પાંચમે અધ્યયને આઠ સાધુ સાથે પણ સાધ્વીને ગમન કરવાની મનાઈ છે, તો એકલા ગૃહસ્થ સાથે સાધ્વીને જઈ શકાય જ નહિ. મહાનિશીથ સાતમે અધ્યયને રાત્રિએ કાનમાં કુંડલ(રૂ) નાખ્યા વિના સુવે તો પ્રાયશ્ચિત આવે. જેઓ ચૌદશને છોડી પૂર્ણિમાએ ઉપવાસાદિકને કરે છે તે ૫૩ For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ આગમ યુક્ત નથી. જુઓ આઠમ-ચૌદશ-જ્ઞાનપંચમી-પર્યુષણાચોમાસી વિગેરેમાં યથાશક્તિ ઉપવાસ-છઠ-અક્રમાદિક કરે તેમ કહેલ છે. અવિધિથી ચૈત્યવંદન કરનારને પ્રાયશ્ચિત લેવા કહેલ છે, કારણ કે અવિધિથી ચૈત્યવંદન કરનાર માણસ બીજાને અશ્રધ્ધા ઉત્પન્ન કરે જે અવિધિથી દેવોને વંદન કરે તેને પ્રાયશ્ચિત લાગે, આવો ઉપદેશ કરવો.કહ્યું છે કે – અવિધિથી ચૈત્યનેવંદના કરતો બીજાને અશ્રધ્ધા ઉત્પન્ન કરે છે, તેથી વિધિથી ચૈત્યવંદન કરવું. પરમાધામી દેવતા મરીને ૧ મનુષ્ય, ૨ તિર્યંચપચંદ્રિય, ૩ બાદર પૃથ્વીકાય, ૪ અપૂકાય, પ વનસ્પતિ-એ પાંચને વિષે આવે છે. અને મહાનિશીથ સૂત્રમાં કહેલ છે કે પરમાધામી મરીને જલમનુષ્ય થાય છે. સાધુ સાધ્વી રાત્રિએ કાનમાં રૂનું પુંભડું ન રાખે તો પ્રાયશ્ચિત કહેલું છે. નિશીથ સૂત્રે ૧૯ મે ઉદેશે. ભિક્ષુ-સાધુ પ્રાતઃકાલે મધ્યાન્હ સાયંકાળે અર્ધરાત્રિએ સ્વાધ્યાય ન કરે. વ્યવહારસૂત્રોમાં પણ ચાર સંધ્યાને વિષે સ્વાધ્યાય ન કરે તેમ કહેલ છે. દિવસની ત્રણ સંધ્યા અને અર્ધરાત્રિએ સ્વાધ્યાય ન કરે. નિશીથ ભાષ્યને વિષે પણ ઉપર પ્રમાણે કહેલ છે. વળી કહ્યું છે કે –ઉપરોકત ચારે સંધ્યાને વિષે સ્વાધ્યાય કરવાથી લોકને વિષે નિંદાદિક થાય છે. રાક્ષસાદિક ચળે છે અને કર્મબંધન થાય છે અને સ્વાધ્યાય નહિ કરવાથી એટલો ટાઈમ સૂત્ર ભણનારને આશ્વાસન મળે છે. સ્વાધ્યાય કરવાથી લોકો બોલે છે કે –સર્વજ્ઞના પુત્રો થયા છતાં ૫૪ For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ પણ આટલું પણ સમજતા નથી કે રાત્રિએ સ્વાધ્યાય ન થાય. મહાનિશીથ સૂત્રે ઉપધાનસંબંધી જેમ સાધુઓને યોગના વહન કર્યા વિના સૂત્રાદિક વાંચવા ભણવા ન કલ્પે તેમ શ્રાવકોને પણ ઉપધાન કર્યા વિના નમસ્કારાદિ સૂત્રો ભણવા ગણવા કલ્પે નહિ,છતાં પણ ઉપરોક્ત બન્ને નિષેધ કર્યા છતાં પણ ભણે ગણે તો શુદ્ધ કહેવાય નહિ માટે ઉપરોક્ત બન્નેને અવશ્ય આરાધવા કહ્યું છે કે - અકાલ અવિનય અબહુમાન અનુપધાન અષ્ટવિધજ્ઞાન કુશીલોને વિષે અનુપધાન કુશીલને મહાદોષ કહેલ છે. ઉપધાન ગીતમસ્વામી મહાવીર મહારાજાને પૂછે છે કે -હે ભગવન્ શા માટે ઉપધાન તપ કરે? ભગવાને કહ્યું કે -હે ગૈાતમ ? બોધિબીજના લાભની સુલભતાને માટે કરે, માટે સાધુઓને યોગ કરવા, અને શ્રાવકોએ અવશ્ય ઉપધાન કરવા.દશવૈકાલિકનિર્યુક્ત્યા પણ કાલે વિણએ બહુમાણે ઉવહાણે ત્યાં પણ શ્રાવકોને ઉપધાન કરવાનું કહેલ છે. ઉપસકદશાંગસૂત્રને વિષે પણ શ્રાવકોના સ્વરૂપના વ્યાખ્યાનના અધિકારમાં ઉપધાન વહન કરવાનું કહેલ છે. વ્યવહાર સૂત્રની વૃત્તિને વિષે પણ શ્રુતને ગ્રહણ કરવાની ઈચ્છા કરનારાઓ ઉપધાન વહન કરે એમ છે. ઉપધાન વહન કર્યા સિવાય શ્રાવકને કાંઈપણ શ્રુત ગ્રહણ કરી શકાય નહિ, છતાં ઉપધાનની અવહીલના કરનારા અનેક વાર ભવભ્રમણ કરનારા થાય છે, માટે શ્રાવકને પંચ મંગળ મહાશ્રુતનો એક પણ આલાવો આપવો જેથી અનંતા ભવમાં ઉપાર્જન કરેલા ભાગ-૭ ફર્મા-૭ ૫૫ For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ અશુભ કર્મ રાશિને બાળવા માટે ઉપધાન સમર્થ છે. ઉપધાનની અવહીલના કરવા કરતા ઉપધાન કરનાર કરાવનારની અનુમોદના કરવાથી આપણા આત્માને લાભ થાય છે. ઉપધાન ન કરે તો ભગવાનની આશાતના કરનારા કહેવાય છે એજ પંચલ્પચૂણ સાધુને નવકલ્પી વિહાર કહેલ છે અને સાધ્વીને એક વર્ષા કલ્પ અને ચાર બે માસ કલ્પ કહેલ છે. પંચNભાષ્યગ્રૂણ સાધુઓ મળ-મૂત્રની પીડાને રોકે તો જીવધાતાદિ દોષો ઉત્પન્ન થાય છે, માટે મળ મૂત્રને રોકવા નહિ . આવશ્યસૂત્રે ઈર્યાવીના મિચ્છામિ દુક્કડમ્ અઢાર લાખ,ચોવીશ હજાર એકસો ને વશ કહેલ છે. જન્મનપુંસક કોઈક સમ્યક્ત પામે. તીર્થકરનું સમવસરણ પૃથ્વીથી અઢીગાઉ ઉંચું રહે છે, ગામ,નગર, ક્ષેત્રાદિક તમામ નીચે જ રહે છે. સુમંગલાનો જન્મ ઋષભદેવ સાથે થયેલ છે. પરમાવધિ જ્ઞાનવાળો જ્ઞાનથી વધતો વધતો સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ યાવત્ પરમાણુ દેખે અને તેને અંતરમુહુતે જરૂર કેવલજ્ઞાન થાય. સારોદ્વાર સંગ્રહમાં પણ એમજ કહેલ છે. આવશ્યધૃત્તિ મલયગિરિ ઋષભદેવના પાંચમા ભવને વિષે સ્વયંપ્રભાદેવી હતી. તે ચ્યવી ગયા પછી અત્યંત આક્રંદ કરતા દેખી મિત્રદેવે નિર્નામિકાને નિયાણું ૫૬ For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ કરાવ્યું. તે મરીને સ્વયંપ્રભાપણે ઉત્પન્ન થઈ માટે તે નિર્નામિકાનો જીવ સ્વયંપ્રભા થયેલ છે પણ પ્રથમની ચ્યવી ગયેલી સ્વયંપ્રભા ફરીથી સ્વયંપ્રભાદેવી થઈ નથી. અષ્ટાપદ પર્વતને વિષે આઠ પગથિયા સગર ચક્રવર્તિના વખતમાં તેમના પુત્રાદિકે કરેલા છે. આવશ્યક વૃતૈ. નૌકારશીના પ્રત્યાખ્યાનના નિત્ય નિયમવાળાને રાત્રિએ સુખડી ખાવાથી નૌકારશીનો ભંગ ન પડે, પણ અતિચાર લાગે. - નોટ- શાસ્ત્રકારે લખેલ છે તે કવચિત્ ગાઢ કારણાદિકને લઈને છે સિવાય ચાલુ કાળમાં બેદરકારી અને ધર્મશ્રદ્ધા રહિત જીવોને માટે તદન નિષેધ જ સમજવો.કારણ કે તેમ કરવાથી પ્રવાહ અવળો ચાલે છે અને ધર્મપતિત થવાના સબળ કારણો મળે છે;માટે નિરંતર નૌકારશીના પ્રત્યાખ્યાનના નિયમવાળાએ કદાપિ કાળે સુખડી ખાવી નહિ. આવશ્યક બૃહદ્યુત. શ્રાવકોએ ગાડા,કુહાડો, ફરસી વિગેરે તૈયાર કરી રાખવા નહિ; કારણ કે એ અધિકરણો જોડી રાખ્યા ન હોય તો સુખપૂર્વક બીજાને નિષેધ કરી શકાય છે- ના પાડી શકાય છે. ઘર વિગેરે પોતે પ્રથમ કરાવવા નહિ, શાકભાજી પણ બજારમાંથી વસ્ત્રથી ઢાંક્યા વગર લાવવાથી પરની દષ્ટિ પડવાથી પાપની પરંપરાની વૃદ્ધિ થાય છે. છમ ગુરુએ પણ કેવલજ્ઞાની સાધ્વીને વંદન કરવું નહિ, તેથી અર્ણિકાપુત્ર આચાર્ય મહારાજે પુષ્પચૂલા કેવલી સાધ્વીને વંદન કરેલ નથી. મહાવીર મહારાજા દેશના ખાલી જવાથી જયાં કેવલજ્ઞાન થયું હતું તે ઋજુવાલિકા નદીથી રાતોરાત અપાપાનગરીએ આવ્યા તે વખતે સવારમાં પાર્શ્વનાથજીના સંતાનીયા લોહરમલ અણગાર મુનિના ૫૭. For Personal & Private Use Only , Page #107 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ હાથથી લાવેલા ખીરના આહારથી છઠ તપનુ પારણું થયું હતું. આવશ્યકમલયગિરિ ટીકા. આવશ્યક બૃહવૃત્તિ હારિભદ્રી મહાવીર મહારાજાની પ્રથમ દેશના ખાલી ગઈ તે બાબતમાં દેવો તથા મનુષ્યો આવેલા હતા તેવો વિચાર જુદા જુદા પુસ્તકોમાં છે. ઠાણાંગસૂત્રે પ્રવચનસારોદ્વારે કલ્પસૂત્રે દેવો મનુષ્યો તમામ આવેલા હતા તેમ કહેલ છે. હરિભદ્રસૂરિકૃતિ આવશ્યક બૃહદ્રવૃત્તિમાં એકલા દેવો જ આવેલા હતા તેમ કહેલ છે. આવશ્યધૃત્તો મહાવીર ભગવાનના માતા, પિતા આવશ્યક સૂત્ર અભિપ્રાયથી ચોથે દેવલોકે ગયેલ છે. આચારાંગ સૂત્રમાં બારમે દેવલોકે ગયેલ કહેલ છે. નૌકારશી આદિમાં દ્વિવિધ ત્રિવિધની મનાઈ કરી છે. આવશ્યક સૂત્રે ૮૪૬ પત્રે સ્પર્શ, રસ, ઘ્રાણેદ્રિયનો નવ જોજનનો, કહેંદ્રિયનો બાર જોજનનો, ચક્ષુઈદ્રિયનો લાખ યોજનથી અધિક કહેલ છે. જઘન્ય સર્વેનો અંગુલના અસંખ્યાતમા ભાગનો જાણવો. આવશ્યકસૂત્રે મલયગિરિ વૃત્ત સુનંદા કુમારી જ હોવાથી ઋષભદેવે તેનું પાણિગ્રહણ કરેલ છે. આવશ્યક સૂત્રે પ્રભુના સમવસરણને વિષે દેવીઓ ઉભી રહીને પ્રભુની દેશના સાંભળે છે, શ્રાવિકાઓ બેસીને સાંભળે છે ૫૮ For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ચૌદ પ્રકારે શ્રતની આશાતના કહેલી છે શ્રુતદેવતાની સહાયથી ધર્મવૃદ્ધિ થાય છે, તેથી શ્રુતદેવતાઓ કાઉરસગ્ન કરે, તથા નિર્વિઘ્નપણે આરાધન કરવા સારુ, ક્ષેત્રદેવતાનું આરાધના કરવાથી વિપ્ન કરે નહિ. ઈતિ આવશ્યક સૂત્રો કાકરાપ્શનિકુંકત્તૌ આવશ્યક્ટ્રોં જે સામાયિક કરે તે મુકુટ ઉતારે અને કુંડલ, મુદ્રિકા,પુષ્પ, તાંબૂલ પ્રાવરણ વિગેરે વોસિરાવે. વીરના સમવસરણના અધિકારમાં ભગવાનથી બારગણો અશોકવૃક્ષ ઈંદ્ર કહેલ છે, તે એકલા અશોકવૃક્ષનું માન છે.વીરને શાલ વૃક્ષના નીચે કેવલજ્ઞાન થવાથી અને તે અગ્યાર ધનુષ્યનું ઉંચુ હોવાથી વીર ભગવાનના ઉપર બત્રીશ ધનુષ્ય ઉંચુ અશોકવૃક્ષ હતું તેમ પ્રવચનસારોદ્વારે કહેલ છે. જિનેશ્વર મહારાજથી ઉંચો બારગણો અશોકવૃક્ષ ઈંદ્ર મહારાજ કરે છે. દિવસનો, અહોરાત્રિનો અને એકલી રાત્રિનો આવી રીતે ત્રણ પ્રકારનો પૌષધ યથાશક્તિ કરવાનો કહેલ છે. આવશ્યકતનિયુક્તિવૃત્તો સામાયિક કરવાથી શ્રાવક મુનિના જેવો ગણાય છે. ૧ અક્ષ. ૨ વરાટક. ૩ કાષ્ઠ. ૪ પુસ્તક. ૫ ચિત્રામણ આ પાંચ પ્રકારની સ્થાપનાના. ૧ સદૂભાવ.૨ અસદૂભાવ એવા બે ભેદ છે. તેમજ ૧ ઈત્વરા અને ર યાવત્ કથિકા એવા પણ બે ભેદ છે. તેમ આવશ્યકનિર્યુક્તિના વંદન અધ્યયને કહેલ છે. મરિચિએ કપિલને સાધુઓ ત્રિદંડથી વિરકત છે વગેરે છે ૫૯ For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ આવર વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ગાથાથી કહેલ છે. સંયમથી રહિત,નિયમથી રહિત,બ્રહ્મચર્યથી રહિત, દંભી, ઉપરથી આડંબર દેખાડનારા સ્વપરને બુડાડનારા કુગુરૂઓ છે. આવશ્યક્થતિ હારિભદ્રી આર્તધ્યાનથી તિર્યંચ ગતિ, રોદ્ર ધ્યાનથી નરક ગતિ, ધર્મધ્યાનથી દેવગતિ, શુકલધ્યાનથી મુક્તિ પ્રાપ્ત થાય છે. પ્રતિક્રમણ શબ્દના આઠ પર્યાયના નામો છે. આ ભવમાં સંયમાદિક પાલ્યા હોય તો પરભવે બોધિબીજ મળે, ન પાલ્યા હોય તો ન મળે. આવશ્યકનિર્યુક્ત, ચતુર્વિશતિસ્તવ અધ્યયને તથા ઉપદેશમાલાયામ્ વિશેષાવશ્યક સૂત્રે ઉપશમસમક્તિથકી અવીને મિથ્યાત્વને નહિ પામેલાને તેને આંતરે વચ્ચે છ આવલિકાના પ્રમાણવાળું સાસ્વાદન સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. અતીતકાલનું પ્રતિક્રમણ હોવાથી સર્વ અતિચારાદિકનો કાલ લેવાય અને અનાગતમાં માવજીવ લેવાય ભાગ ચોથો. ચૌદશના પ્રતિક્રમણમાં સજઝાયમાં નવકાર ઉવસગ્ગહર તથા સંસારદાવાનલ કહેવાય છે. તે આવશ્યક સૂત્રમાં કહેલ છે, તેમજ પરંપરા પણ તેવી જ ચાલી આવે છે. સામાયિક કરવાથી ઘણા પ્રકારના કર્મોનો નાશ થાય અને અતિ લાભ થાય છે, વિશેષાવશ્યક સૂત્રે. ક્રિયાથી રહિત જીવને અજ્ઞાની કહ્યા છે. વિશેષાવયવૂત્તો M૬૦) For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ પ્રેતની જેમ સ્ત્રીને વળગી, સર્વ અંગને મહાનું પ્રયાસ આપી, છે. આ પ્રાણીજે ક્રીડા કરે છે, તેનાથી તેને સુખી કેમ કહેવાય ? પશુ પણ મૈથુન સેવે છે. તો તેમાં તત્વ શું? અત્યંત હર્ષ અને વિષાદ(ખેદ) વડે કરી અત્યંત ચિંતવન કરવું -ચિંતા કરવી તે અધ્યવસાય કહેવાય છે. તે અધ્યવસાયથી આયુષ્યથી ભેદાય છે. વિશેષાવશ્યક બૃહદ્યુત આ લોકમાં સ્વચ્છ અભ્રક પટાંતરે રહેલો દીવો જેમ ઘરમાં સર્વ સ્થળે ઉદ્યોત કરે છે અને કાંઈ પણ આવરણ કરતો નથી તેમ ઉજજવળ વાદળાવડે સૂર્યનો પ્રકાશ પણ આવરણ કરતો નથી. તેવી રીતે શોધેલા મિથ્યાત્વના દળીયા પણ ન્યૂન શ્રદ્ધા કરે નહિ,એમ સમક્તિમોહની માટે સમજવું. તેમાં જે ત્રણ પુંજી છે તે સમ્યગદર્શની, બે પુંજી છે તે મિશ્રદર્શની, અને એકjજી છે તે મિથ્યાષ્ટિ છે. * અભવ્ય પણ અનેક વખત અકામનિર્જરા કરતો ગ્રંથી દેશ સુધી આવે છે. આવશ્યકસૂત્ર વૃત્તૌ. આવશ્યકનિર્યુક્તિમાં ધ્યાનશતક વૃત્તી ઈંદ્ર તથા ચક્રવર્તી વિગેરેના રૂપાદિક અને સમૃદ્ધિ સાંભળીને અથવા જોઈને તેની પ્રાર્થના કરનારું અધમ નિયાણું કરવું કે,આ તપના અથવા દાન વિગેરેના પ્રભાવથી હું દેવેંદ્રાદિક થાઉં, તે આર્તધ્યાનનો ચોથો ભેદ જાણવો. અહીં કોઈ શંકા કરે કે એ અધમ કેમ કહેવાય? તેના ઉત્તરમાં કહેવાનું કે- તે ધ્યાન અત્યંત અજ્ઞાનમગ્નપણાથી થાય છે, તેથી તે અધમ ધ્યાન કહેવાય છે, કેમ કે જ્ઞાની સિવાય બીજાઓને જ સાંસારિક વૈભવમાં અભિલાષ થાય છે. દશવૈકલિક ટીક્રયામ્ જિનપ્રતિમાના દર્શનથી મનકપિતા શય્યભવ બોધ પામ્યા છે. મનુષ્ય કરતાં દેવતાને વિશેષ વિવેક કહેલ છે. ૬૧ For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ જયણા પૂર્વક બોલ બોલીને દાંડો ડિલેહવો કહેલ છે. દશવૈકાલિક વૃત્તિહારિભદ્રી ઈર્યાવહી પડિકમ્યા વિના બીજું કાંઈ પણ કરવું નહિ, કારણ કે તે પ્રમાણે કરેલ કાર્યમાં અશુદ્ધપણાની આપત્તિ છે, માટે પ્રથમ ઈર્યાવહી પડિકમ્યા પછી સામાયિક કરવું. સાધુ ગોચરી લેવા જાય અને ગૃહસ્થના બારણા બંધ હોય તો ઉઘાડે નહિ,ઉઘાડે તો અંદર જમનારાને અગર કાંઈ કામ કરનારાને સાધુ ઉપર દ્વેષ થાય. ગાઢ કામ પ્રસંગ હોય તો ધર્મલાભ એવો શબ્દ બોલી ઉઘાડે. ધર્મલાભ બોલ્યા વિના ગાઢ કારણ છતાં બારણાં ઉઘાડાય નહિ. આચારાંગજીના બીજા શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનના બીજા ઉદ્દેશાની ટીકામાં તથા દશવૈકાલિક પાંચમે અધ્યયને પાનું ૧૫૦ ઉપકરણોમાં દાંડો કહેલો છે. દશવૈકાલિક સૂત્રે તત્તાનિવ્વુડ મોર્ડ્ઝ - પાણી સંબંધી લખાણ છે. દશવૈકાલિક સૂત્રે સાધ્વી કેવલ શ્રાવકોની સભામાં વ્યાખ્યાન કરે નહિ. રાગના કારણથી, કારણકે દશવૈકાલિક પ્રમુખ ગ્રંથને વિષે કહ્યું છે-કે કેવળ શ્રાવિકાની પાસે સાધુ વ્યાખ્યાન કરે નહિ,એમ કહેવાથી સાધ્વી પણ કેવલ શ્રાવકની સભામાં વ્યાખ્યાન કરે નહિ. જ્યાં સુધી રોગ ઉપાધિ દૂર હોય છે. ત્યાં સુધીમાં જ ધર્મકરણી કરી લેવાનું કહેલ છે. દશવૈકાલિક સૂત્રે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રવૃત્તો સિધ્ધના જીવોની અવગાહના મધ્યે નિગોદીયા અનંતા જીવો છે. सुहमा सव्वलोगंति, एगदेसे य बादरा । દર For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ સર્વ લોકને વિષે સૂક્ષ્મ જીવો હોય છે, એક દેશે બાદર હોય છે. તથા तथा पत्तेयतरुं मुत्तुं, पंचवि पुढवाईणो सयललोए । તથા પ્રત્યેક વનસ્પતિકાયને છોડી દઈને પૃથ્વીકાયાદિક પાંચે સકલ લોકમાં હોય છે, એમ અનેક ગ્રંથમાં કહેલ છે. દીક્ષા લેનારાનું નામ બદલવાનું કહેલું છે. નમિરાજર્ષિ પ્રત્યેકબુદ્ધની માતા મદનરેખાનું નામ દીક્ષામાં સુવ્રતા રાખેલ છે. આઠમ ચૌદશે વાંચના આપવી નહિ. હરિકેશી મુનિની વૈયાવચ્ચ કરનાર હિંદક્ષનું વૃત્તાંત કહેલું છે. ગુરૂનો આઠ પ્રકારનો વિનય કહ્યો છે. ઉત્તરાધ્યયન સૂત્રે કૃષ્ણ મહારાજના વચનથી બાર વર્ષ સુધી છઠ્ઠ,અટ્ટમ, આંબેલ, તપ, જપ, પ્રભુપૂજા વિગેરે કરવાથી કૈપાયન અગ્નિકુમારમાં ઉત્પન્ન થયેલાએ આવી ઉપદ્રવ કરવાનો વિચાર કર્યો પણ ધાર્મિક ક્રિયા થતી હોવાથી તેનું કાંઈપણ નહિ ચાલવાથી બાર વર્ષ સુધી કાંઈપણ કરી શક્યો નહિ. ત્યારબાદ લોકોએ ધર્મધ્યાન ત્યાગ કરવાથી છળને પામી વૈપાયને દ્વારિકા બાળી. સત્તર પ્રકારે મરણ કહેલ છે. ઉત્તરાધ્યયને સાધર્મિક વાત્સલ્ય પ્રભાવના કહેલ છે. ઉત્તરાધ્યયને જેઓ દેવ અને ગુરૂ પાસે સાથીયો કરવાનું ન માને તેને અજ્ઞાની જાણવા, ફક્ત સાધુને સ્વસ્તિક ન હોય. ઉત્તરાધ્યયને દ્રોપદી રાજીમતી પાસે દીક્ષા લઈ બારમે દેવલોકે ગયેલ છે. ઉત્તરાધ્યયન સૂત્ર. બીજે અધ્યયને (૬૩) ૬૩. For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ઉત્તરાધ્યયન નવમા અધ્યયને ૧. કલિંગ દેશમાં કરકંડુ રાજા. ૨. પાંચાલ દેશમાં દ્વિમુખ રાજા. ૩. વિદેહમાં નગ્નતિ રાજા. આ ચારે રાજા પુષ્પોતર વિમાનથી એક કાળે આવ્યા, એક કાળે દીક્ષા લઈ એક કાળે મોક્ષે ગયા. ઉત્તરાધ્યયન ચૌદમા અધ્યયને સ્ત્રીના કામભોગનું સુખ એક ક્ષણ માત્રનું છે અને તેમાં ઘણા કાળનું દુ:ખ છે. વળી તેમા દુઃખ ઘણું છે અને સુખ અલ્પ છે. સંસારથી મુક્ત થવાવાળાનો તે શત્રુભૂત છે, તથા અનર્થની ખાણ છે. ઉત્તરાધ્યયન અઢારમા અધ્યયને આ પ્રમાણે ધર્મ અને અર્થથી ઉપશોભિત પુન્યપદ સાંભળીને ભરત ચક્રીએ પણ ભરતક્ષેત્રનો અને કામાદિકનો ત્યાગ કરી દીક્ષા લીધી. આવી રીતે સંયત મુનિને સ્થિર કરવા બીજા મુનિએ કહ્યું. ઉત્તરાધ્યયને વેવીશમે અધ્યયને પાર્શ્વનાથ મહારાજાને અશોક વૃક્ષ નીચે કેવલજ્ઞાન ઉત્પન્ન થયેલ કહેલ છે. કલ્પસૂત્રમાં તથા પાર્શ્વનાથ ચરિત્રે ધાતકી વૃક્ષના નીચે કેવલજ્ઞાન ઉત્પન્ન થયેલું કહેલું છે. ઉત્તરાધ્યયન સૂત્ર ચોવીશમા અધ્યયને રાત્રિએ પ્રથમ પ્રહરે સઝાય ધ્યાન કરે, બીજે પ્રહરે ધ્યાન ધરે, ત્રીજે પ્રહરે નિદ્રા કરે, ચોથે પ્રહરે સજઝાય ધ્યાન કરે. ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, ભય, મુખરતા, વિકથા એ આઠ સ્થાન વર્જીને અસાવદ્ય એવા કાર્યમાં યથા યોગ્યકાળે ભાષા બોલવાનું સાધુને કહેલું છે. ૬૪ For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ઉત્તરાધ્યયન નૃતવૃત્તો વાદીવેતાલશાન્તિસૂરિકૃત દિગંબરવાદના વિકલ્પ જાળના ચોરાશી પ્રશ્નોત્તરો છે. પછા શબ્દ પરભવનો અર્થ કહ્યો છે. ઈતિ ઉત્તરાધ્યયન સૂત્ર મૃગાપુત્ર અધિકાર તપ કરવાથી નિકાચિત કર્મ પણ તુટે છે ઈતિ ઉત્તરાધ્યયન સૂત્ર જે બાળ માસે માસે કુશાગ્રના ભાગ જેટલું ભોજન કરતો હોય તો પણ શ્રુતને વિષે કહેલ ધર્મની સોળમી કળાને તોલે પણ ન આવે ઉત્તરાધ્યયન ચૂણી શ્રેણિકે ભગવાન મહાવીર મહારાજાની દેશના સાંભળી સમકિત મેળવ્યું છે. હેમ વીરચરિત્રે પણ એમજ કહેલ છે. ઓઘનિયુક્ત સારા સાધુએ પાસત્કાદિકની પણ સારવાર કરવી. લોકાપવાદ રક્ષણ માટે, અને પોતાના ઉચિત સાચવવાને માટે અને તેને સન્માર્ગે સ્થાપન કરવા માટે સારવાર કરવી જ જોઈએ. મુનિને કેવી જગ્યાએ અંડિલ જવું જોઈએ તે અધિકાર છે મુત્ર રોકવાથી ચક્ષુનો નાશ થાય છે અને મળ-ઝાડો રોકવાથી મરણ થાય છે. ઓઘનિયુક્ત ઉત્સર્ગપણાથી સાધુઓને દિવસે સૂવું કહ્યું નહિ. પણ માંદગી લાંબો વિહાર વિગેરે ગાઢ કારણે અપવાદથી સૂઈ શકે છે. ૧૫૧ પત્રે સાધુને ડાંડો કાયમ સાથે રાખવાનો પાઠ છે. તથા लट्टीआयपमाणा, विलठ्ठीचउरंगुलेणपरिहीणा, डंडो बाहुपमाणो, विडंडो qત્તાગો, II૭રૂના પાનું ૨૧૮. લષ્ટી આત્મપ્રમાણ, એટલે દેહપ્રમાણ, વિલષ્ટી તેનાથી ચાર આંગુલહીન, ડંડ બાહુપ્રમાણ,વિડંડ કક્ષામાત્ર પ્રમાણે કહેલ છે. For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ગોચરી જઈ આવ્યા પછી ડાંડો મુકામમાં સ્થાપન કરવો તે સંબંધી લખાણ છે.પાનું ૧૭૫, ગાથા ૨૬૪ માં છે. પાનું. ૧૨૫ ગાથા ૩૧૭ મી ઉપકરણ ઠંડાદિક માટે લખાણ છે. કાપને માટે પાણી રાખવાનું સ્પષ્ટ લખેલ છે. ઓઘનિર્યુક્તિ પાનું ૧૫૪ ગાથા ૪૨૫ મી ગોચરી જતા જઘન્ય ઉપકરણ સાથે લઈ જવા સંબંધી લખાણ છે. પાનું ૧૧૨ ગાથા ૨૭૨ પડિલેહણમાં બોલે તો છકાયની વિરાધના થાય. ઓઘનિર્યુક્તિ ચોસઠ મણના મોતીનું માન કહેલ છે. ઓઘનિર્યુક્તિ તથા ભુવન ભાનુચરિત્ર ગ્લાન સાધુની વૈયાવચ્ચ કરવાથી લાભ થાય, બીજે ગામે ગમન કરતા વચ્ચેના ગામમાં ગ્લાનિ સંભળાય ને ત્યાં જઈ સારવાર ન કરે તો પ્રાયશ્ચિત આવે. ઓઘનિર્યુક્તો, | મુનિયોને જયાં બહુ ઘરો નીચા હોય,વસતિબહુ જ હોય, દેખી શકે તેમ હોય, ત્યાં અંડિલ જવું નહિ, પણ લોકો જ્યાં દેખી શકતા ન હોય,જયાં બેસવાથી નિર્લજજાણું ન કહેવાય, ઉડ્ડાહના ન થાય, જમીન બહુ ઉંચી નીચી ન હોય, જયાં તૃણ-ઘાસ ઉગેલું ન હોય ત્યાં સ્પંડિલ જવું વળી જે જમીનનો વર્ણ છએ ઋતુમાં બદલાતો ન હોય તેવી ભૂમિ ઉપર થંડિલ જવું નહિ. જઘન્ય ચાર આંગુલ ભૂમિ અચિત્ત થયેલી હોય તેવી ભૂમિ ઉપર મુનિ અંડિલ જાય તેમજ ઘર, વાડી, દેવલ, કીડીયો,મંકોડાના દર ઘોર વિગેરે સ્થાનોમાં અંડિલ જવું નહિ. અતિ દૂર ત્રસ જીવ રહિત તેમજ બીજ અંકુરા ન હોય ત્યાં સ્પંડિલ જવું વળી અંડિલ ઉપર રજ ઢાંકી દેવી જોઈએ, તેમ ન કરે તો સંમૂછિમ જીવોની ઉત્પત્તિ થાય. ઓઘનિર્યુકત ૬૬ ~ For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ઓઘનિર્યુક્તિસૂત્રવૃત્તો સાધુ પ્રાતઃકાળે એક પોરિસી સુધી કોઈપણ સાંભળે તેવા શબ્દો ન બોલે, બોલે તો નીચે લખેલા દોષો લાગવાથી મહાઅનર્થ થાય. ૧. શબ્દો સાંભળવાથી જાગીને લોકો અપકાયના મંત્રો જોડે, વાહનો જોડે, સજજ કરે સ્ત્રીઓ પાણી ભરવા જાય ૨. વાણિયાઓ ઘર છોડીને કામે ચાલવા માંડે ૩. ધાન્યને માટે લોકો ખેતરમાં જાય ૪. લુહાર લોકો અગ્નિને પ્રદિપ્ત કરે ૫. કુટુંબીઓ પોતપોતાના કામે લાગે ૬. માછીમારો કાળો લઈ કુકર્મ કરે ૭. ચંડાલો જીવો મારે ૮. ચોર લોકો જાગી જાય ૯. માળીયો જાગીને છેદનભેદન કરે. ૧૦.પરસ્ત્રીલંપટો જાગી કુકર્મ કરે ૧૧.પાંથ લોકો જાગી પાપની ક્રિયા કરે ૧૨. યંત્રવાળા જાગી યંત્રો ચલાવે. નંદીસૂબે આ દ્વાદશાંગી ગણિપિટક સમક્તિવંતે ગ્રહણ કર્યું હોય તો તે સમ્યફશ્ચત કહેવાય અને મિથ્યાત્વીએ ગ્રહણ કર્યું હોય તે મિથ્યાશ્રુત કહેવાય છે. શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તો પણ એમજ કહેલ છે, કારણ કે દસ પૂર્વનું જેને જ્ઞાન થાય છે તે સમકિતી કહેવાય છે. અભવી સાડાનવ પૂર્વ સુધી ભણે છે. નંદીસૂત્રે છાપેલી પ્રતે પાને ૩૯૯ મે. નંદીસૂત્રમાં મહાકલ્પ સૂટનું નામ છે. તેમાં લખેલું છે. કે મુનિ તથા પૌષધમાં શ્રાવકો જિનપ્રતિમાના દર્શન ન કરે તો પ્રાયશ્ચિત આવે.ઈતિ નંદીસૂત્રો તથા મહાકલ્પસૂત્રો હંસની જીભમાં ખાટો પદાર્થ હોવાથી એટલે જીભ ખાટી હોવાથી દૂધ ફાટીને કુચા થઈ જાય છે તેથી હંસ દૂધ પીવે છે. નંદીસૂત્રવૃત્ત For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ નંદીસૂત્રે ૧૮૬ પત્ર શ્રોતેંદ્રિયનો વિષય ઉત્કૃષ્ટ ૧૨ યોજન-અડતાલીશ ગાઉનો છે સ્પર્શ, રસ અને ધ્રાણેદ્રિયનો વિષય ઉત્કૃષ્ટ ૯ યોજન ૩૬ ગાઉનો છે.ચક્ષુઈંદ્રિયનો વિષય આત્મ ગુલવડે એક લાખ યોજનથી અધિક અભાસુર દ્રવ્યનો જાણવો (જે વસ્તુ દેદીપ્યમાન ન હોય તે અભાસુર કહેવાય છે.) તેવી રીતે ચક્ષુઈંદ્રિયનો વિષય એક લાખ યોજનથી અધિક જાણવો અને ભાસુર-દેદીપ્યમાન દ્રવ્યને દેખવાનો તો ૨૧ લાખ યોજનનો છે. એ પાંચે ઈંદ્રિયોના વિષયો ઉત્કૃષ્ટતાથી જાણવા. જઘન્યથી તો અંગુલનો અસંખ્યાતમો ભાગ જાણવો. અનુયોગદ્વાર સૂત્રે તે લોકોત્તર ભાવ આવશ્યક કહેવાય કે જે સાધુ, સાધ્વી,શ્રાવક, શ્રાવિકા તેને વિષે ચિત્ત,મન, વેશ્યા અને અધ્યવસાય રાખે, તેના અર્થમાં ઉપર્યુકત થાય, તેને વિષે અર્પિતકરણ કરે, અને બીજે ઠેકાણે મન જતું રોકે. તેવી જ રીતે બન્ને કાળ આવશ્યક કરે. ( ઈંટ આદિ ભાઠાની અગ્નિમાં સંમૂચ્છિમ ઉંદરો ઉત્પન્ન થાય છે. અનુયોગદ્વારટીકાયામ્. ગર્ભજ મનુષ્યની સંખ્યા કેટલી અને સામાન્ય મનુષ્યની કેટલી તેનો અધિકાર અનુયોગદ્વાર સૂત્રો કહેલ છે. શ્રાવકોને મુહપત્તિ ચરવળો રાખવાનું કહ્યું છે. ઈતિ અનુયોગદ્વાર ટીકાયામ્ તથા આવશ્યક બાલાવબોધે તથા શ્રાદ્ધવિધિવિનિશ્ચય અનુયોગ દ્વાર તથા સમવાયાંગ સૂત્રે ત્રણ સમ્યકત્વ અનુયોગ દ્વારમાં તથા બે સમ્યકત્વ સમવાયાંગ સૂત્રમાં છે એ પ્રકારે પાંચ સમ્યકત્વ કહેલ છે. ૬૮ For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ સંમૂચ્છિમ મનુષ્ય જઘન્ય એક આદિ ઉપજે, અસંખ્યાતા પણ ઉપજે. અનુયોગ દ્વારે. મોતી વીંધેલ હોય, અગર આપ્યું હોય પણ તે અચિત્ત જ કહેવાય છે. મોતીને પૃથ્વીકાય કહેલ છે. એક પરમાણુમાં એક વર્ણ, એક ગંધ, એક રસ,બે સ્પર્શ હોય, અનુયોગદ્વારસૂત્રે. જે કોઈ સાધુઓ સાધુના ગુણથી રહિત હોય, ગીતાર્થ થવાની ઈચ્છા રાખે, ઘોડાની પેઠે ચપલ,હાથીના પેઠે નિરંકુશ, સાફ સ્વચ્છેદે રહેનાર, સફેદ સ્વચ્છ વસ્ત્ર પહેરનાર, જિનરાજની આજ્ઞા રહિત, સ્વચ્છંદાચારે વિચરી વિપરીત વર્તન કરી બન્ને વખતના આવશ્યક કરનાર, તે લોકોત્તર દ્રવ્ય આવશ્યક કહેવાય છે. અનુયોગદ્વાર સૂત્રે અનુયોગદ્વારચૂર્ણો તદર્પિતકરણ તે ઉપકરણો, રજોહરણ મુખવસ્ત્રિકા વિગેરે તે દ્રવ્યક્રિયા કરવાને સ્થાને સ્થાપવા. હરિભદ્રસૂરિએ કરેલી અનુયોગ દ્વારવૃત્તિમાં પણ એમજ છે. અને મલ્લધારી હેમચંદ્રસૂરિકૃત વૃત્તિમાં પણ તે જ પ્રકારે છે. ૫સૂત્રે વીર પરમાત્માનું આયુષ્ય બોંતેર વર્ષનું કહેવું છે સમવાયાંગ સૂત્રમાં બોંતેર વર્ષથી અધિક કહેલ છે. કલ્પસૂત્રમાં વીરનો દીક્ષા પર્યાય બેતાલીશ વર્ષનો કહેલ છે. સમવાયાંગ સૂત્રમાં તેથી અધિક કહેલ છે. ચંડકૌશિક નાગ આઠમા સહસ્રાર દેવલોકે ગયો. બીજા પણ ઘણા પુસ્તકોમાં એમ જ કહેલ છે. ૬૯ For Personal & Private Use Only For Personal & Private Use Only www.jaineli Page #119 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ લ્પવૃત બીજે ખંડે રૂપીયા નું પ્રમાણ માન) અનેકાર્થચૂર્ણિને વિષે નીચે મુજબ કહેલું છે, ચાર વરાટકે એક ગંડ, પચીશ ગંડે(એક) પણ તેનો ચોથો અંશ એક કાકણી, એંશી કાકણીએ એક રૂા.એટલે વીશ વરાટÁ એક કાકણી થઈ, તથા વિશાલિકા નામ બે સરવાળી સૂત્રની પટી(વસ્ત્ર) તે દેખાવમાં ખરાબ લાગે માટે સાધુને ન કહ્યું. લ્પસૂત્ર અંતરવાસનાયામ્ તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવોનો જન્મ વિદ્યાધરોના વંશમાં થતો નથી. ઈદ્ર પણ હરિણગમેથી દેવને ઉપર પ્રમાણે જ કહેલું છે. અંતરવાંચનામાં તથા જંબૂદ્વીપપન્નત્તિમાં સુઘોષાનુ માન એક જ જોજનનું કહેલ છે અને છૂટકપ2૧૨ જોજન માન કહેલ છે. તીર્થકર મહારાજના જન્મ સમયે ચાર નિકાયના દેવો નીચે મુજબ ઉઠે છે: ભુવનપતિ શંખના શબ્દથી સસંભ્રમ ઉઠે છે. વ્યંતરો પટના શબ્દથી સસંભ્રમ ઉઠે છે. જયોતિષી સિંહનાદવડે સસંભ્રમ ઉઠે છે. વૈમાનિકો સુઘોષા ઘંટાનાદથી સસંભ્રમ ઉઠે છે. હવે જ્યારે ઈંદ્રોના આસનો કંપાયમાન થાય છે ત્યારે પ્રથમ ક્રોધ થાય છે તેના લક્ષણો નીચે મુજબ છે. ભ્રકુટી ઉંચી કરે, નેત્રો લાલ કરે,હૃદય તથા હોઠને કંપાયમાન કરે, શસ્ત્રોને કંપાવે, ભુજા સામું જોવે-આવી રીતના લક્ષણો ક્રોધ પામેલા ઈંદ્રોના હોય છે. સુઘોષા ઘંટનું પ્રમાણ ૧૨ યોજન પહોળો ૮ યોજન સાથે ઉંચો For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ અને ૪ યોજનનો લોલક.રિણગમેષી દેવ. ૫૦૦ દેવો વગાડે છે. રત્નસંચય ગ્રંથને વિષે તો કાંઈક વિશેષ કહેલ છે. ૧૬૦૦ કોશ પ્રમિત યોજન. ૧૯૨૦૦ કોશ વિસ્તાર યુક્ત. ૯૧૦૦ કોશ ઉન્નત. ૭૪૦૦ કોશ યોજન લોલક યુક્ત. સુઘોષા ઘંટને વિષે ૧ લાખ ૨૮ હજાર મણનો ભાર હોય છે. મનુષ્યોના ૪૦૦ યોજને દેવતાનો એક યોજન થાય એવી રીતે મનુષ્ય સંબંધી ૧૬૦૦ કોશે દેવતાના એક યોજનનું પ્રમાણ કહેલું છે. કલ્પસૂત્ર અંતર વાચનાયામ્. તીર્થંકરને સ્નાત્ર કરવાના કલશોનું પ્રમાણ કહેલું છે. મહાવીરસ્વામીની દેશના સાંભળીને ઈંદ્રભૂતિ આદિ બ્રાહ્મણોએ જ્યારે દીક્ષા લીધી ત્યારે તેમના શરીર ઉપરથી ઉતારેલી જનોઈનો સમૂહ સાડાત્રણ મણ વજનનો હતો. કલ્પસૂત્ર અંતર વાચનાયામ્. જિનપૂજા, આરતિ,મંગળદીવો, અષ્ટમંગળ, ફળ, નૈવેધ, જિનપૂજાદિક કર્તવ્યોના નિષેધ કરનારને તથા ઉપરોક્તમાં વિઘ્ન કરનારાને અનંત સંસારી કહ્યા છે. કલ્પસૂત્ર અંતર વાચનાયામ્. ક્લ્પદ્રુમકલિકાયામ્ સુઘોષા ઘંટાનું માન ૧૨ યોજન વિસ્તીર્ણામ, ૮ યોજન ઉચ્ચામ્,૧ યોજન નાલામ્,હિરણગમેષી દેવ ૫૦૦ દેવો સાથે વગાડે. દેવોની ચાર ગતિ છે. તેનું માન નીચે મુજબ કહેલ છે. ૧. ચંડાતિ માનમ્-૨ લાખ યોજન,૮૩ હજા૨ યોજન, ૫૮૦ યોજન, ૬ કલા એટલા યોજન, એક પગલે અતિક્રમણ કરે. ૨. ચપલાતિ માનમ્-૪ લાખ યોજન, ૭૨ હજાર યોજન, ૬૩૩ યોજન,એટલા યોજન એક પગલે અતિક્રમણ કરે. ૩. યતનાતિ માનમ્-૬ લાખ યોજન,૬૧ હજાર યોજન, ૬૬૮ યોજન ૫૪ કલા, અટલા યોજન. એક પગલે અતિક્રમણ કરે. ભાગ-૭ ફર્મા-૮ ૧ For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૪. વેગ ગતિમાનમૂ-૮ લાખ યોજન, ૫૦ હજાર યોજન, ૭૪૦ યોજન, ૧૮ કલા એટલા યોજન એક પગલે અતિક્રમણ કરે. ૫૯ લાખ કોટાકોટી,૨૭ હજાર કોટાકોટી, ૪૦ કોટાકોટી વર્ષે એક ત્રુટિતાંગ આયુષ્ય ગણાય. ઈતિ ચક્રવર્તિ ત્રુટિતાંગઆયુર્માન.... લોકાંતિક દેવોનું સ્થાન-પાંચમા બ્રહ્મદેવલોકે તૃતીય પ્રતરે, કૃષ્ણાજી વિમાનના આઠ આંતરાને વિષે આઠે દિશામાં આઠ વિમાન છે. તે આઠેના મધ્યે નવમું વિમાન છે. તેમાં આઠે વિમાનમાં સંખ્યાતા ભવવાળા સંસારી દેવો છે. નવમા વિમાનમાં આઠ સાગરોપમના આયુષ્યવાળા એકાવતારી અસંખ્યાતા દેવો છે. જ્જુભાષ્ય જેમ ઈયળ આલંબનને નહિ પામતી સતી પોતાના સ્થાને રહીને સ્થાનને છોડતી નથી તે જ પ્રમાણે ત્રણ પુંજને નહિ કરેલો ઉપશમસમક્તિવાળો જીવ સાસ્વાદને થઈ મિથ્યાત્વે જ જાય છે. આઉરપચ્ચખાણપયજ્ઞો સાધુ મનથી પણ સચિત્ત આહારની ઈચ્છા ન કરે, કારણ કે આહારની અભિલાષાથી તંદુલીયો મત્સ્ય મરીને સાતમી નરકે જાય છે. આ મત્સ્ય ગર્ભજ હોય છે, અને વજઋષભનારાચ સંઘયણવાળો હોય છે. ફક્ત મનના દુષ્ટ પરિણામથી જ સાતમી નરકે જાય છે, તેમ ભગવતી સૂત્રમાં પણ કહેલ છે. જે શ્રાવક સર્વ વસ્તુ વોસિરાવી, સર્વ જીવને ખમાવી, સંથારો કરી, આરાધના કરી કાળધર્મ પામે તો ઉત્કૃષ્ટ સાત ભવે જરૂર મોક્ષે જાય, વધારે ભવ થાય નહિ. ભરપચ્ચખાણપયજ્ઞો મુનિ સંથારો કરે ત્યારે સંઘ ક્ષેત્રદેવતાનો કાઉસ્સગ્ન કરે, તેથી For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ કાઉસ્સગ્ન કરનાર મુનિને ક્ષેત્રદેવતા ઉપસર્ગ કરે નહિ. ભક્તપ્રકીર્ણકે નિયાણા રહિત તેમજ ઉત્તમ રોમરાજી વિકસ્વર થઈ છે. એવો ભવ્ય જીવ ગુરૂની ઉત્તમ પ્રકારે ભક્તિ કરે, તથા શ્રી સંઘને સ્વામિવાત્સલ્યાદિક ભક્તિવડે કરી પૂજે. મરણસમાધિષ્પકર્ણકે સનકુમાર ચક્રવર્તીએ સાધુપણામાં સોળ રોગો સાતસો વર્ષ સુધી સહન કર્યા છે. | ઋષિમંડલસૂત્રે, ૧. ખરજ. ૨. આહાર અરુચિ,૩. આંખમાં તીવ્ર વેદના, ૪. કુક્ષિમાં વેદના, પ.ખાંસી, ૬. શ્વાસ, ૭.જવર- એ સાતે રોગો સાતસો વર્ષ સુધી સહન કર્યા છે. | ગચ્છાચારપ્રકીર્ણકે સાધુ લુગડાને ત્રણ થીગડા આપે, ચોથું થીગડું આપે તો પ્રાયશ્ચિત આવે તેવી જ રીતે લુગડાને કારણ સભાવે ત્રણ ગાંઠ વાળે, ચોથી ગાંઠ વાળે તો પ્રાયશ્ચિત આવે. ઉત્કૃષ્ટ ચૌદપૂર્વી તેના મધ્યવર્તી કલ્પવ્યવહાર દશાશ્રુતસ્કંધાદિ મધ્યમ, અને નિશીથ અધ્યયનાદિ જઘન્ય, આના અંદર ગીતાર્થની નિશ્રાએ વિહાર કરવો પણ અગીતાર્થની નિશ્રાએ વિહાર કરવો નહિ. સાધુઓને ચોમાસા વિના પાટ પાટલા વાપરવા કહ્યું નહિ. વિકલ્પી સાધુને કારણને લઈને આઠ માસ એક જગ્યાએ રહેવાનું કહેલ છે. પ્રકીર્ણની ઉત્પત્તિ તીર્થકર ગણધરોથી થયેલી છે, માટે ગણધર શિષ્યો વિગેરે તીર્થકરના હસ્તદીક્ષિત સાધુઓથી પ્રકીર્ણકોની ઉત્પત્તિ થઈ છે. 93. For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ છદ્મસ્થ સાધુના સાથે પણ કેવલી વિહાર કરે છે. મુંજ ખજારીઆદિની સાવરણી સાધુથી ઉપાશ્રયમાં વાપરી શકાય નહિ. સાધુ સાધ્વી ભરેલું વસ્ત્ર રાખે તો પ્રવચનનો ઉડ્ડાહ કરનાર ગણાય. ગચ્છાચાર પત્રો અવચૂરિ. જ્યોતિષદંડકે સ્કંદિલાચાર્યે માથરી વાંચના શરૂ કરી ત્યારે વલ્લભીપુરમાં દેવર્ધ્વિગણિક્ષમાશ્રમણ મહારાજે પુસ્તકો લખ્યા છે. બન્ને સાથે થયેલ છે. યોગશાસ્ત્રમાં પણ એમજ કહેલ છે. તિત્વોગાલિયપયન્નો દુષ્પસહસુરિ હાલમાં દેવલોકે છે. ત્યાંથી ચ્યવીને મનુષ્ય જન્મ પામીને આઠમે વર્ષે નાગિલાચાર્ય પાસે દીક્ષા લેશે. અવશિષ્ટ રહેલા માત્ર દશવૈકાલિક સૂત્ર ભણશે. લોકો દસપૂર્વી કહી તેમની પૂજા કરશે. એકાકી વિહારી ૧૨ વર્ષ સંયમ પાળી અઠ્ઠમની તપસ્યા કરી સૌધર્મ દેવલોકે સાગર વિમાને જશે. ત્યાંથી ચ્યવી મોક્ષે જશે. તેના શરીરનો મહિમા લોકપાલ દેવો કરશે તેના સમયમાં ફલ્ગશ્રી સાધ્વી, નાગિલા શ્રાવક સર્વશ્રી શ્રાવિકા આ ત્રણે સૌધર્મ દેવલોકે જશે. વિમલવાહન રાજા પ્રથમ નરકે જશે. સુમુખ મંત્રી થશે આ વખતે તપસ્યા એક ઉપવાસની તથા છઠની રહેશે. કદાચ કોઈ અઠ્ઠમની તપસ્યા કરશે તો ઈંદ્રમહારાજા આવી શ્રીસંઘની ભક્તિ કરશે. શ્રેણિકનો જીવ નરકથી નીકળી શતધારનગરે સુભદ્ર રાજાની ભદ્રા ભાર્યા કુક્ષી પદ્મનાભ નામના તીર્થકર થશે. નવગણ. ૧૧ ગણધરો તમામ મહાવીર મહારાજાના પેઠે શરીર આયુષ્ય, દીક્ષા છદ્મસ્થ, કેવલ, નિર્વાણ વિગેરે જાણવા. ઈતિ તીર્થોદ્ગારપ્રકીર્ણકે વાસુપૂજયજી, મલ્લિનાથજી, નેમનાથજી, પાર્શ્વનાથજી, ૭૪ For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ મહાવીરસ્વામીજી એ તીર્થકર મહરાજાઓએ રાજયગાદી ગ્રહણ કરેલ નથી. બીજા ૧૯ તીર્થકર મહારાજા ગાદીપર હતા. શ્રી જિનમંદિરના શિખર ઉપર દંડનું સ્થાપન કળશના પાછળના ભાગમાં થાય પણ આગળ થાય નહિ ઈતિ તિર્થોદ્ગાર પ્રકીર્ણકે વર્તમાન ચોવીશીના ૨૩ તીર્થંકર મહારાજાઓ પૂર્વભવે માંડલિક રાજાઓ હતા. અને ઋષભદેવ તીર્થંકર ચૌદપૂર્વી હતા. તિત્વોગાલિય પયજ્ઞો શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય સ્વામી મલ્લિનાથ પાર્શ્વનાથજી એ પૂર્વાન દીક્ષા લીધી હતી. બાકીના તીર્થંકર મહારાજાએ પશ્ચિમાડે દિક્ષા લીધી હતી. તિલ્યોગાલિયપયજ્ઞો ઋષભવારે ભરત ચક્રવર્તી, અજિતનાથ વારે સગર ચક્રવર્તી, ધર્મનાથ તથા શાન્તિનાથના અંતર મધ્યે મઘવા ચક્રવર્તી, તથા સનકુમાર ચક્રવર્તી, પછી શાન્તિ, કુંથુ, અરનાથ આ ચક્રવર્તીઓ તીર્થકરો થયા છે, પછી અરનાથ મલ્લિનાથના અંતર મધ્યે સુભૂમ ચક્રવર્તી, તથા મુનિસુવ્રતસ્વામી વારે મહાપદ્મ ચક્રવર્તી તથા નમિ નેમિનિન અંતર મધ્યે અજિત ચક્રવર્તી, નેમનાથ પાર્શ્વનાથના અંતર મધ્યે બ્રહ્મદત્ત ચક્રવર્તી થયેલ છે. તિત્વોગાલિયપયaો. મઘવા અને સનકુમાર ત્રીજે દેવલોક, સુભૂમ તથા બ્રહ્મદત્ત સાતમી નરકે, બાકીના આઠ ચક્રવર્તીઓ મોક્ષે ગયા છે. તિત્વોગાલિયપયજ્ઞો. આઠ બળદેવો મોક્ષે ગયા છે. નવમા બળદેવ પાંચમે દેવલોકે ગયેલ છે. તિલ્યોગાલિયપયો. પ્રતિવાસુદેવો ૧. સાતમી નરકે, ૫. છઠ્ઠી નરકે, ૧. પાંચમી નરકે, ૧. ત્રીજી નરકે, એ નવ થયા. તિત્વોગાલિયપયaો. પાંચમા આરાને છેડે ૧. વિષ, ૨. અગ્નિ, ૩ ક્ષાર, ૪. પાણીઆ પ્રકારે ચાર મેઘો વરસશે. તિથોગાલિયપયજ્ઞો. ૭૫ For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ પછી ઉત્સર્પિણીની શરૂઆતમાં ૧. પુષ્પરાવર્તન, ૨.શીરોદક, ૩.અમૃતોદક, ૪. પંચમહારસોદક, પ.સર્વોષધિરસ એ પાંચ મેઘો વરસશે. તિત્વોગાલિયપયaો. નંદીને અનુયોગ બન્ને પાંચમાં આરાના છેડા સુધી રહેશે. તિસ્થોગાલિયપયaો. પંચાશક સૂત્રે બાવીશ તીર્થકરના સમયમાં પણ શ્રાવકોને અણુવ્રત તો પાંચ જ હોય કારણ કે તેમનાથ મહારાજ પાસે સયંલક રાજાએ પાંચ અણુવ્રત લીધેલા છે. સામાયિક પૌષધમાં આભૂષણો ઉતારવાના કહ્યાં છે. ભગવતી સૂરમાં શંખે આભૂષણો ઉતારી પૌષધ લીધેલ છે. તત્વાર્થવૃત્તિમાં પણ એમજ કહેલ છે, ફક્ત સૌભાગ્યવતી ન ઉતારે. પૌષધ પારી, પૂજા કરી, પછી પૌષધ લેવો કહેલ છે તે પડિમાધર શ્રાવકને માટે છે, બીજાને માટે નહિ. અત્યારે પડિમા બંધ છે. ઈતિ પંચાશક સૂત્રે સૂર્ય ઉદય થાય ને નૌકારશીનું પચ્ચખાણ પારે છે તે ખોટું છે, કારણ કે સૂર્ય ઉદય થયા પછી બે ઘડી પછી જ નૌકારશીનું પચ્ચખાણ થાય છે, તે પહેલા નહિ. ઈતિપંચાશકસૂત્રટીકાયામ્ તથા ધર્મસંગ્રહે, યોગશાસ્ત્ર, સેનપ્રશ્ન, પ્રવચનસારોદ્વારે અને શ્રાદ્ધવિધ. એમજ કહેલ છે, ચૈત્યવંદનવૃત્તી ઉત્કૃષ્ટ ચૈત્યવંદન ઈર્યાવહી પડિકમ્યા વિના ન થાય માટે ઈર્યાવહી પડિકમવાથી ઉત્કૃષ્ટ ચૈત્યવંદન થાય. જઘન્ય મધ્યમ ઈર્યાવહી પડિકમ્યા વિના થાય. પ્રવચનસારોદ્વારે પણ એમજ કહેલ ૭૬ For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ચૈત્યવંદનભાષ્ય અશઠ એટલે પંડિત પુરુષોએ આદરેલ અનવદ્ય અને પાપરહિત અને ગીતાર્થોએ નહિ વાટેલી એવી મધ્યસ્થ આચરણા પણ આણાઆજ્ઞા જ છે, કારણ કે તે વચનને અત્યંત બહુમાન આપનારા છે. ચૈત્યવંદન બૃહદ્ભાગ્યે પુરુષ કરતા ધર્મ કરવાનું સામર્થ્ય સ્ત્રીમાં પ્રાયઃકરીને વિશેષ હોય છે. ગુરૂવંદનભાષ્ય ગુરુને વંદન કરવાનો અધિકાર વિસ્તારથી કહેલો છે. પ્રત્યાખ્યાનમાષ્ય જીરૂ, અજમો,વરીયાલી, સુવા, ગોળ,દુવિહારના પચ્ચખાણમાં કલ્પ નહિ. વીરશાસન ૧૯૨ના ઓગષ્ટ તા.૩૧ શ્રી નાગપુરીય તપાગચ્છીય પ્રત્યાખ્યાનભાષ્યની ગાથામાં જણાવ્યું છે કે શાસ્ત્રમાં દ્રાક્ષાદિકના પાણી અને ગોળ આદિ ખાદિમમાં ગણેલ છે. પરંતુ તૃમીના કારણ હોવાથી તેને આચરણમાં લીધેલ નથી તેથી દ્રાક્ષાદિકના પાણી તથા ગોળ વિગેરે દુવિહારમાં વાપરવા નહિ. પ્રત્યાખ્યાનમાળે અવસૂરિ તિવિહાર ઉપવાસ,પાણહાર,પોરસી આદિથી થાય છે તેમ પાણહાર નવકારશીથી પણ થાય છે, કારણ કે સદરહુ ગ્રંથમાં પાણહાર નવકારસહિય આવો પાઠ છે. ૭૭ For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ સંઘયણીસૂત્રે ત્રણ નરકમાં પરમાધામીએ કરેલી વેદના હોય છે, પાંચ નરકમાં શસ્ત્રોથી અન્યોઅન્ય કરેલી વેદના હોય છે, સાતમી નરકે શસ્ત્રવિના ક્ષેત્રથી ઉત્પન્ન થયેલી વેદના હોય છે. ચોથી નરકે પણ પરમાધામીએ કરેલી વેદના હોય છે એમ હૈમ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રે સાતમે પર્વે કહેલ છે. પ્રથમની ત્રણ નરકથી નીકળેલા તીર્થંકર થાય, ચોથીથી નીકળેલા જ્વલી થાય, પાંચમીથી નીકળેલા સાધુ થાય, છઠીથી નીકળેલા દેશવિરતિ થાય અને સાતમીથી નીકળેલા સમક્તિ પામે. સંગ્રહણીસૂત્રે, બૃહસંગ્રહણી અનાદિ કાલથી સૂક્ષ્મ નિગોદમા જે જીવો રહેલા છે તે અવ્યવહારરાશિયા કહેવાય છે. ધર્મરત્નને વિષે પણ એમજ કહેલ છે. મેઘકુમાર દેવો ભુવનપતિના દસ દેવોના અધિકારમાંથી જે છે. (સ્વનિતકુમાર નામે)બ્રહતુસંગ્રહણીવૃત્તો ૧. ચક્ર. ૨. ધનુષ્ય. ૩. ખડગ. ૪ મણિ. ૫. ગદા. ૬. વનમાલા ૭. શંખ એ સાતરનો વાસુદેવને હોય છે. સંગ્રહણીસૂત્ર સૌધર્મ દેવલોકમાં અપરિગૃહિતા દેવીયોના વિમાન ચાર લાખ કહ્યાં છે. મનુષ્યોની દુર્ગધ ચારસોથી પાંચસો યોજન ઉંચી જવાથી દેવતાઓ નીચે આવતા નથી. પ્રત્યેક વનસ્પતિ કમલાદિકનું દેહમાન એક હજાર યોજનથી અધિક કહ્યું છે તે ઉત્સધ અંગુલે કહ્યું છે અને પદ્મ દ્રહાદિકને વિષે જે કમલ છે તે માટે છે અને પૃથ્વીકાયરૂપ છે, પણ વનસ્પતિકાય નથી. સંગ્રહણી વૃત્તો. ૭૮ For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ચાર નિકાયના દેવો ઍવીને ચક્રવર્તી થાય છે અરિહંત તથા વાસુદેવો થાય છે તે વૈમાનિકદેવો જ થાય છે તેમ કહેલું છે. ૫ કરોડ,૬૮ લાખ, ૯૯ હજાર, પ૮૪ રોગો સાતમી નરકે છે. સંગ્રહણી સૂત્રે. તીર્થકર મહારાજના જન્માદિક કલ્યાણકને વિષે નવ રૈવેયકના તથા અનુત્તર વૈમાનવાસી દેવો આવતા નથી કારણ કે તેની નીચે ઉત્પન્ન થયેલા દેવોને ઉપર જવાની શક્તિ નથી તેમજ ઉપર રહેલા દેવોને અહીં આવવાનું પ્રયોજન નથી ત્યાં રહ્યા થકી જ ભક્તિ કરે છે. દેવભદ્રકૃત સંગ્રહણીવૃત્તો ક્ષ્મગ્રંથે પ્રથમ ઉપશમસમક્તિ પામનાર જીવ અંતકરણમાં નિશ્ચય ત્રણ પુંજને કરે છે. વળી તે ઉપશમસમક્તિથી પડેલો જીવ ક્ષયોપશમ સમક્તિને વિષે, અથવા મિશ્રને વિષે, અથવા મિથ્યાત્વને વિષે જાય છે. | ઉખર ક્ષેત્રને પામીને દાવાનળના અગ્નિથી બળેલી અને બળેલા વૃક્ષોવાળી ભૂમિને પામીને જેમ નવો દાવાનળ શાન્ત થાય છે. તેમજ જેણે પૂર્વે ત્રણ પુંજ ન કર્યા હોય એવો જીવ અંતરકરણ કરવાવડે કરી ઉપશમસમક્તિને પામે છે. અથવા, પોતાની શ્રેણીમાં એટલે ઉપશમશ્રેણિમાં રહ્યો તો ઉપશમસમક્તિને પામે એવી રીતે કર્મગ્રંથમા ઉપશમસમક્તિ પામવાનો ઉપાય કહેલો છે. સ્ત્રીને ઉપશમ શ્રેણિ હોય છે, લયોપશમ સમક્તિને વમીનેજ નરકને વિષે જાય છે. ભગવતી સૂત્ર તથા જીવસમાસ વૃત્તિમાં ક્ષયોપશમ સહિત નરકે જાય છે તેમ કહેલ છે. કર્મગ્રંથ વૃત્તો. કર્મગ્રંથની ટીકામાં સિદ્ધના જીવોને પાંચમે અનંતે કહેલા છે. 96 For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ કર્મગ્રંથ વૃત્ત. જાતિસ્મરણવાળો સંખ્યાતા ભવ દેખે તેમ કહેલ છે. આચારાંગ સૂત્રમાં પણ તેમજ કહેલ છે. સ્યાનદ્ધિ નિદ્રાની પૂર્વકથિત વ્યાખ્યા કર્મગ્રંથની ચૂર્ણિમાં કહેલી છે, તેટલું બળ તો વજ ઋષભનારાચસંઘયણની અપેક્ષાએ સમજવું, સિવાય વર્તમાન કાળમાં તો યુવાનોથી આઠગણું હોય. કર્મગ્રંથવૃત્ત. અપ્રમત્તગુણસ્થાને વર્તતી એવી સાધ્વીને મન-પર્યવ નાણ પણ થાય. ષડશીતિ કર્મગ્રંથે મમ્મપયડી કર્મના સંબંધમાં અપવર્તનાદિક આઠ કરણ કહેલા છે, તે સર્વકરણ અનિકાચિત કર્મમાં જ પ્રવર્તે છે, અને નિકાચિત કર્મમાં તો તેનું ફળ ઉદય આવ્યાથી પ્રાયે કરીને ભોગવવું જ પડે છે. નિકાચિત અને અનિકાચિતમાં એટલો ફેર છે. એક સ્થિતિસ્થાનકમાં અધ્યવસાય અસંખ્યાતા કહ્યા છે. તીવ્ર, તીવ્રતર,મંદ મંદતર. પાક્ષિક સૂત્રવૃત્તિ કૃષ્ણ લેશ્યાએ નરકગતિ, નીલલેશ્યાયે સ્થાવર, કાપોતલેશ્યાએ તિર્યંચ, તેજલેશ્યાયે માનુષ્ય,પદ્મ લેશ્યાયે દેવ, શુકલેશ્યાયે નિર્વાણ. ઉપદેશપ્રાસાદે પણ એમજ કહેલ છે. સાત હાથના શરીરવાળા સાધુ યંત્રપ્રયોગથી મુક્તિ પામે તો તેની અવગાહના બટનીશ અંગુલની હોય છે; વધારે નહિ પ્રવચનસારોદ્ધારને વિષે પણ એમજ કહેલ છે. સામાયિક બેઠા બેઠા લે તથા પ્રતિક્રમણ બેઠા બેઠા કરે તો એક આંબેલનું પ્રાયશ્ચિત આવે. શ્રાદ્ધજિત કલ્પ. ૮૦. For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ચતિજિતકલ્પવૃત્તો સાધુને નખ રાખવાની મનાઈ છે, કારણ કે રાખવાથી અનેક દુ:ખો ઉભા થાય છે, માટે નખ ઉતારવાથી દોષ નથી. જીતલ્પવૃત્તો સ્યાનદ્ધિ નિદ્રાનો ઉદય થાય ત્યારે અતિ સંકિલષ્ટ પરિણામથી દિવસે જોયેલા અર્થને ઉંઘમાં ને ઉંઘમાં ઉઠીને સાધે છે, અને તેને વાસુદેવથી અર્ધબળ હોય છે, ને નિદ્રાનો વિયોગ હોય ત્યારે પણ તે મનુષ્યમાં બીજા પુરુષોથી ત્રણગણું કે ચારગણું બળ હોય છે. આ નિદ્રા નરકગામી જીવોને હોય છે. - ત્રણ પહોરથી વધારે રાખેલ કાલાતિક્રાંતમ્ અને અર્ધ યોજનથી લાવેલું કે અર્ધયોજન લઈ જવામાં આવેલું અધ્વાતિક્રાંતમ્ એ બે વિવેકી સાધુઓને કલ્પ નહિ. કર્મગ્રંથચૂર્ણો સ્યાનદ્ધિ નિદ્રાનું વ્યાખ્યાન છે. તેટલું બળ વજઋષભનારાચસંઘયણની અપેક્ષાએ સમજવું. કર્મગ્રંથની વૃત્તિમાં તો વર્તમાનકાળ ના યુવાનોથી આઠગણું બળ કહેલ છે. જીવાનુશાસનવૃત્તો મોહના પ્રભાવથી અનંતા શ્રુતકેવળીયો પણ પૂર્વગત શ્રતને ભૂલી જઈ મૃત્યુ પામી અનંતકાયમાં ગયેલા અને રહેલા છે. મહાભાષ્ય સ્યાનદ્ધિ નિદ્રાના ઘણાં દષ્ટાંતો કહેલા છે, ૨૩૪ મી ગાથામાં દષ્ટાંતો છે, સ્વાદ્ધિ નિદ્રાના બીજા પણ દષ્ટાંતો નિશીથ સૂત્રે પણ કહેલા છે. ગત For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ભાગઅવધૂણ તિવિહાર ઉપવાસ હોય તો પરઠવવાનો આહાર તેને કહ્યું, અને ચોવિહાર હોય તો ન કલ્પ, પાણી ન હોય તો ન કલ્પ, પાણી અધિક હોય તો કહ્યું. ભાષ્યમહોદધો ભગવાન્ ક્ષમાશ્રમણ તપથી નિકાચિત કર્મો પણ ઉપક્રમસાધ્ય થઈ નાશ પામે છે. મહાભાષ્ય જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણ શ્રુતવ્યવહાર પણ બળવાન છે, જેથી શ્રતવિધિ પ્રમાણે છvસ્થ ગ્રહણ કરેલા શુધ્ધ, પણ કેવલીની બુદ્ધિએ અશુદ્ધ આહારને પણ સર્વજ્ઞ દૂષિત કરતા નથી, (વાપરે છે, અને તે સંબંધી કાંઈ કહેતા નથી અર્થાત્ તેને પ્રમાણ કરે છે. પ્રાયે કરી અનિકાચિત એવી સર્વ કર્મપ્રકૃતિને એ જ પ્રમાણે પરિણામમાં વશથી ઉપક્રમ થાય છે, અને નિકાચિત પ્રકૃતિને પણ ઉગ્ર તપથી ઉપક્રમ લાગે છે. ·ભાષ્ય કાચા ગોરસ સાથે દ્વિદલ મલવાથી જીવોની ઉત્પત્તિ કહેલી છે. ધર્મસંગ્રહ તથા સંબોધસિત્તરિ વિગેરેમાં પણ એમજ કહેલ છે. શ્રી સંઘાચારભાષ્યવૃત્તિ શ્રી તપગચ્છના નાયક શ્રી ધર્મઘોષસૂરિજી મહારાજની બનાવેલી શ્રી ચૈત્યવંદન ભાષ્યની ટીકા(શ્રી સંઘાચાર ભાષ્યવૃત્તિ) માં સ્પષ્ટ લખેલ છે કે પુરુષ અર્થાત સાધુ અથવા શ્રાવક સ્તુતિ કહે તે ચારે પ્રકારના શ્રી સંઘને કહ્યું અને સ્ત્રી એટલે સાધ્વી અથવા શ્રાવીકા સ્તુતિ કહે તો તે સાધ્વી અથવા શ્રાવકાને જ કહ્યું પરંતુ સાધુ કે ૮૨. For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ શ્રાવકને ન કહ્યું જ્યારે સાધ્વીએ કહેલી એક પણ સ્તુતિ શ્રાવકોને ન કલ્પે તો પછી સાધ્વીએ કહેલા બીજા સૂત્રો તો કલ્પે જ કઈ રીતે? અને શ્રાવિકાએ કહેલાં સૂત્રો તો કલ્પવાની વાત શી? આ ઉપર પચ્ચખાણ પણ પુરુષને ન આવડતું હોય તો સાધ્વી યા શ્રાવિકા પાસે કરવું કહ્યું કે ન કલ્પે એ વિચારકોએ વિચારી લેવું. તત્વાર્થવૃત્તો આહારક શરીર ઉત્કૃષ્ટ મહાવિદેહ સુધી જઈ શકે છે. વિદ્યાચારણ મુનિયો અને વિદ્યાધરો નંદીશ્વરદ્વીપ સુધી જઈ શકે. જંઘાચારણો ચકદ્વીપ સુધી જઈ શકે છે. સંગ્રહણી વૃત્તિને વિષે કહ્યું છે કે ઔદારિક શરીરનો તિર્યમ્ ઉત્કૃષ્ટ વિષય વિદ્યાધરોને આશ્રિત નંદીશ્વર સુધી,જંઘાચારણને આશ્રિત્ય ઉંચે ચકદ્વીપ સુધી, ઉભય આશ્રિને પાંડુક વન સુધી,વૈક્રિયનો વિષય અસંખ્યાતા દ્વીપ સમુદ્ર સુધી, આહારકનો વિષય મહાવિદેહ સુધી, તેજસ કાર્મણનો સર્વલોક સુધી-આવી રીતે બીજા પણ ઘણા પુસ્તકોમાં લખાણ છે. કેવલજ્ઞાનીનું ક્ષાયક સમકિત શુદ્ધ કહ્યું છે અને છમસ્થ શ્રેણિકાદિકનું ક્ષાયક સમકિત અશુદ્ધ કહ્યું છે. ઈતિ તત્વાર્થટીકાયામ્ તથા નવપદપ્રકરણટીકાયામ્. શાસ્ત્રોક્ત વિધિએ જેનામાં તેજલેશ્યાની શક્તિ પણ (લબ્ધિ) ઉત્પન્ન થાય છે, એટલે કે તે કોઈને બાળવાને માટે ક્રોધથી પ્રથમ તેજોલેશ્યા મૂકે છે. તે જ પાછો પ્રસન્ન થઈને તેના પ્રત્યે શીતલેશ્યા મૂકે છે. તત્વાર્થ સૂત્ર વૃત્ત. સૂત્રમાં કહેલ છે કે જે વખતે ઉત્તરગુણના પ્રત્યય (નિશ્ચય) ને જણાવનારી લબ્ધિ ઉત્પન્ન થાય છે તે જ વખતે ગોશાલાદિકની પેઠે ક્રોધથી ધમધમી જઈ સામાને બાળી નાખવાને માટે પ્રયત્ન કરે છે, For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ અને જ્યારે પ્રસન્ન થાય ત્યારે અનુગ્રહથી શીતલેશ્યા મૂકે છે. આ સિવાય બીજો વિધિ નથી. - જિનેશ્વર મહારાજા પ્રથમ પૌરિષીને વિશે દેશના આપે છે. બીજી પૌરિસિને વિષે ગણધર દેશનાં આપે છે ત્યારબાદ લોકો પોતાને ઘરે જાય છે. પાછા ચોથા પહોરને વિષે સંપૂર્ણ પૌરિષી જિનેશ્વર મહારાજા દેશના આપે છે. લોક પ્રકાશને વિષે તથા પદ્માનંદ મહાકાવ્યને વિષે પણ એમજ કહેલ છે કે તીર્થંકર તથા ગણધર સંપૂર્ણ પૌરિષી સુધી ધર્મદેશના આપે છે. તત્વાર્થ વૃત્ત સોપક્રમી, નિરુપક્રમી બે પ્રકારના આયુષ્યો છે. અગ્નિ વિષ, શસ્ત્રો વિગેરેથી સોપક્રમી જીવોના આયુષ્ય તૂટે છે, કારણ કે શિથિલ હોય છે તેથી. ઇતિ તત્ત્વાર્થ બીજે અધ્યાયે, વિશેષાવશ્યકે આચારાંગ શીલાંકાચાર્યકૃતટીકાયામ્ છ પર્વિ સિવાય ગમે તે વખતે પૌષધ કરી શકાય છે તત્વાર્થ વૃત્તો, ચારિત્રનું રક્ષણ કરવા માટે દીક્ષાને દિવસે જ પ્રભુને ચોથું મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થાય છે, તત્વાર્થ ટીકાયામ્ તત્વાર્થ ભાષ્ય ઉમાસ્વાતિ પ્રમાદથી પ્રાણનો ત્યાગ કરાવવો તે હિંસા કહેવાય છે. શ્રી તીર્થક્ષે ભસ્મ રાશી ગ્રહની પીડાના પ્રતિઘાત માટે દેવતા મનુષ્યો તથા ગાય આદિકની લોકોએ આરત્રિકા કરી, તેથી લોકને વિષે મેરઈયાની પ્રવૃત્તિ થઈ. વિષ્ણુકુમાર મુનિએ લાખ યોજનનું શરીર કરવાથી ભયભીત ૮૪ For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ થઈ ગયેલા લોકોએ શાન્તિ થવાથી નવો અવતાર થયો જાણી જુહારનું શરૂ કર્યું આ વાત મુનિસુવ્રતસ્વામિના શિષ્ય સુવ્રતાચાર્યના વખતમાં બનેલી છે. ઈતિશ્રી તીર્થકલ્પ ઉપદેશપ્રાસાદે પણ એમજ કહેલ છે. ભગવાન ઋષભદેવસ્વામી રાયણ નીચે ફાગણ શુદિ આઠમે પૂર્વ નવાણું વાર આવ્યા તેની સંખ્યા ૬૯ કોટાકોટી, ૮૫ લાખ કોટી, ૪૪ હજાર કોટી એટલી વાર આવ્યા ઈતિ તીર્થકલ્પ, વિચારસારપ્રકરણે પણ એમજ કહેલ છે. તીર્થકલ્પમાં કહ્યા પ્રમાણે બે હજાર વર્ષનો ભસ્મગ્રહ ઉતરી ગયા પછી યુગપ્રધાનોના વખતમાં અલ્પ આરાધનાથી પણ દેવો પ્રસન્ન થશે વિશેષમાં ભસ્મગ્રહ પાંચસો વર્ષ વક્ર થયેલ છે માટે પચીસો વર્ષ સમજવા. વિધતીર્થભે શ્રી જિનપ્રભસૂરી શ્રી જિનપ્રભસૂરિએ પોતાના વિવિધતીર્થકલ્પમાં શત્રુંજયતીર્થકલ્પ રચના સંવત ૧૩૬૫ માં જણાવ્યું છે કે જાવડશાહે સ્થાપન કરેલા બિંબને વિક્રમ સંવત ૧૩૬૯ માં કલિકાલના વશથી પ્લેચ્છોએ તોડી નાખેલ છે. તથા ઉપદેશ તરંગીણીમાં પણ કહેલ છે કે દીલ્હીથી સોરઠમાં આવેલ એક લાખ અને એંશી હજાર સાહણફોજે પેથડ ઝાંઝણશાહે કરાવેલ, સોનાની ખોલથી મઢાવેલ જૈન મંદીરને જોઈને શત્રુંજય ઉપર ચડી જાવડશાહે સ્થાપન કરેલ પ્રતિમાજીનો ભંગ (નાશ) કર્યો છે. કોટીશિલાનું સ્વરૂપ તીર્થકલ્પમાં છે. તીર્થકલ્પનું ગુજરાતી ભાષાંતર પૂ.મુનિ શ્રી રત્નત્રયવિજયજી મ.સા. કરેલ. ન ૮૫) ૮૫ For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ સૂત્રશાખો એકાવતારી તીર્થંકર મહારાજના જીવોને ચ્યવનના ચિન્હો થતા નથી તે સંબંધી સૂત્ર શાખો. શ્રી વીરચરિત્રને વિષે શ્રીમાન્ હેમચંદ્ર મહારાજાએ કહ્યું કે- દેવતાને વિષે અગ્રણી દેવ વીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને છેડે પણ કાન્તિવડે દેદીપ્યમાન દેહને ધારણ કરતો હતો. છ માસ આયુષ્ય બાકી રહ્યું છતે બીજા દેવો પ્રાંતસમયે મોહને પામે છે, પરંતુ મહાન્ પુન્યકર્મના ઉદયવાળા એવા તીર્થંકર મહારાજાઓએ કાંઈ પણ ચ્યવનના ચિન્હો જણાતા નથી. પરિશિષ્ટ પર્વને વિષે પણ વીર પરમાત્માએ શ્રેણીક રાજા પ્રત્યે કહેલું છે કે હે-રાજનું! એકાવતારી દેવોને અનંતકાળે પણ તેજનો ક્ષય થવો, ઈત્યાદિ ચ્યવનના ચિન્હો ઉત્પન્ન થતા નથી. સૂત્રકૃતાંગ વૃત્તિને વિષે કહેલું છે કે જે દેવ તીર્થંકર થવાનો હોય છે તેને ચ્યવનકાલે પણ છ માસ પર્યત અત્યંત શાતાવેદની કર્મનો ઉદય હોય છે. વિશેષ લોકપ્રકાશ, કલ્પદીપિકાથી જોઈ લેવું ભાવિ તીર્થકરના જીવો એકાવતારી દેવોને ચ્યવનના ચિન્હરૂપ વૃદ્ધાવસ્થા જરાનો સંભવ રહેતો નથી પણ તેથી રહિત દેવોને જરાનો સંભવ રહે છે. આચારાંગ સૂત્ર બૃહદ્ વૃત્તિને વિષે શ્રી શીલાંકસૂરિ કહે છે કે જરા અને મરણવડે વ્યાપ્ત થયેલો મૂઢ માણસ નિરંતર મહામોહથી ધર્મને સ્વર્ગને તથા અપવર્ગ(મોક્ષ)ને જાણી શકતો નથી. વળી સંસારને વિષે એવું સ્થાન પણ નથી કે જયાં જરા અને મૃત્યુ નથી. દેવતાને પણ જરાનો અભાવ નથી, કારણ કે તેને પણ ચ્યવનકાલે વેશ્યા, બલ, સુખ, વર્ણ, પ્રભુત્વહાનિ વિગેરે અને જરાનો સદૂભાવ પણ હોય છે. દેવતાઓ સર્વેને ચ્યવન કાલે માલ્યગ્લાનિ, કલ્પવૃક્ષકંપ, દષ્ટિનો બ્રશ, અંગનું કંપાયમાનપણું અરતિ વિગેરે ચિન્હો થાય છે. આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધ તૃતીય અધ્યયન પ્રથમ ઉદ્દેશકવૃત્ત પણ દેવતાને જરાનો સદ્ભાવ હોય તેમ લખ્યું છે. ૮૬ For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ સિદ્ધાન્ત ૩ કોડી, ૮૧ લાખ, ૧૬ હજાર, ૯૭૦ મણનો ભાર થાય એવા એક હજાર ભારનો લોકમય ગોળો કોઈ દેવતા સૌધર્મ ઈશાન દેવલોકથી પૃથ્વી ઉપર નીચે પડતો મૂકે તે ગોલાને નીચે આવતા ૬ માસ,૬ દિવસ,૬ પહોર, ૬ ઘડી, ૬ પળ એટલે કાળે તે ગોળો ઘનવાન અને તનવાત કરી હણાતો છતો આંબળા સોપારી જેટલો થઈ નીચે પડે એટલે એક રાજપ્રમાણ થાય. ઈતિ રાજપ્રમાણ. ૧૯૪ના અંત સુધી સંખ્યાતા કહેવાય. તે અંકનું નામ શીર્ષ પ્રહેલીકા છે. તેના ઉપર એક અંક વધે તો અસંખ્યાતા થાય. જીર્ણ પગે ભગવાન નેમનાથ મહારાજાએ કૃષ્ણ વાસુદેવના ૧૦૦ પુત્રો સાથે તથા બળદેવના ૭૨ પુત્રો સાથે તથા વસુદેવના પ૬૩ પુત્રો સાથે ૧ વરદત્ત રાજા સાથે તથા સમુદ્રવિજયના ૨૮ પુત્રો સાથે તથા ઉગ્રસેનના ૮ પુત્રો સાથે તથા બીજા ૮ મહારાજા સાથે તથા બીજા ૮ ના સાથે તથા દેવક રાજાના ૭ પુત્રો સાથે તથા ૨૦૫ યાદવ કુલના ક્ષત્રિય પુત્રો સાથે એવી રીતે કુલ ૧૦૦૦ પુરુષોની સાથે દીક્ષા લીધી હતી. છુટક પગે વિજયસેનસૂરિ દિગંબરના ચૈત્ય યતિ શ્રાવકને વંદન કરવા યોગ્ય નહિ. એકલા ગૃહસ્થ શ્રાવકે પ્રતિષ્ઠિત ચૈત્યવંદન કરવા યોગ્ય નહિ. મિથ્યાત્વીના ધર્મ કર્તવ્યો અનુમોદન યોગ્ય નહિ. ઉત્કટ ઉસૂત્ર પ્રલાપીના ધર્મકર્તવ્ય અનુમોદન યોગ્ય નહિ. સ્વપક્ષના ઘરને વિષે અવંદનિક પ્રતિમા હોય તે સાધુના વાસક્ષેપે વંદનિક હોય. ભાગ-૭ ફર્મા-૯ For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ દ્રવ્યલિંગી દ્રવ્ય પ્રાસાદે પ્રતિમા નંદનિક નહિ. સાધુની પ્રતિષ્ઠા શાસ્ત્રને વિષે છે. ૧. રાજાઓના ઘરો સાત માળના હોય છે. ૨. યુગલીયાના ઘરો આઠ માળના હોય છે. ૩. વાસુદેવોના ઘરો અઢાર માળના હોય છે. ૪. ચક્રવતીના ઘરો છત્રીશ માળના હોય છે. સોલ સેટીયે એક કલશી, પાંચ કલશીયે એક મૂડો,એવા એક હજારને ચોવીશ મૂડા ધાન રાંધે, બત્રીશી મૂડાનો એક કોલીયો એવા ૩૨ કોલીયા એક ટંકે ખાય એ પ્રકારે મહાવિદેહક્ષેત્રના લોકોનો એક ટંકના આહારનો વિચાર જાણવો, બરાસ, મરી, ડાભનું મુળ ઘસી રોગીની આંખમાં આંજવાથી આંસુ પડે તો જીવે, ન પડે તો ન જીવે. ઈતિ રોગીની પરીક્ષા મહાવિદેહ ક્ષેત્રને વિષે કેવલી જિન તથા છદ્મસ્થજિન વિચરતા હોય ત્યારે બીજા જિનેશ્વર મહારાજાના જન્માદિક થતા નથી. હીર પ્રશ્ન પરોવેલા પુષ્પોથી પણ પૂજા કરવાનું કહેલું છે. હાલમાં જે ઈંદ્રો છે. તેમાં કોઈક એકાવતારી હોય, પણ સર્વે નહિ. નારદો પણ કોઈક તદ્ભવે મુક્તિ જાય, કોઈક ભવાંતરે. રાવણનો હાર પરિપાટીથી આવેલ છે. ઋષભદેવના જેટલા સાધુઓ છે તે સર્વે પ્રત્યેક બુદ્ધો જાણવા. તે પ્રકારે મહાવીરના પણ સર્વે સાધુઓ પ્રત્યેક બુદ્ધો જાણવા દેવવંદન પ્રતિમા તથા સ્થાપનાચાર્ય પાસે કરવું કલ્પ.પંડિતાદિ પદસ્થો પાસે કરવું કહ્યું નહિ. તુંબરે ફલે પતે તુંબ ફલા હરિતકી, ત્રિફલાનું પાણી સિદ્ધાન્ત પ્રાસુક કહે છે. શ્રાવકને નિરંતર પ્રતિક્રમણ કરવાનો નિયમ હોય તો બે પ્રહર For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ રાત્રિ સુધી કરી શકે ઈતિ હરિપ્રશ્ન પરા ૭૨ થી ૭૩ સુધી. જિનપ્રતિમાને નિરંતર ચડાવાતા આભૂષણો નિર્માલ્ય ગણાતા નથી તેનું કારણ એ છે કે – મોરાવિનષ્ટ દ્રવ્ય નિર્માચમ્ ભોગના અંદર આવી વિનષ્ટ થયેલું દ્રવ્ય નિર્માલ્ય ગણાય, પરંતુ આભરણોને ભોગ વિનષ્ટપણું નહિ હોવાથી નિર્માલ્યતા ગણાય નહિ. - જિનેશ્વર મહારાજના મંદિરને વિષે રાત્રિને વિષે નાટારંભાદિક કરવાનો નિષેધ કરેલ છે. જે માટે કહેલું છે કેरात्रौ न नन्दिर्न बलिप्रतिष्ठे, न मज्जनं न भ्रमणं रथस्य । न स्त्रिप्रवेशो न च लास्य लीला, साधुप्रवेशो न तदत्र चैत्यम् ॥१॥ ભાવાર્થ- જિનચૈત્યને વિષે રાત્રિને વિષે નન્દીની ક્રીયા ન થાય તથા બલિ તેમજ પ્રતિષ્ઠા ન કરાવી શકાય, તેમ જ સ્નાન ન થાય તથા રાત્રીમાં રથયાત્રા ન કઢાવી શકાય તથા સ્ત્રીનો પ્રવેશ ન જોઈએ, તથા નાટકાદિકની લીલા ન કરાવી શકાય સ્ત્રીઓથી રાસડા ન લઈ શકાય તેમજ સાધુનો પ્રવેશ પણ રાત્રિએ જિનમંદીરમાં થઈ શકે નહિ. સબબ ઉપરની બાબતમાંથી એક પણ જિનમંદિરમાં રાત્રિએ બની શકે નહિ.કિંચ કોઈ દિવસ તીર્થાદિકના અંદર જે નાટ્યાદીક કરવામા આવે છે તે કારણાદિક જાણવું. ઈતિ હરિપ્રશ્ન ૧૭ મે પત્રે. એળના જીવને ભ્રમરીએ સેવતા તેનો જીવ ચ્યવી જઈ, ભમરીરૂપે ઉત્પન્ન થાય છે. સાધુ સાધ્વીયોને પણ પાણી ગાળીનેજ વાપરવું જોઈએ. ઉપરોકત તમામ હીર પ્રશ્નમાં છે. સેનપ્રશ્ન કાળવેળાએ સર્વેને નિર્યુક્તિ, ભાષ્યાદિક વિગેરેને ભણવાનો નિષેધ આચારપ્રદીપને વિષે કહેલ છે. સેનપ્રશ્ન પત્ર ૨૨ મે. ત્રીશથી ચાલીશ માણસનો સમુદાય જ્યાં જમતો હોય ત્યાં M૮૯) ૮૯ For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ સંખડી કહેવાય છે. સેનપ્રશ્ન પત્ર ૨૨ મે. - સામાયિક લઈ ખમાસમણું દઈ, મુહપત્તિ પડિલેહી, પછી વાંદણા દઈ, પચ્ચખાણ કરી, પ્રતિક્રમણ શરૂ કરે સેનપ્રશ્ન મધમાખણ અને મદિરાને વિષે અસંખ્યાતા બેઇંદ્રિય જીવો ઉત્પન્ન થાય છે અને માંસને વિષે બાદર નિગોદરૂપ એકેંદ્રિય જીવો તથા બેઈદ્રિયો ઉત્પન્ન થાય છે પરંતુ મનુષ્યના માંસને વિષે એકેંદ્રિયો બાદર નિગોદરૂપ તથા બેઈદ્રિયો અને સંમૂચ્છિમ મનુષ્ય પંચંદ્રિયો ઉત્પન્ન થાય છે. સેનપ્રશ્ન પત્ર ૨૭ મે, ઉજેણી વખતે વસ્ત્ર ઓઢવાનો અધિકાર છે. ઈતિ સેનપ્રશ્ન તથા વૃંદારૂવૃત્ત. સચિત્તના ત્યાગવાળાને રાત્રિએ કદાપિ પાણી પીવું પડે તો ઉકાળેલું જ પીવે. કાચું ન પીવે સેનપ્રશ્ન પત્ર ૪૫ મે રાત્રિ બે ઘડી બાકી રહે ત્યારે પૌષધ લે તો તે મૂળ વિધિ છે અને પૌષધ મોડો લે તે અપવાદ ગણવામાં આવે છે. સેનપ્રશ્ન પત્ર ૮૦ મે. સાધુથી ગાઢ કારણ સિવાય ગૃહસ્થને ઘરે આહારપાણી વાપરી શકાય નહિ. સેનપ્રશ્ન પત્ર ૬૦ મે. તપચિંતાણિના કાઉસ્સગમાં પચ્ચખાણ ચિંતવી કોઈના આગ્રહથી બીજાં પચ્ચખાણ કરે તો ભંગદોષ લાગતો નથી. સેનપ્રશ્ન પત્ર ૨૯ મે. પૌષધવાળો શ્રાવક કપૂર વાસક્ષે પાદિકથી કલ્પસૂત્રાદિક શાસ્ત્રોની પૂજાકરે નહિ અને શ્રાવિકાઓ પૌષધમાં ગહુંલી કરે નહિ, કારણ કે દ્રવ્ય સ્તવનરૂપ હોવાથી પૌષધમાં મનાઈ છે. સેનપ્રશ્ન પત્ર ૬૪ મે. વર્તમાનકાળમાં આ ભરતક્ષેત્ર અવધિજ્ઞાન અને જાતિસ્મરણજ્ઞાનનો નિષેધ કરેલ નથી. સેનપ્રશ્ન પત્ર ૬૮ મે. ૯૦ For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ચૈત્ર તથા આસો માસની ઓળીમાં કરેલો તપ ૭-૮-૯ એ ત્રણ દિવસમાં કરેલો તપ ગણત્રીમાં ન ગણાય પણ રોહિણી વિગેરે તેવા પ્રકારના તપ સંબંધવાળા હોવાથી ગણત્રીમાં આવે છે. સેનપ્રશ્ન પત્ર ૬૮ મે. જે દેશને વિષે સૂતકવાળા ઘરને વિષે બ્રાહ્મણો ન જાય તેટલા દિવસો સૂતકવાળાને ઘરે સાધુ વહોરવા ન જાય એવો વૃદ્ધપરંપરાનો વ્યવહાર છે. સેનપ્રશ્ન પત્ર ૬૮ મે. ચોવિહારવાળાને સ્ત્રી બાલકના હોઠનું ચુંબન કરતા પચ્ચખાણ ભાંગે છે એમ શ્રાદ્ધવિધિમાં કહેલ છે. સેનપ્રશ્ન પત્ર ૭૦ મે. - સૂક્ષ્મ નિગોદથી નીકળેલો જીવ ફરીથી પણ સૂક્ષ્મ નિગોદમાં જાય છે. સેનપ્રશ્ન પત્ર ૭૬ મે. પૌષધશાળાને વિષે ભોજન કરવાનું પંચાશકચૂર્ણિમાં તથા શ્રાદ્ધપ્રતિક્રમણચૂર્ણિમાં ઈત્યાદિક ગ્રંથોને વિષે કહેલું છે. સેનપ્રશ્ન પત્ર ૮૪ મે. શ્રાવકોને દેવદ્રવ્ય વ્યાજે પણ રાખવાની મનાઈ છે તેમજ કોઈ પણ ઉપયોગમાં લેવાની પણ મનાઈ છે. સેનપ્રશ્ન પર ૮૮ મે. અવધિજ્ઞાની તથા મન:પર્યવજ્ઞાની અનંતા ભવો કરે એવું ભગવતી સૂત્રના ૮ મા શતકે બીજે ઉદેશે કહેલ છે. સેનપ્રશ્ન પત્ર ૮૯ મે. સ્ત્રી પરમાત્માની પૂજા યુવાવસ્થાને વિષે પણ કરે તેવું દ્રોપદીના અધિકારે જ્ઞાતાધર્મકથામાં કહેલ છે. સેનપ્રશ્ન પત્ર ૯૧ મે પૌષધમાં ભિક્ષુક વિગેરેને દાન દેવું ન કહ્યું, પણ કારણાંતરથી આપે તો નિષેધ દેખેલ નથી. સેનપ્રશ્ન પત્ર ૯૪ મે. સાધુઓને વસ્ત્રોને થીગડા દેવા કહ્યું નહિ છતાં થીગડું દે તો દોષ લાગે. કારણે ત્રણથી વધારે ન દે, દે તો દોષ લાગે, ઈતિ નિશીથ સૂત્રના પ્રથમ ઉદેશ થીગડા દેનારને પ્રાયશ્ચિત કહેલ છે. સેનપ્રશ્ન પત્ર (૯૧) For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૯૪ મે. ગુરૂ પાપ કરનાર શિષ્યને નિવારે છતાં તે પાછો ન હઠે તો ગુરૂને દોષ નથી, પરંતુ જાણતા છતાં ન કહે તો દોષ લાગે. સેનપ્રશ્ન પત્ર ૯૮ મે. શય્યાતરનું વહોરી લાવનારને આંબેલનો દંડ આવે પણ વાપરનારને નહિ. સાધુને આંબેલમાં જીરામિશ્રિત વસ્તુ કહ્યું છે. નિરાશંદે આનંદરહિત, અંસુપુત્રનયણે આંસુવડે કરી પૂર્ણ નેત્રો ઈત્યાદિ ભક્તિ પ્રાગભાર સૂચકાનિ તેઓના વિશેષણો ઉપલબ્ધ થાય છે. પ્રભુને આંગી પ્રમુખમાં વસ્ત્ર પહેરાવવાનો અધિકાર છે.ચોથી નરકને વિષે પણ પરમાધામીની વેદના હોય છે. ત્રણમાં હોય છે તે વચન પ્રાયિક છે. બાહુબલીનું આયુષ્ય ચોરાશી લાખ વર્ષ પૂર્વનું હતું, પણ ભગવાન આદિનાથજી સાથે મુક્તિ જવાથી આયુષ્યનું અપવર્તન જણાવેલ છે. તપથી નિકાચિત કર્મનો પણ નાશ થાય છે. પાંચમા આરામાં જાતિસ્મરડા જ્ઞાન અને અવધિજ્ઞાન ન હોય તેવું લખાણ નથી. તમામ ઈંદ્રો સમ્યગદૃષ્ટિ જ હોય છે. દેવતા અને નારકીના જીવો પોતાનું આયુષ્ય છ માસ બાકી રહેલું હોય ત્યારે જ પરભવના આયુષ્યનો બંધ નાખે છે, અને તેટલા ટાઈમમાં આયુષ્યનો બંધન પડ્યો હોય તો બે ઘડી બાકી રહે ત્યારે પરભવના આયુષ્યનો બંધ નાખે છે, એમ કહેલ છે. નવ નારદાદિક કલિપ્રિય હોવાથી પ્રથમ મિથ્યાદૃષ્ટિ હોય છે, પણ પાછળથી સમ્યગદૃષ્ટિ થાય છે, કારણ કે તેઓ સઘળા સ્વર્ગ અને ( ૯૨ For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ મોક્ષગામી હોય છે તેથી. એ ઉપરોક્ત તમામ સેનપ્રશ્નમાં છે, વાર્તિક પ્રશ્નોત્તરે વડા વાસી તેમાં લાલા પાતાદિક દોષથી પ્રત્યક્ષ અભક્ષ્ય છે. પણ છાશમાંહે તત્કાળ મૂકેલા વડા બે દિવસ પછી અભક્ષ્ય ગણાય, કારણ કે બે દિવસ પછી દહીં અભક્ષ્ય ગણાાય. ઈતિ વડા વાશી વિચાર મેરૂસુંદરજી મહારાજ. પ્રશ્નોત્તર સાર્ધશતકે-ઉપા શ્રી ક્ષમાલ્યાણજી હું ભવાંતરે રાજા થાઉં એવી પ્રાર્થના કરવી તે પ્રથમ નિયાણું ૧.બહું વ્યાપારવાળા રાજ્યવડે કરીને મારે સર્યુ, ભવાંતરે હું સમૃદ્ધિમાન ગૃહસ્થ થાઉં એવા પ્રકારે પ્રાર્થના કરવી. તે બીજુ નિયાણું ૨.પુરુષને વિવિધ પ્રકારનું દુ:ખ દેખી હું સ્ત્રી થાઉં એવી પ્રાર્થના કરવી તે ત્રીજી નિયાણું ૩.સ્ત્રિયોનું પરવશપણું દેખી હું પુરુષ થાઉં એવી પ્રાર્થના કરવી તે ચોથું નિયાણું ૪. મનુષ્યના વિષયો અશુચિમય છે, માટે દેવ વિશેષ માટે બહુ પ્રાર્થના કરવી તે પાંચમું નિયાણું ૫. જે દેવતાઓ સ્વપર દેવદેવી સેવન કરવાને વિષ અને સ્વવિકુર્વિત દેવદેવી સેવન કરવાને વિષે આસક્ત હોય છે તે બહુરતા કહેવાય છે. જે દેવતાઓ સ્વયમેવ દેવ અગર દેવીપણાની વિકુર્વણા કરી સેવન કરે છે પણ બીજી નહિ તે સ્વરતા કહેવાય છે.તેના વિષય પ્રાર્થના કરી નિયાણું બાંધે છે તે છઠ્ઠુ નિયાણું કહેવાય છે. ૬.એ છ નિયાણાના બાંધવાવાળા ભવાંતરે દુર્લભ બોધિ થાય છે. વિષય વિરક્ત જે દેવતાઓ છે તે અરતી અને તે સંબંધી નિયાણું કરે તે સાતમું નિયાણું કહેવાય છે ૭. એ તે ત્રણે પ્રકા૨ના દેવો હું સાધુને ડિલાભવાવાળો શ્રાવક થાઉં એવી પ્રાર્થના કરે તે આઠમું નિયાણું ૮. વ્રત લેવાની આકાંક્ષાએ હું દરિદ્ર શ્રાવક થાઉં આવી જે પ્રાર્થના કરે તે નવમું નિયાણું ૯. પાક્ષિક સૂત્રવૃત્તિને વિષે પણ એમજ કહેલ છે. ૯૩ For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ પ્રશ્નોત્તર રત્નાક્ર ગ્રંથ વસ્તુપાલમંત્રી મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરિકીણી નગરીમાં કુરચંદ્ર નામે રાજા થયેલ છે અને ત્રીજે ભવે સિદ્ધ થનાર છે. અનુપમાદેવી ત્યાં જ સીમંધરસ્વામી પાસે દીક્ષિત થઈ કેવલજ્ઞાન પામેલ છે. - આ હકીકત વસ્તુપાલના ગુરૂ શ્રી વર્ધમાનસૂરિજી વ્યંતર થયેલ છે તેમણે સીમંધરસ્વામીને પૂછીને પ્રગટ કરેલ છે. આ હકીકત શ્રી વસ્તુપાલપ્રબંધમાં છે. તથા શ્રી હીરસૌભાગ્ય કાવ્યમાં પહેલા સર્ગમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થવર્ણનના અધિકારમાં કહેલ છે. ઈતિ પ્રશ્નોત્તર રત્નાકર નામના ગ્રંથે પંન્યાસ મુક્તિવિજયજી ગણીકૃત પ્રશ્ન ૧૦૬ ૧૦૭ મે. પ્રશ્નોત્તર રત્નચિંતામણી. સમક્તિ મહાવીરસ્વામીના વિચાર ગર્ભસ્તવન છાપેલા ભાગ બીજમાં પાના ૭૪૯ મે બીજા શાસ્ત્રની ગાથા મૂકી છે તેમાં અભવી ચોથે અનંતે, પડવાઈ પાંચમે અનંતે, તથા સિદ્ધાદિ આઠમે અનંતે કહેલા છે. વિજયાનંદસૂરિ મહારાજનું કહેવું એવું છે કે સિદ્ધને આઠમે અનંતે કહેવા સુગમ પડે છે.દિગંબરના ગ્રંથોમાં પણ આઠમે અનંતે કહેલા છે. ઈતિ પ્રશ્નોત્તરરત્નચિંતામણી સિદ્ધાદિકના અનંતાદિકનો વિચાર. નિશ્ચય સમક્તિષ્ટિને વ્યવહાર સમક્તિ ઘણું કરીને હોય છે. વ્યવહાર સમક્તિવાળાને નિશ્ચય સમક્તિ હોય પણ ખરું અને ન પણ હોય. - વ્યવહારસમક્તિ નિશ્ચયસમક્તિ કારણ છે. દેવગુરૂની શ્રદ્ધા થઈ ૯૪ For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ એટલે ગુરૂમહારાજની સેવા કરે. ગુરૂમહારાજ ધર્મ સંભળાવે એટલે પોતાના આત્માનું તથા પુદ્ગલનું સ્વરૂપ જાણે. એમ કરતા કરતા અનુક્રમે નિશ્ચયસમક્તિ પ્રાપ્ત થાય. પ્રશ્નચિંતામણો બાવીશ પરીષહો જ્ઞાનાદિક આઠે કર્મમાં કર્મથી ઉત્પન્ન થાય છે એમ સંભાવના થાય છે. જેમ કે દર્શનમોહમાં સમ્યકત્વ પરિષદ હોય છે. જ્ઞાનાવરણીય આઠે કર્મમાં પ્રજ્ઞા તથા અજ્ઞાન પરિષહ હોય છે. અંતરાય કર્મમાં અલાભ પરિષહ હોય છે.ચારિત્રમોહમાં આક્રોશ, અરતિ, સ્ત્રિનષેધિકીય યાચના, અચલ અને સત્કાર નામના પરિષહો હોય છે, તેમજ વેદનિયમાં સુધા, તૃષા, તાપ,દંશ,ચર્ય,શય્યા,વધ, રોગ,તૃણ, સ્પર્શ અને મલ આ અગ્યાર પરિષહો હોય છે. - સૂક્ષ્મસંપરાય, ઉપશાંતમોહ અને ક્ષીણમોહ આ છમસ્થના ગુણસ્થાનકોમાં પ્રજ્ઞા અજ્ઞાન,અલાભ,સુધા, તૃષા,ટાઢ, તાપ,દેશ, ચર્યા,વધ,રોગ,તૃણ, સ્પર્શ અને મલ નામના ચૌદ પરિષહો હોય છે. તેમજ તેરમા અને ચૌદમાં ગુણસ્થાનકમાં વેદનીયથી ઉત્પન્ન થનારા અગ્યાર પરિષહો હોય છે, તથા નવમાં ગુણસ્થાનક સુધીમાં સઘળા પરિષહો હોય છે. એક જીવને એક સમયે ઉત્કૃષ્ટ ઓગણીશ અગર વીશ પરિષહો હોય છે, પરંતુ એકજ સમયે બાવીશ પરિષદો સંભવે નહિ. ક્ષુધા, તૃષા, સ્ત્રી સમ્યકત્વ, અરતિ- એ પાંચ પરિષહો મનોયોગથી ઉત્પન્ન થાય છે. યાચના,આક્રોશ, સત્કાર,અલાભ, પ્રજ્ઞા તથા અજ્ઞાન -આ છ પરિષહો વચનયોગથી ઉત્પન્ન થાય છે.અને ટાઢ, તાપ,મચ્છ૨ વિગેરેના દંશ,ચર્યા,શય્યા, અચલ મલ રોગ, નૈષધિકી, વધતુણ, સ્પર્શ, આ અગિયાર પરિષહો કાયયોગથી ઉત્પન્ન થાય છે. M૯૫૦ For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ સ્ત્રી અને અરતિ પરિષહ તે શીત પરિષદમાં આવે છે. નવત્તત્વમાં(અરતિ પરિષદને બદલે સત્કારપરિષહ લીધેલ છે) અને સુધા, તૃષા, શીતોષ્ણાદિ વીશ પરિષહો ઉષ્ણ પરિષદમાં આવે છે. શીલાંગસૂરિએ આચારાંગ સૂત્રની વૃત્તિમાં આ સંબંધી કહેલુ છે કે શીતપરિષહ અનુકૂળ પ્રમાણે અનુભવાય છે. અશ્લેષાનક્ષત્ર શનિવાર તથા બીજને દિવસે, શતભિષાનક્ષત્ર મંગળવાર તથા સાતમને દિવસે, કૃતિકા નક્ષત્ર રવીવાર પાંચમને દિવસે જેનો જન્મ થાય છે. તેને વિષકન્યા કહેવામાં આવે છે.આ કન્યાને યોગે પુરૂષનું મરણ નીપજે છે. ચૌદ રાજલોકમાં જીવો કરતા શરીરો તેજસ અને કાર્પણ આ બબે હોય છે, તેથી જીવો કરતા શરીરો અધિક છે. તીર્થંકર મહારાજાનું સમવસરણ ચોમાસામાં કોઈવાર હોય છે અને કોઈક દિવસ હોતુ નથી. તથા સમવસરણ વિના પણ બાર પર્ષદાનિ સ્થિતિ જેમ સમવસરણમાં બેસે છે તેમજ બેસે છે. ઈતિ સેન પ્રશ્ન. સમ્યદૃષ્ટિ જીવ એક સમયમાં સંખ્યાતાજ ચ્યવે છે. પોતાની સ્વેચ્છાએ ઈચ્છાનુસાર વર્તન કરે તે જાંભક દેવ કહેવાય. કોઈ પણ આંગુલનું માપ જ્યાં દર્શાવ્યું ન હોય ત્યાં તે ઉત્સધ આંગુલથી સમજવું અને પૃથ્વી તથા પર્વતોના માપ પ્રમાણ આંગુલથી પ્રમાણ કહેલ છે તે જ્ઞાની જાણે. અજિતશાન્તિ સ્તવનમાં ૩૭ ગાથા છે પણ પાછલથી પમ્બિય ઈત્યાદિ ત્રણ ગાથા કોઈએ નાખી છે. પ્રવાહ પ્રસિદ્ધિનો થયેલ હોવાથી તે બોલાય છે. ઉપરના તમામ પ્રશ્ન ચિંતામણિમાં છે. ૯૬ For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ અધ્યાત્મસાર ગ્રંથે જેમ સિંહને સૌમ્યપણું દુર્લભ છે અને સર્પને ક્ષમા દુર્લભ છે. તેમ વિષયમાં પ્રવર્તમાન થયેલા જીવોને વૈરાગ્ય દુર્લભ છે. અર્થદીપિકાયામ્ અધર્મની પ્રશંસા કરવાથી શ્રાવકોને ભવભ્રમણ કરવા પડે છે. અઢીદ્વીપાધિકારે ૧ નદી, ૨ દ્રહ, ૩ મેઘ, ૪ ગર્જારવ, ૫ અગ્નિ, ૬ તીર્થંકર ગણધર આદિ મનુષ્યો, ૭ જન્મ, ૮ મરણ, ૯ રાત્રિ-દિવસ અઢીદ્વીપ મનુષ્ય ક્ષેત્રે એ નવ હોય છે. જંબૂ મહાવિદેહમાં સદા ચોથો આરો જેનો કાળ હોય છે. પાંચસો ધનુષ દેહમાન,પૂર્વ કોડી વર્ષનું આયુષ્ય નિરંતર આહાર કરે જંબૂમાં ૪ તીર્થંકર મહારાજ છે. પૂર્વ વિદેહના વનમુખ સમીપ પુષ્કલાવતી વિજયે પુંડરકિણી નગરી છે ત્યાં સીમંધરસ્વામી વિહરમાન છે. ૧ પશ્ચિમવિદેહના વનમુખ પાસે પચીશમી વપ્રા વિજયે વિજયાનગરી છે. ત્યાં યુગમંધર સ્વામી વિહરમાન છે. ૨ પૂર્વવિદેહમાં વનમુખ સમીપ નવમી વછવિજયે સુસીમાનગરી છે. ત્યાં બાહુસ્વામી વિહરમાન છે. ૩ પશ્ચિમ વિદેહ, વનમુખ સમીપ ચોવીશમી વિજયા મલીનાની અને અયોધ્યા નગરી છે. ત્યાં ત્યાં સુબાહુ સ્વામી વિહરમાન છે. ૪ એમ જંબુદ્રીપમાં ૪ તે વખતે ધાતકીખંડમાં બે મેરૂ અને બે મહાવિદેહ છે. તે વખતે ચાર તીર્થંકર પૂર્વ વિદેહમાં તથા ચાર તીર્થંકર પશ્ચિમ મહવિદેહમા એવી રીતે ૮ તીર્થંકરો થયા. પુષ્કરાર્ધમાં બે મેરૂ અને બે મહાવિદેહમાં છે. તેથી પૂર્વ વિદેહમાં ૪ તીર્થંકર તથા પશ્ચિમ વિદેહમાં ૪ તીર્થંકર એવી રીતે પુષ્કરાર્ધમાં આઠ તીર્થંકર થયા. કુલ 69 For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ તીર્થકર મહારાજા ૨૦ અઢીદ્વીપમાં વિચરી રહ્યા છે. જેમ જંબુમાં ૮,૨૫,૯, ૨૪, વિજયો છે તે રીતે ધાતકીમાં તથા પુષ્કરાર્ધમાં વિજય નગરીયોના નામો છે તેના તે નામો જાણવા. જંબુમાં ૪,ધાતકીમાં ૮ પુષ્કરાર્ધમાં ૮ એવી રીતે અઢી દ્વીપમાં વીશ વિહરમાન તીર્થકરો છે. તેનો જન્મ એક જ સમયે ભરતક્ષેત્રમાં કુંથુનાથ અને અરનાથના અંતરાલ થયો. | મુનિસુવ્રતસ્વામી અને નમિનાથના અંતરાલે એક સમયે એ વિશે જિનોએ દીક્ષા લીધી. એક હજાર વર્ષ છબી પર્યાય પાળી એક સમયે વીશે જિનો કેવલજ્ઞાન પામ્યા. હાલમાં તે વીશ તીર્થકર મહારાજાઓ વિચરે છે. અઢી દ્વીપમાં વીશ વિહરમાન વિચાર આવતી ચોવીશીમાં સાતમા અને આઠમા ઉદયનાથ, પેઢાલનાથ તીર્થકરોના અંતરાલે એક સમયે એ વીશે જિનો મોક્ષે પધારશે. સર્વેનું પાંચસો પાંચસો ધનુષ દેહમાન તથા ચોરાશી ચોરાશી | લાખ પૂર્વનું આયુષ્ય. સર્વેને ચોરાશી ચોરાશી ગણધરો સર્વેને દસ દસ લાખ કેવલી, સર્વેને સો સો કોડી મુનિમહારાજો, આ સર્વેને સો સો કોડી સાધ્વીયો એ પ્રમાણે વીશ વિહરમાનના બે કોટી કેવલી છે. બે હજાર કોટી સાધુ છે.બે હજાર સાધ્વીઓ છે.એ વીશ વિજયોમાં સદા સહચારી ચોરાશી તીર્થકરો હોય તેમાં એક કેવલી અને૮૩ મા કોઈ રાજા કોઈ બાલક એવી રીતે સર્વે ચોરાશી લાખ પૂર્વના આયુષ્યવાળા હોય. ચોરાશીમાં જે વખતે મોક્ષે પધારે તેજ વખતે ૮૩ માને કેવલજ્ઞાન ઉપજે અને એકનો જન્મ થાય. એવી રીતે ચોરાશીની પરંપરા સહચારી છે. અહીં કોઈ કહે છે કે એક ક્ષેત્રમાં એકથી બીજો કોઈ તીર્થકર, ચક્રવર્તી વાસુદેવ, બલદેવ ન હોય ત્યારે એક ક્ષેત્રમાં ન ૯૮ ૯૮ For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૮૪ તીર્થકરો કેમ?ત્યારે વૃદ્ધપરંપરા વડીલવર્ગ એમ કહે છે કે એ વિજયોના શાશ્વતા ભાવ એહવા જ છે. પછી તો જ્ઞાનીગમ્ય છે. તત્વ કેવલજ્ઞાની મહારાજા જાણે. એ પ્રકારે વિદેહમાં જિનેશ્વર મહારાજાઓની સંખ્યા સંબંધી વિચાર કહ્યો. આચાર પ્રદીપ ગ્રંથ સિદ્ધસેન દિવાકર સંબંધી પ્રબંધનો વિશેષ છે. આગમસારે ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ,ધર્મકથાનુંયોગ એ ત્રણેને વ્યવહારમાં ગણેલા છે અને એક દ્રવ્યાનુયોગને નિશ્ચયમાં ગણેલ છે નયચક્રે તથા આગમસારે તથા દ્રવ્યગુણપર્યાયરાસે. - સાધ્વીએ કોઈને દીક્ષા આપવી નહિ સાધ્વીયે કોઈને આલોયણા પ્રાયશ્ચિત આપવું નહિ, કાળગ્રહણ લેવા નહિ અને સાધુએ કંદોરો બાંધવો તથા તરપણી આદિઉપકરણો રાખવા. ઈતિ આર્યરક્ષિતસૂરિ આચરણા. આગારી અને અનગારીનો અર્થ શું ? ઘરબારી અને ઘરબારના સંબધ વિનાનો આવો અર્થ થાય છે. વિશેષમાં વિષયતૃષ્ણા ધરાવતો હોય તે આગારી અને વિષયતૃષ્ણાથી મુકત હોય તે અનગારી એ તાત્પર્ય નીકળે છે. વળી પણ વનમાં રહેલો હોય અને વિષયતૃષ્ણાથી વ્યાપ્ત હોય તો આગારી અને ગામમાં રહેતો હોય છતાં પણ વિષય તૃષ્ણાથી મુક્ત હોય તો પણ અનગારી કહેવાય છે. આગારી અનગારીની એ સાચી કસોટી છે. આઠ જાતિના મોતીઓ ૧.છપમાંથી નીકળે તે. ૨. હસ્તિના મસ્તકમાંથી નીકળે છે EE For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ તે. ૩.મચ્છ. ૪. શંખ. ૫. વરાહ. ૬. વાંસમૂલ. ૭. મંડુક. ૮. સર્પ. આવી રીતે આઠ જાતના મોતીયો હોય છે. આત્મપ્રબોધે હરિણગમેગી દેવનો જીવ દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ થયેલ છે. આવતી ચોવિશીના તીર્થક્રોના જીવો, છુટક પત્ર ૧. આવતી ચોવિશીમાં શ્રેણિકનો જીવ પદ્મનાભ નામના પ્રથમ તીર્થકર થશે. ૨. મહાવીરસ્વામીના પિત્રાઈ કાકા સુપાર્શ્વનો જીવ સુરદેવ નામના બીજા તીર્થકર થશે, ૩. પાટલીપુર નગરનો સ્વામી ઉદાયી રાજા કે જેને વિનયરત્ન નામના અભવિએ માર્યો હતો તે સુપાર્શ્વ નામના ત્રીજા તીર્થકર થશે, ૪. પોકિલ મુનિનો જીવ ચોથા સ્વયંપ્રભ તીર્થંકર થશે. ૫. દૃઢાયુ શ્રાવકનો જીવ પાંચમા સુરદેવનામાં તીર્થકર થશે. ૬. કાર્તિક શેઠનો જીવ છઠ્ઠા દેવશ્રુત ભગવાન થશે. હાલમાં સૌધર્મપતિ છે. તે નહિ પણ કાર્તિક શેઠ બીજો જાણવો. ૭. શંખ શ્રાવકનો જીવ સાતમા ઉદયપ્રભ ભગવાન થશે, પણ તે શંખ શ્રાવક બીજો, ભગવતીમાં વર્ણવેલ છે તે નહિ. ૮. આનંદ શ્રાવકનો જીવ આઠમા પેઢાલ નામના ભગવાન થશે, પણ તે બીજો, પરંતુ ઉપાસકદશમાં વર્ણવેલ છે તે નહિ, તે તો મહાવિદેહે મોક્ષે જશે. ૯. સુનંદા શ્રાવિકાનો જીવ નવમા પોટિલ તીર્થકર થશે. ૧૦. શતક શ્રાવકનો જીવ દશમા શતકીર્તિ નામના ભગવાન થશે. આ શતકનું બીજું નામ પુષ્કલી છે, ને તેનું વર્ણન ભગવતીમાં છે તે M૧૦૦૦ For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૧૧. કૃષ્ણની માતા દેવકીનો જીવ અગ્યારમા મુનિસુવ્રત તીર્થકર થશે. ૧૨. સમવાયંગ સૂત્રમાં કહ્યા પ્રમાણે કૃષ્ણ વાસુદેવનો જીવ બારમા અમમ નામના તીર્થકર થશે. કોઈના તેરમાં ભગવાન કહ્યા છે. તત્વ કેવલી જાણે. ૧૩. સુજયેષ્ઠા સાધ્વીનો પુત્ર સત્યકી વિદ્યાધર કે હાલમાં અગ્યારમા રૂદ્રને નામે પ્રસિદ્ધ છે, તે નિઃકષાય નામના તીર્થકર થશે, સમવાયાંગમાં બારમા કહ્યા છે, તત્ત્વ કેવલી જાણે. ૧૪. બળદેવનો જીવ ચૌદમા નિ પુલાક ભગવાન થશે, ને બળદેવ કૃષ્ણના ભાઈ નહિ, કારણ કે હેમચંદ્રસૂરીએ કરેલા નેમિ ચરિત્રામાં બળદેવનો જીવ કૃષ્ણના તીર્થમાં સિદ્ધિ પદ પામવાનું કહેલ છે, માટે બળદેવ બીજા જાણવા. ૧૫. સુલસા શ્રાવિકાનો જીવ પંદરમા નિર્મમ નામના તીર્થકર થશે. વીર ભગવાને ધર્મલાભ કહેવરાવ્યો હતો તે સુલસા શ્રાવિકા જાણવી. ૧૬. બલદેવની માતા રોહિણીનો જીવ સોળમા ચિત્રગુપ્ત નામના તીર્થકર થશે. ૧૭ રેવતી શ્રાવિકાનો જીવ સત્તરમા સમાધિ નામના ભગવાન થશે. મહાવીરના શિષ્યને બીજોરાપાક વહોરાવનારી રેવતી. ૧૮. શતાલિ શ્રાવકનો જીવ અઢારમા સંવર નામના ભગવાન થશે. ૧૯. લોકમાં વેદવ્યાસના નામથી પ્રસિદ્ધ થયેલ દ્વૈપાયનનો જીવ ઓગણીશમા યશોધર તીર્થકર થશે. ૨૦.કર્ણનો જીવ વીશમા વિજય ભગવાન થશે. કેટલાક કર્ણને કૌરવોના ભાઈ કહે છે, કેટલાક વાસુપૂજયસ્વામીના વંશમાં ચંપાનગરીનો રાજા થયેલ છે. તેને કહે છે. તત્ત્વ કેવલી જાણે. ૧૦૧) * ૧0૧ For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૨૧. નારદનો જીવ એકવીશમા મલ્લિનાથ ભગવાન થશે. આ નારદને ભગવતી સૂત્રમાં વર્ણવેલા શ્રમણનિગ્રંથ કહે છે અને કેટલાક રામ લક્ષ્મણના વારામાં થયેલા કહેલા છે. ૨૨.અંબડ શ્રાવકનો જીવ બાવીશમા દેવજીત ભગવાન થશે. જે ઉજવાઈ સૂત્રોમાં વર્ણવેલ છે. તે નહિ, તે તો મહાવિદેહમાં સિદ્ધ થશે. આ અંખડ તુલસા શ્રાવિકાની પરીક્ષા કરનારો જાણવો. ૨૩. અમરનો જીવ અનંતવીર્ય નામના ભગવાન થશે. ૨૪. સ્વાતિબુધનો જીવ ચોવીશમા ભદ્રજિત ભગવાન થશે. ઈર્યાવહીના પાઠો પંચાશક સૂત્રવૃત્તિમાં નવપદ પ્રકરણ વૃત્તિમાં, આવશ્યક નિર્યુક્તિના બીજા ખંડના પ્રાંત ભાગમાં અને દિન કૃત્ય સૂત્રમાં કરેમિ અંતે ઈત્યાદિ સૂત્ર ભણીને ઈર્યાવહિ પડિક્કમે એવું કહેલું છે. તે દેખીને આરંતુ ધર્મમાં સંદેહ ન કરવો, કારણ કે શ્રી ગણધર મહારાજાઓની સમાચારીયો પણ જુદી જુદી સાંભળીએ છીએ. તત્વ તો બહુશ્રુતથી જાણવા યોગ્ય છે, પરંતુ બુદ્ધિમાન પુરૂષોએ પૂર્વાચાર્યની પરંપરાએ ચાલ્યો આવેલ ન હોય તેવો પક્ષ પોતાની બુદ્ધિથી કલ્પના કરી સ્વીકારવો નહિ, ઉપદેશપ્રાસાદે ૧૪ મે થંભ, વિજયલક્ષ્મીસૂરિ જિનેશ્વર મહારાજના જન્મોત્સવમાં ઈંદ્ર વ્યગ્ર ચિત્તવાળો હોય છે. તે વખતે કોઈક કૌતુકી દુષ્ટ દેવ માતાની નિદ્રાને હરણ કરે તો માતા પોતાની પાસે પુત્રને નહિ દેખવાથી માતા તથા તેમના પરિવારને દુઃખ ઉત્પન્ન થાય અને દુ:ખથી ખેદ ઉત્પન્ન થાય તે નિવારવા માટે જ ઈંદ્ર જિન માતાને અવસ્થાપિની નિદ્રા આપી તેના પાસે જિનબિંબને સ્થાપન કરે છે. તથા લોકપ્રકાશે પણ કહેલું છે કે કોઈક દુષ્ટ દેવેનિદ્રાના હરણ કરવાથી અને માતા પુત્રને નહિ For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ દેખવાથી ખેદ કરે તથા તેમનો પરિવાર તે ઉત્પન્ન થયેલા બાળકને નહિ દેખવાથી ખેદ પામે તેવા આશયથી જિનપ્રતિબિંબ કરીને ઈંદ્ર જિનમાતા પાસે મૂકે છે. ઉપદેશપ્રસાદે નંદીષણ આષાઢભૂતિ આદ્રકુમાર મોક્ષે ગયા છે. બીજા પણ ઘણા પુસ્તકોમાં એમ જ કહેલ છે. વંકચૂલ બારમેં દેવલોકે ગયેલ છે. રોહિણીયો ચોર પ્રથમ દેવલોકે ગયેલ છે. સાવઘાચાર્ય તીર્થકર ગોત્ર ઉપાર્જ પછી નિરંતર મરણથી ૧૪ રાજલોક પૂરીને મનુષ્યભવ પામશે અને સમ્યકત્વ પામ્યા પછી અર્ધપુદ્ગલપરાવર્તને મોક્ષે જશે. ઉપદેશરત્નાકરે પણ એમજ કહેલ દ્રોપદીને ધર્મરાજે પરણી પણ માળા પાંચેના ગળામાં નાખી. નાગશ્રીના ભવથી અનંતસંસાર. ધવંતરી વૈદ્ય અભવ્ય સાતમી નરકે ગયેલ છે. મમ્મણશેઠ મરીને સાતમી નરકે ગયેલ છે. સત્યકી વિદ્યાધર નરકે ગયેલ છે. કુમારપાલની જીવદયા સૂક્ષ્મમાં સૂક્ષ્મ રીતે ૧૮ લાખ ઘોડાને, ૧૧ હજાર હાથીને ૮૦ હજાર ગાયોને ૫૦ હજાર ઉંટને, નિરંતર ગળીને પાણી પીવરાવતા હતા. તીર્થંકર મહારાજા વાર્ષિક દાન લોકોની અનુકંપાથી આપે છે, પણ કીર્તિ માટે આપતા નથી. કુલકોટીની સંખ્યા એવી પણ છે કે એક યાદવના ઘરમાંથી એક સો આઠ કુમાર નીકળે એવા એક કુળને કુલ, કોટી કહેવાય એમ વૃદ્ધા પાસેથી સાંભળ્યું છે, તત્ત્વ તો બહુશ્રુત જાણે. For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ શ્રાવિકાને રાત્રિએ દેરાસરજીમાં પ્રવેશ કરવાની મનાઈ કરેલ ત્યાગીયોને પણ દેરાસરજીમાં વાસ કરવાની મનાઈ કરેલી છે. ધર્મ વિનાનો જીવ અનાથ છે.જાઓ અનાથી મુનિનું દૃષ્ટાંત ઉપદેશમાલાકર્ણિકાયામ્ મનુષ્યોની દુર્ગધ આઠસોથી હજાર યોજન ઉંચી જાય છે. ઉપદેશમાલાયામ્ સંયમથી ચૂકેલા પણ શુદ્ધ પ્રરૂપક પાસે ધર્મશ્રવણ કરવો, કારણ કે તેને વખાણેલ છે. ઉપકેશગચ્છ પટ્ટાવલી ઉપકેશગચ્છ પટ્ટાવલીમાં કહેલ છે કે પાર્શ્વનાથજીના શુભગણધર ૧, તેમના શિષ્ય હરિદત ૨, તેમની પાટે આર્ય સમુદ્ર ૩, તેમની પાટે કેશીગણધર થયેલા છે એવી રીતે ઉપરોક્ત પટ્ટાવળીમાં લખેલ છે. પાર્શ્વનાથ તીર્થંકરની પાટે શુભદત્તગણધર, તેની પાટે શ્રી હરિદત્તસૂરિ, તેની પાટે આર્યસમુદ્રસૂરિ, તેની પાટે ચાર જ્ઞાનને ધારણ કરનાર કેશીકુમાર ગણધર, મહાનાસ્તિક પ્રદેશી રાજાને બોધ કરનાર, તેની પાટે સ્વયંપ્રભસૂરિ, તેની પાટે રત્નપ્રભસૂરિ-એવી રીતે સાત થયા, તે રત્નપ્રભસૂરિએ બહુ જ બોધ આપીને મિથ્યાદૃષ્ટિ ક્ષત્રિયોને પણ શ્રાવકો કર્યા-ઉપકેશ વંશ ઓસવાલ એવી ખ્યાતિવાળો થયોતેની ઉત્પત્તિ નીચે મુજબ કવિતામાં છે. વર્ધમાન જીનથકી, વરસ બાવનપદ લીધો. શ્રી રત્નપ્રભસૂરિ નામ, તસુ સહ ગુરૂ દીધો. તાહુ અટ્ટ દસ વરસ નયરઉ એશી આયા. M૧૦૪૦ For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ પ્રતિબોધે ચામુંડા નામ તથા સાચલપાયા. તીન લખ ચોરાસી સહસ રાજપુત્ર પ્રતિબોધિયા, શ્રી રત્નપ્રભસૂરિ ઉવયેસ, નયર ઓસવાલ થાપિયા. શ્રેણિકનું વિશેષ વૃત્તાંત કહેલું છે. ઉપદેશકંદલ્યામુ, ઉપદેશચિંતામણી અરિહંત ભગવાન જ્યાં વિચરતા હોય ત્યાં ૧ અતિવૃષ્ટિ, ૨ અનાવૃષ્ટિ, ૩ ઉંદરોની વૃદ્ધિ, ૪ ટીડોનું ફાટી નીકળવું, પ પોપટની વૃદ્ધિ, ૬ પોતાના જ રાજમંડળમાં બળવો, ૭ અને શત્રુના સૈન્યનું ચડી આવવું. આસાત ઈતિયોનો ભય હોય નહિ. અભિધાન ચિંતામણિમાં પણ હેમચંદ્રસૂરિ મહારાજે એમજ કહેલ છે. ઉપદેશમાલા ધર્મદાસગણી શ્રાવક નિરંતર સાધુઓને વંદન કરે, પૂજે, તેમની પપાસના કરે, ભણે, ગણે, સાંભળે અને બીજાને ધર્મ સંભળાવે કિંબહુના, દેવગુરુધર્મની ઉપાયના કરવાનો અભ્યાસી બને? અભ્યાસ પણ પરભવમાં જીવની સાથે જાય છે. કહ્યું છે કે પ્રતિજન્મને વિષે જીવોએ જે પ્રકારનો અભ્યાસ કરેલો હોય તે અભ્યાસના યોગવડે જીવો તેને જ અહીં શીખી શકે છે. શેષનાગ તથા ઉપદેશપ્રાસાદે અઢાર ભાર વનસ્પતિનું સ્વરૂપ નીચે મુજબ છે. ૩-૮૧-૧૨-૭૨-૭૯૦ સંખ્યા જેટલી વનસ્પતિને ભાર કહેલો પાઠાંતરે ૩-૮૧-૧૨-૧૭૦ એકેક જાતના પત્રને એકત્ર કરવાથી ઉપરલી સંખ્યા પ્રમાણે મણે એક ભાર થાય એવી અઢાર ભાર વાળી વનસ્પતિ જાણવી. ૧૦૫ For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ એવી રીતે શેષનાગમાં કહેલું છે. ચાર ભાર વનસ્પતિ પુષ્પવિનાની છે, આઠ ભાર વનસ્પતિ પુષ્પ તથા ફળવાળી છે,છ ભાર વનસ્પતિ વેલડીયો છે. અથવા ૬ ભાર કાંટા, ૬ ભાર સુગંધી, ૬ ભાર નિર્ગધી, અગર ૪ ભાર પુષ્પ, ૮ ભાર ફળ પુષ્પ,૬ ભાર વેલડીયા, વળી ૪ ભાર ફુલ વિનાની, ૮ ભાર ફળ વિનાની, ૬ ભાર ફળફુલ વિનાની તેમાં ચાર ભાળ કડવી, ૨ ભાર તીખી, ૩ ભાર મીઠી, ૩ ભાર મધુરી, ૧ ભાર ખારી, ૨ ભાર કષાયી, ૧ ભાર વિષમયી, ૨ ભાર નિર્વિષમયી, એવી રીતે ૧૮ ભાર વનસ્પતિનું સ્વરૂપ કહેલું છે. નરકગતિમાં ૯૫,૬૮,૯૯,૦૦૦ રોગો હોય છે. ઉપદેશરત્નાકરે. જ્યારે મેઘ ગર્જના કરવા માંડે છે અને વરસે છે ત્યારે સમુદ્રની સજીવ છીપો સ્વાભાવિક રીતે જ સમુદ્રના પાણી ઉપર આવી મુખ પહોળું કરીને રહે છે, પછી સ્વાતિ નક્ષત્રના જેટલા નાના મોટા પાણીના બિંદુઓ તે છીપોમાં પડે છે તે બધા મોતી થઈ જાય છે, ઉપદેશરત્નાકરે. નિર્મલ પાણીથી ભરેલા ચંડાલના કુવાના પેઠે ચારિત્ર રહિત શ્રુતવાન હોય તો પણ સજ્જન પુરુષો તેને આદરમાન આપતા નથી. ઉપદેશરત્નાકરે, વીર પરમાત્મા ઉપર ગોશાળાએ તેજલેશ્યા મૂકી હતી, તેનો તાપ એટલો બધો હતો કે તે સોળ દેશ બાળી મૂકે, તે તાપથી છ માસ સુધી ભગવંતને લોહીખંડ ઝાડા થયા હતા. ઉપદેશરત્નાકરે, ઉપમિતીભવપ્રપંચગ્રંથે જેઓ સ્તૂપને માનતા નથી, તેઓ ચાર ગતિરૂપ સંસારમાં ભમે . ૧૦૬ ~ For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ * ઉપદેશતરંગિણી, રત્નમંદિગણિ પાંચમા દેવલોકના સ્વામી બ્રહ્મદ્ર નેમિનાથ મહારાજની મૂર્તિ ગિરનાર ઉપર ભરાવવાથી ૨૦ કોટી સાગરોપમ સમય થયા છતાં પણ તેનો યશ હજી લોકો ગાય છે. રામ રાજાને થઈ ગયા ૧૧ લાખ ઉપર વર્ષ થયા છતાં પણ લોકોમાં તેમની તાજી પ્રશંસા છે. મુનિસુવ્રત મહારાજ પ્રતિષ્ઠાન નગરથી વિહાર કરીને એક રાત્રિમાં ૬૦ યોજન દૂર ભરુચમાં અશ્વને બોધ કરવા તેમજ તેનું રક્ષણ કરવા ગયેલ છે. શ્રી મહાવીરસ્વામી મહારાજાએ ચંપાનગરીથી વિહાર કરી સુધા, તૃષા સહન કરનાર તથા લઘુનીતિ રોકવાદિ કષ્ટને સહન કરી ઉપસર્ગને સહન કરી મુક્તિની પ્રાપ્તિને માટે આરાધના કરનારા ૧૫૦૦ મુનિયોના મરણની ઉપેક્ષા કરી વીતભયપત્તને જઈ ચરમ રાજર્ષિ ઉદાયન રાજાને દીક્ષા આપી, કેવલજ્ઞાન પ્રાપ્ત કરાવી તાર્યો. જમાલિના પંદર ભવો ભગવતી સૂત્રો, પન્નવણા સૂરો, ઉપદેશમાળા વિવરણે, હેમચન્દ્રાચાર્યકૃત મહાવીર ચરિત્રે તથા ઉપદેશમાલા વૃત્તિ વિગેરેમાં પાંચ ૫ તિર્યંચમાં, ૫ મનુષ્યમાં ૫ દેવમાં આવી રીતે ૧૫ ભવો કહ્યા છે. જિનેશ્વરસૂરિક્ત ક્યાકોષે તામલિ સમક્તિપ્રાપ્તિ તામલિયે અંતસમયે અણસણ કર્યું તે વખતે જૈનના શ્વેતાંબર સાધુઓને પગલે પગલે ઈર્યાસમિતિ શોધતા બાહિર ભૂમિએ જતા દેખીને તામલિએ ચિંતવન કરી કે –અહો! આ સાધુઓતો ઉત્તમ છે કે પગલે પગલે જીવરક્ષા કરતા જાય છે. એવી ભાવના ભાવવાથી ૧૦૭. For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ સમ્યત્વને ઉપાર્જન કરી કાળ ધર્મ પામી તામલિ ઈશાનેંદ્ર થયો. કાલસિત્તરી ધર્મઘોષસૂરિ યુગપ્રધાનો પાંચમા આરામ ૨૦૦૪ થશે. અને ૧૧ લાખ, ૧૬ હજાર, યુગપ્રધાન જેવા સુચરણા: સર્વસમયવિદાઃ પ્રભાવકા થશે. આ સર્વે એકાવતારી થશે. કૃષ્ણમહારાજ તથા બળદેવના ભવો કૃષ્ણ મહારાજના પાંચ ભવો નીચે પ્રમાણે છે. ૧. કૃષ્ણ, ૨. ત્રીજી નરકે, ૩. મનુષ્ય, ૪. બ્રહ્મ દેવલોક, ૫. અમમ તીર્થકર. બલદેવના પાંચ ભવો. ૧. બલદેવ, ૨. પાંચમે દેવલોક, ૩. મનુષ્ય, ૪. દેવલોકે, ૫. મનુષ્ય મોક્ષ. ઈતિપ્રદ્યુમ્નચરિત્રે તથા શ્રી હેમચંદ્રાચાર્યકૃત નેમનાથ ચરિત્ર કૃષ્ણ મહારાજા આજ ભરતક્ષેત્રે શતદ્વારનગરે જીત શત્રશુરાજાના પુત્ર અમમ નામના અગ્યારમા તીર્થંકર થશે.બીજાઓ બારમા તીર્થંકર થશે એમ કહે છે. ઈતિ વસુદેવહિંડો. ધર્મોપદેશમાલાને વિષે ૧૧ મા તીર્થંકર થશે તેમ કહેલું છે. વસુદેવહિંડીને વિષે તથા રત્નસંચયને વિષે કૃષ્ણ મહારાજના ચાર ભવો કહેલા છે. ગૌતમપૃચ્છાયામ ઉપધાન વહેવા સંબંધી પાઠો છે.ઉત્તરાધ્યયનસૂત્રે ચોત્રીશમે અધ્યયને. સમવાયાંગસૂત્રો બનીશમે સમવાયે, યોગસંગ્રહમાં ત્રીજા યોગમાં, મહાનિશીથ સૂત્રમાં પણ છે. ૧૦૮ ~ ૧૦૮ For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ગૌતમકુક્લક બૃહદ્રવૃત દમયંતીએ પોતાના પાછલા વીરમતીના ભવમાં અષ્ટાપદજી ઉપર ચોવીશે ભગવાનને રત્નના તિલક કર્યા હતા. તે વખતે દેવ . વિગેરેની સહાયથી અષ્ટાપદ ગયેલ છે. દીક્ષા લઈ ગીતાર્થ થયા બાદ કેટલાયેક વર્ષે ગુરૂએ યોગ્યતા જાણ્યા પછી સ્યુલિભદ્રજીને કોશાને ઘરે ચોમાસુ કરવાની રજા આપી હતી, કારણ કે તેઓ આગમવ્યવહારી હતા. ગણધર મહારાજાએ એકલા મુનિને વિહાર કરવાની સૂત્રમાં મનાઈ કરી છે માટે આગમવ્યવહારી થયા સિવાય ગુરુ રજા આપે જ નહિ એવા પ્રકારનો ઉલ્લેખ પોતાના ચરિત્રમાં તથા સદરહુ ગ્રંથમાં છે. ગુણસ્થાનકમારોહ દેવ, ગુરુ સંઘને વિષે બહુમાનભક્તિ કરે, શાસનની ઉન્નત્તિ કરે તો તે જીવ વ્રત રહિત છતાં પણ ચોથા ગુણસ્થાનક વિષે સ્થિતિ કરે છે અર્થાત સમક્તિ પામે છે. એવી રીતે વ્યવહારસમક્તિ કહેલ પૂર્વગત શ્રતને જાણનાર હોય, નિત્ય અપ્રમત્ત નિરતિચાર ચારિત્રવંત હોય, પ્રથમના ત્રણ સંહનનવડે સહિત હોય અને શુકલધ્યાનમાં પહેલા પાયાનું ધ્યાન કરતો હોય તે અનુક્રમે પોતાની ઉપશમશ્રેણિનો આશ્રય કરે છે. એટલે ઉપશમશ્રેણીનો પ્રારંભ કરે છે. એવી રીતે પ્રથમ ઉપશમશ્રેણિ પડવા યોગ્ય જીવના લક્ષણા કહ્યાં છે. અપૂર્વકરણ અને અનિવૃત્તિનાદર એ બે ગુણઠાણે અનુક્રમે સાથે સંજવલન લોભ વર્જિત બાકીની ચારિત્રમોહની વિશ પ્રકૃતિની શાંત કરે છે એટલે ઉપશમાવે છે. પછી એકેક ગુણસ્થાને એટલે સૂક્ષ્મસંપરાય ગુણસ્થાને સંજવલન મોહનીય પ્રકૃતિનું અણુંપણું કરે છે, અને ઉપશાંતમોગુણસ્થાને તેજ અણુરૂપ લોભ પ્રકૃતિને ઉપશમાવેછે ને ૧૦૯) ૧૦૯ For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ એમ સર્વોપશમ કરે છે. તેમાં અલ્પ આયુવાળો શ્રેણિસમાપ્તિને અવસરે મરણ પામ્યો થકી અહમિંદ્રપણે ઉપજે છે, સર્વાર્થ સિદ્ધપર્યત અહમિંદ્ર દેવતા થાય છે. કહ્યું છે કે-ઉપશમશ્રેણિ ઉપર આરૂઢ થયેલો કાળ કરે તો અહમિંદ્ર વિષે જાય છે. વળી મોટા આયુષ્યવાળો જીવ ઉપશાંત ગુણસ્થાને અંત કરે છે અને ચારિત્ર મોહની પ્રત્યેય લઈ જાય છે. એટલે ઉપશમાવેલા ચારિત્ર મોહનીયને પાછા ઉદયમાં લાવે છે.ઉપશાંતમોગુણસ્થાને ચડેલો જીવ અવશ્ય પડે છે. તે વિષે કહ્યું છે કે-ઉપશમશ્રેણિવાળો ચારિત્ર મોહનીયનો ઉદય પામીને તે થકી પાછો પડે છે, કેમકે કોઈક ઔષધાદિક પ્રયોગવડે જળનો મેલ નીચે બેસી જાય તો પણ પાછું વાયું વિગેરેના પ્રયોગથી તે પાણી મલિન જેમ થાય છે તેમ પ્રમાદના યોગથી ઉપશમી જીવ પડે છે. કહ્યું છે કે શ્રુતકેવળી ચૌદપૂર્વી આહારક શરીરની લબ્ધિવાળા, ઋજુમતિ, મન:પર્યવજ્ઞાનિ તથા ઉપશાંતમોહ એટલે અગ્યારમાં ગુણસ્થાનકવાળા પણ પ્રમાદના યોગથી તે જ ભવની પછી અનંતર ચારે ગતિવાળા થઈને અનંત ભવભ્રમણ કરે છે. ઉપશમશ્રેણિવાળો જીવ એક જન્મને વિષે નિશ્ચય એક વાર ઉપશમશ્રેણિ કરે તે જીવ ક્ષપકશ્રેણિને પણ કરે, પરંતુ બે વાર ઉપશમશ્રેણિકરે તે તેજ ભવમાં ક્ષપકશ્રેણિને ન કરે. અહીં અચરમશરીરી ઉપશમથી પડ્યા થકી પ્રથમ ગુણસ્થાનકે મિથ્યાત્વે પણ જાય છે. તે વિષે કહ્યું છે કે-ઉપશમશ્રેણિ ચડતાં અપૂર્વ આદિ એટલે અપૂર્વકરણ,અનિવૃત્તિ બાદર અને સૂક્ષ્મસંપરાય-એ ત્રણે ગુણસ્થાનકવાળા ઉંચે ચડતાં ઉપશમના ઉદ્યમવાળા એક એક ગુણસ્થાને ચડે છે અને પડતી વખતે અપૂર્વાદિક ચારે ગુણસ્થાનકોથી અનુક્રમે પડતા પડતા પહેલા ગુણસ્થાનક સુધી જાય છે. તથા જે ચરમશરીરી હોય તે પડતા પડતા સાતમે ગુણસ્થાનકે આવીને અટકે ૧૧0 For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ છે અને તે સાતમા ગુણસ્થાનકથી ક્ષપકશ્રેણિમાંડી તેજ ભવમાં કેવળજ્ઞાન પામી મોક્ષે જાય છે. શ્રેણિ વિષે કહ્યું છે કે-જીવને આખા સંસારમાં મોક્ષ પામે ત્યાં સુધીમાં નિશ્ચય ચાર વખત ઉપશમશ્રેણિ હોઈ શકે છે. વળી તે ઉપશમશ્રેણિ એક ભવમાં બે વાર હોઈ શકે છે, પરંતુ ક્ષપકશ્રેણિ તો આખા સંસારમાં એક જ વાર પ્રાપ્ત થઈ શકે છે. આખા સંસારમાં પરિભ્રમણ કરનારા જીવને તે કાળમાં એકજ જીવ આશ્રીને સાસ્વાદ સમક્તિ તથા ઉપશમ સમક્તિ પાંચવાર થઈ શકે છે. તથા ક્ષયોપશમ સમક્તિ અસંખ્યવાર પ્રાપ્ત થાય છે. સાસ્વાદન સમક્તિ બીજા સાસ્વાદન નામના ગુણસ્થાનકે હોય છે ઉપશમ સમક્તિ ચોથા ગુણસ્થાનકથી આરંભીને આઠમા ગુણ સ્થાનક સુધી એટલે અગ્યારમા ઉપશાંત મોહ સુધી હોય છે. ક્ષાયિક સમક્તિ ચોથાથી અગ્યાર સુધી એટલે ચૌદમા અયોગી કેવલી ગુણસ્થાનક સુધી હોય છે. વેદક સમક્તિ અને ક્ષાયોપશમ સમક્તિએ બે અનુક્રમે ચાર ચાર ગુણસ્થાનકે વિષે એટલે ચોથા ગુણસ્થાનકથી માંડીને સાતમા અપ્રમતગુણ સ્થાનક સુધી હોય છે. આ સિવાય બીજા ગુણસ્થાનકે હોતા નથી. જીવસમાસવૃત્તો કોઈક યુગલીયા જન્મથી જ ક્ષાયિક સમક્તિવંત હોય છે અને કોઈક જાતિસ્મરણાદિકે કરી સમક્તિ પામે છે માટે યુગલીયા સમક્તિ હોય છે. એક સમયે ઉપશમશ્રેણીના પડિવર્જનારા જીવો ચોપન હોય છે, અને અંતર નવ વર્ષનું હોય છે. એક સમયે ક્ષપકશ્રેણિના પડિવર્જનારા જીવો એકસો આઠ હોય છે અને અંતર છ માસનું હોય છે. M૧૧૧) ૧૧૧ For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ જીવવિચારવૃત્યાૌ ઉલ્કાપાત સંમૂર્ચ્છિમ અગ્નિ ઉપજે તેને કહેવાય છે, પણ તારો ખરે તે ઉલ્કાપાત અગ્નિ કહેવાય નહિ. જિનકીર્તિતસ્તવને પાંચપદની આનુપૂર્વી ગણતા છ માસના તપનું ફળ આપે અને નવપદની આનુપૂર્વી ગણતા બાર માસના તપનું ફળ આવે. જૈન રામાયણ રાવણનો ભુવનાલંકાર હાથી પાંચમા દેવલોકે ગયેલ છે. ભરતની માતા કેકયી મોક્ષે ગયેલ છે. ભામંડલ દેવકુરુ ક્ષેત્રે યુગલિયો થયેલ છે. હનુમાન, લવ, કુશ મોક્ષે ગયા છે. યોગદષ્ટિગ્રંથે ક્રિયાનો આદર, તેને વિષે બહુ જ પ્રીતિ, તત્વના જાણ પુરુષની સંગતિ, તત્વ પુછવાની ઈચ્છા યુક્ત જે હોય તે જ. શુદ્ધ ક્રિયાના લક્ષણ યુક્ત ગણાય. ૧.શિવનગ્ન. ૨.જિનમૂર્તિ પદ્માસનવાળી. ૩.શિવ ચંદ્રને મસ્તકે ધારણ કરે છે, તે ચંદ્ર જિનમૂર્તિના ચરણકમલને સેવે છે. બીજા દેવો સ્ત્રી શસ્ત્ર, રાગ,દ્વેષાદિકથી સહિત છે. જિનદેવો શાન્ત, સ્ત્રી શસ્ત્ર, રાગ, દ્વેષાદિકથી રહિત છે. ઈતિ વિશ્વકર્મા શાસ્ત્ર, જૈન ઈતિહાસે સામાન્ય માણસના ઘરને પાંચ શાખા હોય છે, રાજાના મહેલને ૧૧૨ For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ સાત શાખા હોય છે, શિવમંદિરને નવ શાખા હોય છે, શિવમંદિરમાં ૧ મંડપ,જિનમંદિરમાં ૧૦૮ મંડપ ઈતિ શિલ્પશાસ્ત્ર સિદ્ધરાજે સલાટોને પૂછવાથી કહેલું હતું. જેને ઈતિહાસે. જીતવ્યવહાર તથા ધર્મરત્નપ્રણે ગોચરીમાં ચાદર ઓઢવી, તુંબડાનું મોટું નવું બનાવવું, તરપણીના મુખમાં દોરો નાખવો વિગેરે કહેલ છે. સાધુઓને નિંઘ-જુગુપ્સનીય જાતિમાં ગોચરી જવાની મનાઈ છે. તીર્થના જન્મ પછી તેની માતા બીજો પ્રસવ આપે કે કેમ? તે સંબંધી વિચાર તીર્થકરમહારાજનો જન્મ થયા પછી તીર્થકરની માતા બીજા બાળકને જન્મ ન આપે તેવો કાંઈ નિયમ નથી. સેનપ્રશ્ન તથા વિચારરત્ન ગ્રંથે તથા જ્ઞાતાસૂર અષ્ટમ અધ્યયને તથા વિનયચંદ્રસૂરિકૃત મલ્લિનાથ ચરિત્રે શ્રી મલ્લિનાથજીનો નાનો ભાઈ મલ્લકુમાર કહેલ છે. તથા ત્રિષષ્ઠિ નેમનાથ ચરિત્રે તથા તિલકાચાર્યકૃત દશવૈકાલિક સૂત્રવૃત્તિમાં દ્વિતીય અધ્યયને કહ્યું છે કે નેમિનાથ તીર્થકરનો નાનો ભાઈ રથનેમિ હતો. દશવૈકાલિક લઘુવૃત્ત તેમ જ પ્રશ્નોત્તરસમુચ્ચયે તથા ઉત્તરાધ્યયન સૂત્ર ૨૧ મે અધ્યયને તથા સેનપ્રશ્નાદૌ કહેલું છે કે તીર્થકરના જન્મ પછી પણ તીર્થંકરની માતા પ્રસવે છે. તીર્થક્રમહારાજાનું બળ ૧૨ સુભટ જેટલું બળ ૧ સાંઢનું હોય છે, ૧૦ સાંઢ જેટલું બળ એક પાડાનું હોય છે, ૧૦ પાડા જેટલું બળ ૧ ઘોડાનું હોય M૧૧૩) For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ છે, ૧000 હજાર ઘોડા જેટલું બળ ૧ હાથીનું હોય છે, ૫૦૦ હાથી જેટલું બળ ૧ સિંહનું હોય છે, ૫૦૦૦ સિંહ જેટલું બળ ૧ શાર્દૂલનું હોય છે, ૧૦૦૦૦ શાર્દૂલ જેટલું બળ ૧ અષ્ટાપદનું હોય છે, ૧૦૦૦૦૮ અષ્ટાપદ જેટલું બળ ૧ બળદેવનું હોય છે, ૨ બળદેવ જેટલું બળ ૧ ચક્રવર્તીનું હોય છે, ૧૦૦૦૦૦૦૦ ચક્રવર્તી જેટલું બળ એક કલ્પવાસી દેવનું હોય છે, ૧૦૦૦૦૦૦૦ કલ્પવાસી દેવ જેટલું બળ એક ઈંદ્રનું હોય છે, અનંતાઅનંત ઈંદ્ર જેટલું બળ એક તીર્થંકર મહારાજની ટચલી આંગળીની શીખામાં હોય છે. વળી પણ વિચારસંગ્રહને વિશે કેવલી મહારાજાએ નીચે પ્રમાણે કહેલું છે. ૧૨ પુરુષ જેટલું બળ એક બળદનું હોય છે. ૧૦ બળદ જેટલું એક ઘોડાનું હોય છે. ૧૨ ઘોડા જેટલું બળ એક પાડાનું હોય છે. ૫૦૦ પાડા જેટલું બળ એક હાથીનું હોય છે. ૫૦૦ હાથી જેટલું બળ એક સિંહનું હોય છે. ૨૦૦૦ સિંહ જેટલું બળ એક અષ્ટાપદનું હોય છે. ૧૦OOOOO અષ્ટાપદ જેટલું બળ એક બળદેવનું હોય છે. ૨ બળદેવ જેટલું બળ એક વાસુદેવનું હોય છે.ર વાસુદેવ જેટલું બળ એક ચક્રવર્તીનું હોય છે.૧ કોટી ચક્રવર્તી જેટલું બળ એક દેવતાનું હોય છે. ૧ કોટી દેવતા જેટલું બળ એક ઈંદ્રનું હોય છે. અનંત ઈંદ્ર જેટલું બળ એક તીર્થકર મહારાજની ટચલી આંગળીના અગ્રભાગમાં હોય છે. સર્વે જિનેશ્વરો અનંત બળવાળા હોય છે, તેમજ સર્વે સુરેંદ્રોને વંદન કરવા લાયક હોય છે. એવી રીતે પાંચ ગાથાને વિષે તીર્થકરાદિકનું વર્ણન કરેલ છે. ઈતિ કલ્પસૂત્ર બાલાવબોધે નેમિનાથ અધિકારે તથા અંતરવાચનાને વિષે પણ એમજ કહેલ છે. દર્શનસતતિાયામ્ સંપૂર્ણ જ્ઞાન, દર્શન, ચારિત્ર હોય ત્યારે જ જીવને મુક્તિ મળી શકે છે. यदुत्क्तम् दर्शनशुद्धिप्रकरणे. M૧૧૪ ૧૧૪ For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ भुंजई आहाकम्मं, सम्मं नयजो न पडिक्कमईलुद्धो । सव्वजिप्पाणाविमुहस्स, तस्स आराहणा नत्थि ॥ १ ॥ ભાવાર્થ- આધાકર્મી આહારને ખાય તેમજ લુબ્ધ થઈને સમ્યક્ પ્રકારે તેને આલોચના ન લે તો સર્વ જિનેશ્વર મહારાજની આજ્ઞા રહિત એવા તેને આરાધના નથી અર્થાત્ તે વિરાધક છે. બીજું દર્શનરત્ના પ્રાયઃકરીને આ જીવે અનંતકાલમાં અનંતા દેરાસરો કરાવ્યા અને અનંતી પ્રતિમાઓ ભરાવેલ છે.મિથ્યાત્વ વૃત્તિ થકી; અવિધિએ કરવાથી સમ્યકત્વનો લવલેશ માત્ર નહિ પ્રાપ્ત થવાથી આત્માની શુદ્ધિ થઈ નહિ. દંડકાયારગ્રંથે. જે પોતાના આત્માને સ્ત્રીના સંગમાં સ્થાપે છે. તેણે નવવાડને ભાંગી નાખીને. દર્શનગુણનો ઘાત કર્યો સમજવો. વળી તેનાથી બીજા સર્વ વ્રતોનો પણ ભંગ થાય છે. દર્શનસપ્તતિકાવૃત્તી. પૂર્વગત પાઠ ભણવાથી દિવાકર કહેવાયા. કુમુદચંદ્ર(સિદ્ધસેન દિવાકર) અઢાર હજાર શ્લોક્વાળા દર્શનરત્નાકરે. પીઠ અને મહાપીઠ સાધુઓએ માયા-કપટ કરી સ્ત્રી વેદ બાંધ્યાનો અધિકાર છે. દિગંબર શાસ્ત્ર- હરિવંશપુરાણે. ત્રૈલોક્યને વિષે તિલક સમાન, ભગવાનના લલાટ પટ્ટે ૧૧૫ For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ઈંદ્રાણીએ હર્ષ વડે કરીને પોતાના શુભને માટે તિલક કરેલ છે. વળી પણ ક્ષીરનીરવડે કરી ભગવાનને નવરાવીને આભૂષણથી વિભૂષિત કરેલ છે. ઈતિ તિલકઆભૂષણ વિચાર. દીવાળીધે. દીવાળીકલ્પમાં સાધુ-સાધ્વી,શ્રાવક-શ્રાવિકાની જે સંખ્યા કહેલી છે તે સત્ય છે, કારણ કે-ભરતક્ષેત્ર મોટું છે. તે આપણી દષ્ટિએ આવે તેમ નથી. ધનપાલ-પંચાશીાયામ પરમાત્માની સ્તુતિ કરતા ધનપાલે કહયું કે-હે ભગવન્! તમારી સેવાથી નિશ્ચય મોહનો નાશ થશે, પણ હું મારા આત્માની નિંદા કરું છું કે-મને કેવલજ્ઞાન થયા પછી આપને મારાથી વંદન થઈ શકશે નહિ. કેવલજ્ઞાન થવાથી કૃતકૃત્યપણાથી પોતાનો આચાર હોવાથી જિનેશ્વર ભગવાનને નમસ્કાર નથી, પણ જિનરાજે નમસ્કાર કરેલા તીર્થને નમસ્કાર કરે છે. ધર્મપરીક્ષાયામ સાત વ્યસન સેવનારને સમ્યક્ત્વ નથી, એમ એકાંતપણાથી કહેવાય નહિ. ધર્મસંગ્રહણીવૃત્તો તીર્થકર મહારાજનો ગુહ્ય પ્રદેશ વસ્ત્રના પેઠે જ શુભ્ર કાન્તિના સમુહવડે કરીને જ ઢંકાયેલ છે. ભગવાનના રૂપને દેખવાથી સ્ત્રીઓને મોહનો ઉદય ન થાય, કારણ કે ઈદ્રિય ગુપ્ત હોય છે. વળી પણ કહ્યું છે કે M૧૧૬ For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ભગવાન નિરુપમ ધૃતિ સંહનનવાળા હોય છે તથા ગૂઢ ઈંદ્રિયવાળા હોય છે. છિદ્ર રહિત પાણી પાત્રવાળા હોય છે. જ્ઞાનાતિશય સમન્વિત હોય છે. તથા અનન્ય તુલ્ય હોય છે. ધર્મોપદેશમાલાવૃત્તો લાયક સમક્તિના ભવ ત્રણ જ હોય છે. નેમિનાથ ચરિત્રને વિષે કૃષ્ણના પાંચ ભવ કહેલા છે, પણ ઉત્કૃષ્ટથી ક્ષાયિક સમક્તિના ચાર ભવ જ કહેલા છે, કૃષ્ણના ભવ સંબધી મતાંતર જણાય છે. ધર્મોપદેશમાલાવૃત્ત. કૃષ્ણવિષાદે નેમિનાથ મહારાજે ત્રણ જ ભવ કહેલા છે. તત્વકેવલી જાણે. ધર્મોપદેશમાલાયામ્ યુદ્ધમાં બાણના પ્રહારને સહન કરનારા ઘણા છે, પણ કામદેવના બાણના પ્રહારને સહન કરનારા આ પૃથ્વી ઉપર થોડા છે. ધર્મસંગ્રહે પત્ર ૧૧ મેં યશોવિજયજી ઉપાધ્યાયજી બન્ને પખવાડીયાની ચોથ, છઠ, આઠમ, નોમ, બારશ,ચૌદશ, પૂર્ણિમા, અમાવસ્યા આ તિથિયે દીક્ષા આપવા માટે મનાઈ છે, છતાં કોઈ ગીતાર્થ ગુર્વેદિક સબળ બીજા કારણોથી આપે તો મનાઈ નથી, શાલીના(ડાંગરના) ખેતરમાં, શેલડીના ખેતરમાં બાગબગીચામાં,વનના કોઈક ભાગમાં,કમલના તલાવ પાસે અને જિનેશ્વર મહારાજાના ચૈત્ય પાસે દીક્ષા અપાય છે. નયો પદેશે ૧. આત્મા નથી. ૨. આત્મા નિત્ય નથી. ૩. આત્મા કર્તા નથી. ૪. આત્મા ભોક્તા નથી. ૫. આત્માને મુક્તિ નથી. ૬. આત્માને મુક્તિનો ઉપાય નથી. એ ઉપરોક્ત છ મિથ્યાત્વના સ્થાન ૧૧૭. For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ છે. ૧. ચાર્વાકમતવાળા આત્મા નથી એવું માને છે. ૨. ક્ષણિકવાદિમતવાળા આત્મા નિત્ય નથી એમ માને છે. ૩. સાંખ્યમતવાળા આત્મા કર્મનો કર્તા નથી એમ માને છે. ૪. વેદાન્તિક મતવાળા આત્મા કર્મનો ભોક્તા નથી એમ માને છે. ૫. નાસ્તિક પ્રાય પજવના મતવાળા સર્વદુઃખવિમોક્ષ લક્ષણવાળી નિવૃતિ-મુક્તિ નથી એમ માને છે. ૬ નિયતિ મતવાળા મુક્તિ છે. એમ માને છે, પરંતુ સર્વભાવોનો અભાવ નયતત્વમાં હોવાથી અકસ્માતુ ભાવથી મુક્તિ મેળવવાનો ઉપાય નથી એમ માને છે. આવી રીતે એ ઉપરોક્ત છે સ્થાનને પૂર્વાચાર્ય મહારાજા મિથ્યાત્વના સ્થાન કહ્યા છે. છ સ્થાન સમક્તિના કહે છે. ૧ આત્મા છે. ર આત્મા નિત્ય છે. ૩. આત્મા કર્મનો કર્તા છે. ૪. આત્મા કર્મનો ભોક્તા છે. પ. આત્માને મુક્તિ હોય છે. ૬. આત્માને મુક્તિનો ઉપાય છે. એ ઉપરોક્ત છ સ્થાનને માનવાવાળો સમક્તિ દૃષ્ટિ ભવ્યાત્મા જીવ હશે તે નિશ્ચય મુક્તિમાં જશે નિરૂપક્રમી આયુષ્યવાળા કંડુ રાજાને પર્વને વિષે પછાડ્યા છતાં પણ ચરમ શરીરી હોવાથી તે મરેલ નથી. અશોક રાજાએ રોહિણીના પુત્રને મહેલના ઝરુખામાંથી નીચે ફેંકી દીધા છતાં પણ નિરુપક્રમી આયુષ્ય હોવાથી દેવતાએ અદ્ધર ઝીલી લઈ સોનાના સિંહાસન ઉપર સ્થાપન કર્યો હતો પણ મરેલ નથી. જયંત રાજાને પાતાલસુંદરીએ ઝેર દીધા છતાં પણ ભોંયરામાંથી બહાર નીકળ્યો કે તુરત ઉલટી થવાથી ઝેર નીકળી ગયું, કારણ કે ચરમશરીરી હોવાથી નિરુપક્રમ આયુષ્ય નહિ. તુટવાથી મરણ થયું ૧૧૮ ૧૧૮ For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ નહિ. દુર્યોધને ભીમસેનને ઝેર આપ્યા છતાં પણ નિરુપક્રમી આયુષ્ય હોવાથી ઝેરની અસર થઈ નહોતી. શ્રીપાલકુંવરને મારવા માટે ધવલશેઠે ઘણા ઉપાયો કર્યા છતાં પણ નિરુપક્રમ આયુષ્ય હોવાથી શ્રીપાલને કાંઈપણ થયું નહિ. ધનશ્રેષ્ટિએ દ્રમુકને પોતાના નોકરને મારવા માટે ઝેર આપ્યું પણ તે નિષ્ફળ ગયું.બીજીવાર મારવાનો ઉપક્રમ કરવાથી મર્યો નહિ પણ કન્યા મળી ત્રીજી વખત મારવાનો ઉદ્યમ કરવાથી શેઠનો છોકરો મરણ પામ્યો અને શેઠ પણ મરણ પામ્યો અને દ્રમક નોકર ઘરનો માલીક થયો. શ્રેષ્ટિની સ્ત્રીધનશ્રીએ યોગીએ બોલેલા વચનની પરીક્ષા કરવા નિમિત્તે તે યોગીને મારવા વિષમિશ્રિત બે લાડવા આપ્યા પણ યોગી નિરુપક્રમ આયુષ્યવાળો હોવાથી પોતે તે લાડવા નહિ ભક્ષણ કરતા તે ધનશ્રીના બે નાના નાના છોકરા ગામ બહાર તળાવની પાળે રમતા હતા તેમને એક એક લાડવો આપ્યો તેથી બન્ને છોકરા વિષથી મરણ પામ્યા પણ યોગી નિરુપક્રમી આયુષ્યવાળો હોવાથી તેને કાંઈપણ થયું નહિ. વેતાલદેવે વિક્રમરાજાને મારવાના ઉપક્રમો કર્યા પણ નિરુપક્રમ આયુષ્યવાળો હોવાથી વિક્રમ મર્યો નહિ અને વેતાલદેવ વિક્રમરાજાનો દાસ થયો. મહાવીર મહારાજાને મારવા માટે ગોવાળીયાઓએ શૂલપાણી યક્ષ, ચંડકોશીયાનાગે, કટપૂતના રાક્ષસીએ, સુદ્રષ્ટ દેવતાએ, સંગમ દેવતાએ અને ગોશાલાએ મારવા માટે મરણાંત ઉપસર્ગો કર્યા છતાં પણ નિરુપક્રમી આયુષ્યવાળા હોવાથી કાંઈપણ થયું નહિ. પાર્શ્વનાથ મહારાજને કમઠ મેઘમાળીએ વરસાદ વિજળી વિગેરેથી મારવાનો અતિઉપક્રમ કર્યા છતાં પણ નિરુપક્રમી આયુષ્ય M૧૧૯) ભાગ-૭ ફર્મો-૧૧ For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ હોવાથી કાંઈપણ થયું નથી. ચક્રવર્તીપદે રહેલ ચક્રવર્તી મરીને સાતમી જ નરકે જાય છે એમ કહેલ છે. હેમચરિત્રે તથા હરિભદ્રસૂરિકૃત દશવૈકાલિકવૃત્તિને વિષે પણ એમ જ કહેલ છે. ભગવતી બારમે શતકે, નવમેઉદેશે ચક્રવર્તીઓ સાતે નરકે જાય છે તેમ કહેલ છે. નવપદબાલાવબોધે. તીર્થકર મહારાજના જન્મકલ્યાણાદિક, પંચકલ્યાણાદિકને વિષે સાતે નરકે ઉદ્યોત થાય છે. ૧. પ્રથમ નરકે સૂર્યના સમાન ઉદ્યોત થાય છે. ૨. બીજી નરકે મેઘથી આચ્છાદિત સૂર્યના સમાન ઉદ્યોત થાય છે. ૩. ત્રીજી નરકે ચંદ્રના સમાન ઉદ્યોત થાય છે. ૪. ચોથી નરકે મેઘથી આચ્છાદિત ચંદ્રના સમાન ઉદ્યોત થાય છે. ૫. પાંચમી નરકે ગૃહ, તારા સમાન ઉદ્યોત થાય છે. ૬. છઠ્ઠી નરકે નક્ષત્ર, તારા સમાન ઉદ્યોત થાય છે. ૭. સાતમી નરકે તારા સમાન ઉદ્યોત થાય છે. એવી રીતે તીર્થકર મહારાજના પાંચે કલ્યાણકોને વિષે સાતે નરકને વિષે અનુક્રમે પ્રકાશ થાય છે તે પ્રકાશ-સુખ અંતર્મુહૂર્ત સુધી રહે છે. નિર્વાણલિકાયામ્ ચોવીશ તીર્થકરના વર્ણ, લંછન,જન્મ, નક્ષત્ર, રાશિ, યક્ષ, યક્ષિણી, તેના નામ, ભુજા, આયુધ વિગેરે છે. દશ દિપાલના વર્ણ, વાહન, આયુધ વિગેરે લખેલા છે. ગ્રહોના વર્ણો,ભુજા,આયુધો વિગેરે લખેલા છે. પ્રવચનસારોદ્ધાર, ૧૩૬ મા હારે વળી લખ્યું છે કે ગ્રીષ્મઋતુમાં ઉષ્ણ જળ પાંચ પ્રહર પછી M૧૨૦) ૧૨૦ For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ સચિત્ત થાય છે, શીતકાલમાં ચાર પ્રહર પછી સચિત થાય છે, અને વર્ષાકાળમાં ત્રણ પ્રહર પછી સચિત થાય છે. તેનો ભાવાર્થ એવો છે કે રોગી, ગ્લાન આદિ સાધુઓને માટે રાખેલા પ્રાસુક જળની ગ્રીષ્મઋતુમાં પાંચ પહોર પછી. સચિત્ત થાય છે, કારણ કે તે ઋતુ અતિરૂક્ષછે, તેથી ચિરકાળે જીવો ઉત્પન્ન થાય છે. શીતકાળની ઋતુ સ્નિગ્ધ છે. તેથી શિશિરઋતુમાં ચાર પહોર પછી જળ સચિત્ત થાય છે અને વર્ષાઋતુ અતિસ્નિગ્ધ છે તેથી પ્રાસુક જળ ત્રણ પહોરે સચિત્ત થાય છે. ઉપર કહેલી મર્યાદાથી જો અધિક કાળ પાણી રાખવું હોય તો તેમાં ક્ષારસૂના અથવા બકરાની લીંડીઓ નાખવાથી તે સચિત થતું નથી. રુચકપ્રદેશની સમજૂતા પૃથ્વી ઉંચે મુખે છ ખંડકોમાં એટલે દોઢ રાજમાં સૌધર્મ અને ઈશાન નામના બે દેવલોકો છે. તેના ઉપર ચાર ખંડકોમાં એટલે અઢી રાજમાં સનકુમાર અને માહેંદ્ર નામના બે દેવલોકો છે. તેના ઉપરના દશ ખંડકોમાં એટલે અઢીરાજમાં બ્રહ્માંતક, શુક્ર સહસ્ત્રાર નામના ચાર દેવલોકો છે અને ત્યાંથી ઉપરલા ચાર ખંડકોમાં એટલે એક રાજમાં આનત, પ્રાણત આરણ, અય્યત નામના ચાર દેવલોકો છે. અને ત્યાંથી સર્વના ઉપર રહેલા ચાર ખંડકોમાં એટલે છેલ્લા એક રાજમાં નવ રૈવેયક તથા વિજય, વિજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ નામના પાંચ અનુત્તર વિમાનો અને સિદ્ધશિલા છે. તપ ચિંતવન કરવાનું સદાકાલે કહ્યું છે. ઈતિપ્રવચન સારોદ્વારે તથા યોગશાસ્ત્ર. પકવાન્નકાલ શિયાલે ૩૦ દિન, ઉનાળે ૨૦ દિન, ચોમાસે ૧૫ દિન. . રાંધ્યું ધાન્ય દ્વિદલ ૪, પહોર ૧૨૧ For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ચોખા(ઓદન) છાશવાળા આઠ પહોર. છાશ ૧૬ પહોર. પાપડ, લોસા, વડી.૪ પહોર. ધાન્યનું ધોવણ ૬ ઘડી. જરવાણી રાખનુ ધોવણ બે ઘડી. ત્રિફલાનુ ધોવણ ૨ પહોર ઉનું પાણી તથા બુચકણનું પાણી ૩,૪,૫, પહોર. ફળનું ધોવણ ૧ પહોર. જારની રાબડી તથા છાશની રાબડી ૧૨ પહોર. રાયતા ૧૬ પહો. કડાઈ શેક્યા ધાન્ય ૨૪ પહોર ગૌમૂત્ર ૨૪ પહોર. શીરો લાપસી ૪ પહોર. રાંધેલી દાળ ૪ પહોર. પછી સર્વચલિત રસ જાણવા ખારા ખાટા રસ ચલિત રસ જાણવા. કાચુ દૂધ ઘણા કાળ સુધી રહેતો અભક્ષ્ય થાય. શ્રાવકોના અભિગ્રહો ૧૩૮૪ ક્રોડ, ૧૨ લાખ, ૮૭ હજાર ૨૦૨ કરવા માટે તીર્થંકર મહારાજાયે કહેલ છે. તે મેળવવાનો ઉપાય પ્રવચનસારોદ્વાર ૨૩૬ માંઢારમાં છે. ઈચ્છકે તપાસ કરવા ચુકવું નહિ. પ્રવચનસારોધ્ધારે. જવ (એક જાતનું ધાન્ય), ઘઉં, શાલી,કમોદ, વ્રીહી(એક જાતની કમોદીએ ધાન્યોને કોઠીમાં નાખી ઢાંકી લીપી ચાંદી દીધેલ હોય તો ઉત્કૃષ્ટ ત્રણ વર્ષ સચિત રહે.પછી અચિત્ત થાય વાવવાથી ઉગે નહિ. M૧૨૨૦ ૧૨૨ For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ તલ, મગ, મસુર, કલાય(ત્રિપુટ નામનું ધાન્ય), અડદ, ચોળા, કળથી, તુવર, વટાણા, વાલ, કોઠીમાં નાખી ઢાંકી ઉપર લીંપેલ હોય તો ઉત્કૃષ્ટ પાંચ વર્ષની સ્થિતિ જાણવી પછી અચિત્ત થાય. અલશી, કુસુભ કાંગ, કોર, દુષક,સામો,શણભીંડવરટ,બંટી, કોદરા, રાલક, મૂલાના બીજ કોઠીમાં નાંખી ઢાંક્યા-લીંપ્યા ચાંદ્યા હોય તો ઉત્કૃષ્ટ સાત વરસની સ્થિતિ જાણવી. પછી અચિત્ત થાય. હરિતાલ,મનઃશિલા પિપ્પલી, મૃદ્રિકા ખજુર, હરડે, સચિત્ત છે પણ જલDલભૂમિથી ૧૦૦ યોજન દૂરથી આવતા અચિત્ત થાય છે. સિવાય સચિત્ત પિપ્પલી, હરડે આદિ આચાર્ણ છે. ખાર દ્રાક્ષાદિ અનાચીણ છે. આચાર્યોએ, ગીતાએ, રોગી સાધુએ મલિન વસ્ત્રો ધારણ કરવા યોગ્ય નથી મુનિઓને નિહારના ૧૦૨૩ દોષો ટાળવાને માટે વિસ્તારથી બતાવેલા છે. પુરુષના શરીરમાં મૂછો તથા મસ્તકના કેશ સિવાય નવાણું લાખ રૂંવાટા હોય છે. તેમાં મૂછો તથા મસ્તકના વાળને એકઠા કરતા સાડીત્રણ કરોડ રૂંવાટા થાય છે, આસો માસે કૃષ્ણપક્ષે તેરશની રાત્રિએ પ્રથમના બે પહોરમાં દેવાનંદાની કુક્ષિથી લઈને મહાવીર મહારાજને હરિણગમેષી દેવે ત્રિશલાની કુક્ષિને વિષે મૂકેલ છે. તીર્થંકર મહારાજના મસ્તક ઉપર અશોકવૃક્ષ હોય. તેમાં આદિનાથથી તે પાર્શ્વનાથ મહારાજાને પોતાના શરીરના માનથી બારગણો ઉંચો અશોક વૃક્ષ હોય પરંતુ ઋષભદેવના મસ્તક ઉપર ત્રણ ગાઉનો હતાં.મહાવીર મહારાજાને ૩૨ ધનુષ્ય ઉંચો હતો તેમાં ૭ હાથ ભગવાનનું શરીર તેને ૧૨ ગુણો કરવાથી ૨૧ ધનુષ્ય થાય. ૧૧ ધનુષ્ય શાલવૃક્ષ કે જેના નીચે ભગવાનને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું ૧૨૩) ૧૨૩ For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ હતું. કુલ વીર ભગવાનના મસ્તક ઉપર બત્રીશ ધનુષ્ય ઉંચો અશોક વૃક્ષ હતો ચોરાશી હજાર વર્ષ અને સાત વર્ષ, પાંચ માસ એટલું મહાવીરસ્વામી તથા પદ્મનાભ વચ્ચેનું આતરું જાણવું સાધુનાં પાંચ મહાવ્રતોની પચીશ ભાવનાઓનું વિસ્તારથી વર્ણન છે. શ્રાવકોને પણ મળમૂત્રના દોષો ટાળવાનું કહેલું છે. એવી જ રીતે વિવેકવિલાસ તથા હિતશિક્ષાના રાસને વિષે પણ કહેલું છે. લઘુપ્રવચનસારોદ્ધારે ઉકાળેલું પાણી પીનારા શ્રાવકોને પચ્ચખાણમાં પાણસ્મનો આગાર લેવાનો અધિકાર છે. પચ્ચખાણ ભાષ્ય તથા સેનપ્રશ્નાદિકને વિષે પણ તેમજ કહેલ છે. આયંબિલમાં શ્વેત સિંઘવ, સુંઠ, કાળામરી, મેથી, સંચળ, બલવણ, હિંગ વિગેરે સ્વાદિમવસ્તુઓ કામમાં આવી શકે છે. ઈતિ મલ્લધારગચ્છીય શ્રી ચન્દ્રસૂરિજી મહારાજ કુલના ધોવણનો કાળ ૧ પહોરનો કહેલો છે. શેરડીના રસનો કાળ ૨ પહોરનો કહેલો છે. કાચા પાણીમાં ગોળ, સાકર, ખાંડ પડવાથી વર્ણ ગંધ, રસ, સ્પર્શના પરાવર્તન થવાથી પ્રાસુક થયેલ પાણી ચોમાસામાં ત્રણ પહોર, શીયાળામાં ચાર પહોર, ઉનાળામાં પાંચ પહોર કલ્પ. ઈતિ મલ્લધારકશ્રી ચંદ્રસૂરિ. પંચવસ્તુવૃતી જિનકલ્પી સાધુ તે ભવમાં મુક્તિ ન જાય. બૃહત્કલ્પ વૃત્તિમાં પણ એમ જ કહેલ છે. ૧૨૪) ૧૨૪ For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ પંચાંગ નમસ્કાર કરવાનું કહેલું છે.જુઓ ચૈત્યવંદન ભાષ્યઅર્ધ ગાથા पणिवाओ पंचांगो, दोजाणुमकरदुगुत्तमंगेन । ભાવાર્થ- પ્રણિપાત બે ઢીંચણ, બે હાથ ને એક મસ્તક આ પાંચને ભેગા કરવાથી પંચાંગ નમસ્કાર કહેવાય છે. એટલે પાંચે નમ્ર અંગે ભૂમિને સ્પર્શ કરી નમસ્કાર કરવો. આચારાંગ ચૂર્ણિમાં કહેલ છે. कहं नमति सिरपंचमेण काएणं ईति ભાવાર્થ- મસ્તક છે. પાંચ મુંજને વિષે એવા શરીર વડે કરને કેવી રીતે નમસ્કાર કરે છે. તે કહે છે. एकांगः शिरसो नामेः सद्वयंगः करयोर्द्रयोः । त्रयाणां नमने त्र्यंगः, करयोः शिरसस्तथा ॥१॥ चतुर्णां करयोर्जान्वोर्नमने चतुरंगकः, शिरसा करयोर्जान्वोः, पंचांग: पंचमो मतः ॥२॥ ભાવાર્થ- એકલું મસ્તક નમાવવાથી એક અંગથી નમસ્કાર કરેલ કહેવાય છે બે હાથ જોડીને નમસ્કાર કરવાથી બે અંગવડે કરીને નમસ્કાર કહેવાય છે. બે હાથ અને એક મસ્તક વડે કરેલ નમસ્કાર ત્રણ અંગવડે કરેલ નમસ્કાર કહેવાય છે.બે ઢીંચણ અને બે હાથ વડે કરી કરેલો નમસ્કાર ચાર અંગવડે નમસ્કાર કરેલો કહેવાય છે. અને બે હાથ બે ઢીંચણો એક મસ્તક એમ પાંચ અંગોથી કરેલ નમસ્કાર પંચાંગ નમસ્કાર કહેલ છે. આવશ્યક સૂત્ર ભાષ્ય અહંતુ આકાર યુક્ત સ્થાપના ૧,નામવડે કરી નામ ૨, ભાવવડે કરી ભાવ ૩ અંજલી આદિથી કરેલ નમસ્કાર તે દ્રવ્ય નમસ્કાર કહેવાય છે. એ નામાદિક ચાર પ્રકારનો નમસ્કાર બાહ્ય અત્યંતરવડે કરવાથી ૧૫ For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ભવથકી મુક્ત કરે છે અને બોધિબીજની પણ પ્રાપ્તિ કરે છે. પંચવસ્તુપ્રણે બીજી વસ્તુ ગાથા ૪૮ મીમાં ૧૨મો દંડ પડિલેહણા કહેલ છે. જિનકલ્પી સાધુ તે ભવમાં મોક્ષે જતા નથી. ક્ષપકશ્રેણી માંડી શકતા નથી. પંચસંગ્રહ સ્વોપજ્ઞટીકાયામ્ ક્ષાયિક, લાયોપથમિક, ઔપથમિક આ ત્રણે તીર્થકરના કર્મબંધનના હેતુભૂત હોય છે. પ્રબંધચિંતામણી ધર્મસંબંધી ઘણાં વચનો ધનપાળે ભોજરાજાને કહ્યા છે. પરિશિષ્ટપર્વે પોતાનો દોષ ભૂત્યે જામ્યો હોય તેમાં વિચાર કરવો યોગ્ય છે,પણ ભૂત્યનો દોષ સ્વામીએ જાણ્યો હોય તો તેનો પ્રતિકાર જ કરવા યોગ્ય છે, તેમાં વિચાર કરવો યોગ્ય નથી. પરિશિષ્ટ પણિ શ્રી હેમચંદ્રાચાર્ય. એકાવતારી દેવોને ચ્યવનના ચિન્હો થાય નહિ,તીર્થકરના જીવને તો અત્યંત શાતાવેદનીયનો ઉદય થાય. પ્રણરત્નાક્ય ભાગ પહેલો આઠ કર્મના અઢાર વાપસ્થાનકના કામણ શરીરના મનવર્ગણાના પુદ્ગલ તથા વચનવર્ગણાના પુદ્ગલ એ સર્વ પ્રયોગસા ચઉફરસી રૂપી પુદગલ જાણવા. (૧૨૬ ~ ૧ર૬ For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ વાયુકાયના પુદ્ગલ તથા આહારકશરીરનાધૂંધલા તે વિસ્રસા પુદ્ગલ અને છ પ્રકારની દ્રવ્ય લેશ્યાના ઈત્યાદિક વસ્તુ આઠ ફરસી જે છે તે માંહેલા જે પુદ્ગલના ખંધમાં કર્કશ અને ભા૨ી ફરસના પુદ્ગલ ઘણા હોય તથા સુકુમાલ અને હલકા પુદ્ગલ ઘણા હોય તે દૃષ્ટિગોચરમાં ન આવે.ઉપરાંત ઔદારિક,શરીરાદિક પ્રમુખ સર્વના જે દીઠામાં આવે છે એ માટે આઠ ફરસી પુદ્ગલ દષ્ટિગોચરમાં આવે અને નહિ પણ આવે. પત્ર ૭૩૨ માં છે. પંચ પરમેષ્ટિ વર્ણ અરિહંત ઘાતીકર્મનો અેદ કરી ઉજ્જવલ થયા છે તેથી તેનો શ્વેત વર્ણ રાખવામાં આવેલ છે.સિદ્ધ આઠે કર્મોને ક્ષીણ કરવા માટે લાલચોળ થયેલા હોવાથી તેનો લાલ વર્ણ રાખવામાં આવેલ છે. આચાર્ય ઉપદેશરૂપી અમૃતવડે ભવ્ય જીવોને બોધ કરી રીઝવી સુવર્ણ સમાન બનાવે છે અને પોતે પણ તેવા જ થયેલા છે તેથી તેનો પીળો વર્ણ રાખવામાં આવેલ છે. ઉપાધ્યાય પઠન-પાઠનાદિક વડે અનેક મુનિયોને આર્દ્ર કરે છે તેથી તેનો નીલવર્ણ રાખવામાં આવેલ છે.સાધુ પાંચે વર્ણવાળા મિશ્રિત હોવાથી તેનો શ્યામ વર્ણ રાખવામા આવેલ છે. બીજા પણ કારણો રહેલા છે તે ગુરુગમથી જાણી લેવા. પાંચ પ્રકારના અવગ્રહો ૧ દેવ સંબંધી સૌધર્મેદ્રનો દક્ષિણનો, ૨ ઈશાન ઈંદ્રનો ઉત્તરનો, ૩ છ ખંડનો ચક્રીનો, ૪ શય્યાતરના મુકામના માલિકનો, ૫ ઉપાશ્રયમાં પ્રથમ આવીને રહેલ સાધુનો એ પાંચ પ્રકારના અવગ્રહો કહ્યા છે. પિંડનિયુક્તિ ઉંટડી, ગાડરી, ઘેટીનું દૂધ અભક્ષ્ય કહેલ છે. ૧૨૭ For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ કાપને માટે પાણી રાખવાનું સ્પષ્ટ કહેલ છે. પ્રતિક્રમણ વિધિ સમાચારી પ્રતિક્રમણમાં સંબુદ્ધ ખામણામાં ત્રણ, પાંચ, સાત ખામણા સાધુની સંખ્યા પ્રમાણે કહ્યા છે. હરિભદ્રસૂરિકૃત આવશ્યક સૂત્રની વૃત્તિને વિષે વાંદણાની નિર્યુક્તિમાં દેવની પ્રતિક્રમણમાં જઘન્યથી ત્રણ, પાક્ષિકે પાંચ અવશ્ય અને ચોમાસીએ સંવત્સરીએ અવશ્ય સાત ખામણા સંબુધ્ધા વિષયો કહેલા છે. પાકિસૂત્રત્ર વૃત્તૌ તથા પ્રવચનસારોદ્વારે, વૃદ્ધસમાચારીમાં પણ એમ જ કહેલ છે. પ્રતિક્રમણગર્ભહેતુ ભગવાન, આચાર્ય, ઉપાધ્યાય,સર્વ સાધુને વંદના કરતી વખતે સમસ્ત શ્રાવકને વંદું કહેવાનો અધિકાર પ્રતિક્રમણ ગર્ભહેતુમાં ધર્મસંગ્રહમાં જ્ઞાનવિમળસૂરિની કરેલી પડિકમણાની વિધિની સઝાયમાં છે. પ્રતિક્રમણઅવચૂર્ણ પૌષધમાં ભોજન કરવાનું કહેલ છે.શ્રી જિનવલ્લભકૃત પૌષધ વિધિ પ્રકરણને વિષે પણ એમ જ કહેલ છે. પાર્શ્વનાથ દસ ગણધર સંબંધે સાતમા ગણધર અધિકાર દેવતાઓનું નાટક ચાર હજાર વર્ષ પ્રમાણનું કહેલુ છે. પૂજા.ક્રણે ઉમાસ્વાતિ મહારાજ પૂજા કર્યા પહેલા પૂજા કરનાર માણસ પોતાના કંઠ,કપાલ, હૃદય, નાભિ એ ચારે ઠેકાણે તિલક કરે. (૧૨૮) ૧૨૮ For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ પૂજાપટલગ્રંથે ઉમાસ્વાતિ મહારાજ ૫૦૦ ગ્રંથના કર્તા ઉમાસ્વાતિ વાચક મહારાજે પૂજાપટલ નામના ગ્રંથમાં ૨૧ પ્રકારી પૂજા કહેલી છે તેમાં આભરણ પૂજા પણ કહેલી છે. ઈતિ આભરણપૂજા પૂજાપંચાશિક્ષટીયામ્ અભયદેવસૂરિ પલોંઠી વાળીને પણ ચૈત્યવંદન કરવાનું કહેલું છે. બપ્પભટ્ટિપ્રબંધે પાંચમા આરામાં રાજાઓને અગ્યાર વ્રતો હોય છે.રાજપિંડને લઈને બારમું અતિથિસંવિભાગ વ્રત ન હોય. બૃહતવિવેમંજરી ચક્રવર્તીની માતા ચૌદ સ્વપ્નો ઝાંખો દેખે છે. બાર વ્રતના ૧૨૪ અતિચારો બાર વ્રતના કુલ ૭૫ અતિચારો છે તેમા વ્રતના ૨૦ અતિચારો છે અને બાકીના ૧૧વ્રતોના પાંચ પાંચ હોવાથી પપ થાય, બન્ને મળીને ૭૫ થાય. જ્ઞાનના ૮ દર્શનના ૮ તેમાં સમક્તિના શંકાદિ પ મળવાથી ૨૧ અતિચાર થયા. ચારિત્રના ૮ શબ્દથી સંલેખનાના ૫ તપના ૧૨ અને વીર્યાચારના ૩ સર્વમલી ૧૨૪ અતિચાર થયા. બૌદ્ધોનુ દશરથજાતક સીતાને રામચંદ્રની બહેન માનેલી છે. બંગાલી રામાયણ તથા કાશ્મિરી કથાઓમાં સીતાને રાવણની સ્ત્રી મંદોદરીની પુત્રી કહેલી છે. ૧૨૯ For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ વસુદેવહિડિમાં પણ સીતાને રાવણની પુત્રી કહેલ છે.તથા જનકની પુત્રી માનેલી છે, એમ જૈનોમાં પણ બે મત છે.તત્વ કેવલી જાણે. ભવભવનાયામ પુત્રાદિકથી બંધાયેલા અજ્ઞાન અને પ્રમાદને વિષે આસક્ત થયેલા જીવો ધનપ્રિય વાણિયાના પેઠે એકેંદ્રિયને વિષે ઉત્પન્ન થાય છે. પ્રાણિયોના વધથી ભીમ,ખરાબ આહારથી, કુંજરરાજા આરંભથી અચલ નરક ગતિમાં ગયા છે. મેરુવિચાર જેબૂઢીપનો મેરૂ એક લાખ યોજન ઉંચો છે, ૧000 યોજન ધરતીમાં ઉંડો છે,૯૯000 યોજન ઉંચો છે, એમાં ૧OOOO0 લાખ યોજન થયો. હેઠલા છેલ્લા મૂલથી સમભૂતલા હજાર યોજન ઉંચે છે.સમભૂલાથી ૫00 યોજન ઉંચું નંદનવન છે, નંદનવનથી ૬૨૫૦૦ યોજન ઉંચું સૌમનસવન છે, ત્યાથી ૩૨૦૦૦ યોજન ઉંચું પંડુકવન છે, તેના ઉપર ૪૦ યોજન ચોટલી સરિખી ઉંચી ચૂલિકા છે.મેરૂપર્વત મૂળમાં પહોળો ૧0000 યોજન છે, સંભૂતલે કાંઈક ઓછો ૧૦૦૦૦ યોજન પહોળો છે, નંદનવનની પહોળાઈ ૩૨૭૨ યોજન અને ૧૧ હાથ આઠ ભાગ પહોળો, તેની આગળ ૪૨૭૨ યોજન આઠ ભાગ સૌમનસવન પહોળું, તેની આગળ ૫૦૦ યોજન પહોળું પાંડુકવન છે. તે પાંડુકવનમાં ચાર પાસે ચાર શિલા છે, તે ૫00 યોજન લાંબી અને ૨૫૦ યોજન પહોળી તથા ૪૦૦ યોજન ઉંચી છે. અર્ધચંદ્રાકાર ધોળા સુવર્ણની પૂર્વમાં પાંડુકબલ શિલા છે. તેના બે સિહાસનો છે તેના ઉપર પૂર્વવિદેહના ૨ તીર્થકરોનો અભિષેક ન ૧૩૦ - For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ થાય. ૧. પશ્ચિમેં રત્નકંબલા શિલા છે. તેના ઉપર ૨ સિંહાસનો છે. તેના ઉપર પશ્ચિમના ૨ તીર્થકરનો અભિષેક થાય. ૨ દક્ષિણમાં અતિપાંડુકંબલા શિલા છે. તેના ઉપર એક સિંહાસન છે. તેના ઉપર ભારતના એક તીર્થકરનો અભિષેક થાય ૩. - ઉત્તરમાં અતિરક્ત શિલા છે, તેના ઉપર એક સિંહાસન છે. તેના ઉપર ઐરાવતના એક તીર્થકરનો અભિષેક થાય.૪ ધાતકીના બે મેરુ અને પુષ્કરાઈના બે મેરુ એ ચાર મેરુ થયા તેમના ઉપર શિલા અને સિંહાસન બરાબર હોય છે, પણ બબે મેરુ છે માટે બમણી શિલા તથા બમણા સિંહાસનો છે. જંબૂમાં એક મેરુમાં ૪ શિલા અને ૬ સિંહાસન છે. ધાતકીમાં બે મેરુમાં થઈને ૮ શિલા તથા ૧૨ સિંહાસનો છે, અને પુષ્કરાઈમાં બે મેરુમાં થઈને ૮ શિલા અને ૧૨ સિહાસનો છે. એ પ્રકારે અઢીદ્વીપમાં પાંચ મેરુ, વીશ શિલા અને ત્રીશ સિહાસનો છે. પાંચ ભરત અને પાંચ ઐરાવતે રાત્રિ હોય ત્યારે પાંચ મહાવિદેહમાં દિવસ હોય અને મહાવિદેહમાં દિવસ હોય ત્યારે પાંચ ભરત ને પાંચ ઐરવતમાં રાત્રિ હોય છે; માટે એક સમયે અઢીદ્વિીપમાં દશ ક્ષેત્રો ૧૦ તીર્થકરનો જન્માભિષેક થાય. મહાવિદેહના લઈને એક સમયે અઢી દ્વીપે વીશ તીર્થકરનો જન્માભિષેક થાય એવી મર્યાદા છે. ધાતકી પુષ્કરના ૪ મેરુની ઉંચાઈ પહોળાઈ કહે છે. ચારે મેરુ ૮૫000 યોજનના છે. તેમાં ૧૦૦૦ પૃથ્વીમાં અને ૮૪૦૦૦ ચારે ઉંચા છે. મૂલથી ભૂતલ સુધી ૧૦00 યોજન ઉંચા છે. ચારે મેરુ અને સમભૂતલથી ૫00 યોજન ઉંચું નંદનવન છે ત્યાંથી પ૫૫00 યોજન ઉંચું સોમન સવન છે, ત્યાંથી ૨૮૦૦૦ હજાર યોજન ઉંચું પંડકવન M૧૩૧) For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ છે. એવી રીતે ચારે મેરુ ૮૫૦૦૦ થયા. ચાર મેરુની ચૂલિકા નથી, ચાર ચાર શિલા અને છ છ સિહાસનો એક એક મેરુ દીઠ છે. - તેની પહોળાઈ બતાવે છે.ચારે મેરુ મૂલમાં ૯૫00 યોજન પહોળા છે, ત્યાંથી સમભૂતલ ૯૪૦૦ યોજન પહોળું છે. ત્યાંથી ૯૨૫૦ યોજન નંદનવન પહોળુ છે, ત્યાંથી ૩૮00 યોજન પહોળું સૌમ્યસવન છે, ત્યાંથી ૧૦૦૦ હજાર યોજન પહોળુ પંડકવન છે. એ પ્રમાણે મેરુનો વિચાર કહ્યો. મહાવીરસ્વામીના માસખમણો મહાવીરસ્વામીનો જીવ ૨૫ મે ભવે નંદનઋષિ થયા. તેમણે એક લાખ વર્ષના દીક્ષા પર્યાયમાં ૧૧ લાખ, ૮૦ હજાર, ૬૪૫ મા ખમણ અને ઉપર પાંચ દિવસ કર્યા છે. લાખ વર્ષને ૩૬૬ થી ગુણતાં ૩૬૬૦૨૦૦૦૦ દિવસો થાય છે. તેમાં માસખમણના દિવસો ૩૦ અને એક દિવસ પારણાનો એવી રીતે એકત્રીશે ભાંગતા ઉપરની સંખ્યા જેટલા ઉપરલી સંખ્યા જેટલા માસખમણો થાય છે. જેટલા દિવસો પારણાના તેટલા માસખમણો જાણવા. ઈતિ. મહાવીર મહારાજાના ૭૨ વર્ષના આયુષ્યની ગણત્રી સૂત્રે ભગવાન મહાવીર મહારાજાનું આયુષ્ય ૭૨ વર્ષનું હતું. તેમાં અશાઢ શુદિ છઠને દિવસે ચ્યવન, આસો વદિ અમાવાસ્યા એ મુક્તિ તેથી ચ્યવનના દિવસથી મુક્તિના દિવસ સુધીમાં સકલ દિવસો ગણતા ૭૨ વર્ષ ઉપર ૪ માસ વધે છે. ચૈત્ર શુદિ ૧૩ તેરસે મહાવીરસ્વામીનો જન્મ તો તે દિવસથી માંડીને પ્રતિદિન ગણતાં મુક્તિ સુધીમાં સાડા એકોતેર વર્ષથી કાઈક અધિક થાય છે તો પૂર્ણ ૭૨ વર્ષ કેવી રીતે થઈ શકે? તે ૭૨ વર્ષ પૂર્ણ કરવાને માટે નીચે મુજબ આમ્નાય છે, તે તિથિપત્રને વિષે (૧૩૨) For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ બતાવે છે. દરવર્ષે પંદર ઘડી અધિક અધિક ગણતાં ૧૧દિવસ વધે, તે જ પ્રકારે વર્ષ વર્ષ પ્રત્યે નવ દિવસો બાદ કરતા સવા બે દિવસ રહ્યા તેને ૭ર ગુણતા ૫ માસ અને ૧૨ દિવસ થાય. આ સર્વેને એકત્ર કરવાથી ૭૨ વર્ષ પૂરા થાય પણ આના અંદર એટલું તો વિશેષ છે કે જન્મદિવસથી આરંભીને મુક્તિના દિવસ સુધી ગણવાથી ૭૨ પૂરા થાય. પછી તત્વ તો ભગવાન શ્રી સીમંધરસ્વામી મહારાજા જાણે. સમવાયાંગ સૂત્રે તો ૭૨ વર્ષથી કાઈક અધિક વર્ષનું આયુષ્ય કહેલું છે. પટ્ટાવલી સારોદ્ધારમાં કહ્યું છે કે દરેક વર્ષમાં બે દિવસ બે ઘડી, બે પલ વધે છે. એવી રીતે વધારાનો ગુણાકાર ૭૨ વર્ષે ૧૪૭ દિવસો અધિક વધે છે. તેને અંદર ભેળવવાથી સંપૂર્ણ ૭૨ વર્ષ થાય છે. મહાવીરસ્વામીના જીવ ચક્રવર્તિ સંબંધી નરકથી તથા દેવગતિથી આવીને ચક્રવર્તિ થાય છે, પણ મનુષ્યથી આવીને ચક્રવર્તિ થતો નથી કારણ કે મહાવીરસ્વામીનો જીવ પ્રિય મિત્ર નામે ચક્રવર્તી થયેલ છે. તે આશ્ચર્યમાં ગણેલ છે, કારણ કે આ ભરતક્ષેત્રમાં જેમ દસ આશ્ચર્ય ગણેલ છે. તેમ પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રને વિષે પણ કોઈ કાળે આશ્ચર્ય ઉત્પન્ન થાય છે તેથી આશ્ચર્યમાં ગણેલ છે. લોકપ્રકાશે તથા આવશ્યકનિયુક્તિમાં મહાવીર સ્વામીનો જીવ મનુષ્યગતિમાંથી આવીને ચક્રવર્તિ થયેલ છે, એમ કહેલું છે. શ્રી દેવભદ્રકૃત મહાવીરચરિત્રને વિષે કહેલું છે કે - એકદા ભવોને વિષે પરિભ્રમણ કરતો મહાવીરસ્વામીનો જીવ રથપુરનગરને વિષે પ્રિય મિત્ર નામનો રાજા થયો તેને વિમલા નામની રાણી હતી. તેનો પુત્ર વિમલશ્રી નામનો થયો. સમગ્ર કલાકુશળ ૧૩૩. For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ થયો. પિતાએ રાજય આપ્યું. એકદા વનમાં ભમતા પાશથી બાંધેલા મૃગલાને છોડી દીધો તેથી અનુકંપાથી અને ભદ્રિકભાવિકપણાથી તેણે મનુષ્યનું આયુષ્ય બાંધ્યું છેડે દીક્ષા. અંગીકાર કરી ઉગ્ર તપ તપી, ચક્રવર્તિના ભોગફળરૂપ ચક્રવર્તિ પર બાંધ્યું ત્યાંથી મરણ પામીને પશ્ચિમ મહાવિદેહક્ષેત્રે મુકા નગરીને વિષે ધનંજય નામના રાજાની ધારણી નામની રાણીની કુક્ષિથી પુત્રપણે, ઉત્પન્ન થઈ પ્રિય મિત્ર નામના ચક્રવર્તિ થયા, ચોવીશમે ભવે, દેવભદ્રકૃત મહાવીર ચરિત્ર તો વિમલશ્રી રાજપ્રક્ષેપપણાથી શ્રી મહાવીર સ્વામીના ૨૮ ભવો થાય છે અને લોકને વિષે તો ૨૭ ભવો કહેલા છે તે પ્રસિદ્ધ છે. યજુવેદમાં અંબિકા(પાર્વતી) ને રૂદ્રની સ્વસા(બહેન) કહેલી છે. યોગદૃષ્ટિ સમુચ્ચય હરિભદ્રસૂરિ પાતંજલીને માર્ગાનુસારી ગષ્યા છે. કર્મ ક્ષીણ માટે તપ કરનારને માર્ગાનુંસારી ગષ્યા છે. યોગશાએ તથા લોધૂકાશે આચાર્યો પાંચ પ્રકારના કહેલા છે. ૧. પ્રવાજકાચાર્ય, ૨. દિગાચાર્ય, ૩. ઉદેશાચાર્ય, ૪. સમુદેશાચાર્ય, પ. આમ્નાય અર્થવાચકાચાર્ય. ૧. સામાયિક વ્રત આરોપાદિક કરનારા પ્રવાજકાચાર્ય. ૨. સચિત્ત અચિત્ત મિશ્ર વસ્તુશાયિ દિગાચાર્ય. ૩-૪ ઉર્દષ્ટ ગુરુ અભાવે તદેવ તે સમુદેશતિ અગર અનુમતિ આપે તે ઉદેશતિ સમુદેશતિ સમુદેશાચાર્ય ૩-૪. પ. આમ્નાય ઉત્સર્ગ અપવાદ લક્ષણ અર્થ કહે છે તે આમ્નાય અર્થવાચકાચાર્ય. યોગશાસ્ત્ર ચતુર્થ પ્રકાશવૃત્ત ૧૩૪ For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ યોગશાસ્ત્ર યોનિયંત્રમાં જે સૂક્ષ્મ જંતુઓ ઉત્પન્ન થાય છે તે મૈથુનવડે દુઃખી થઈ મરણ પામે છે. મધ, માખણ, માંસ, મદિરામાં, અંતર્મુહૂર્ત પછી, તવર્ણા જીવોની ઉત્પત્તિ કહેલી છે. મૌનપણું ધારણ કરી મન, વચન, કાયાની શુદ્ધિથી એકસો ને આઠ વખત ઉત્કૃષ્ટ જપ કરીને પછી ભોજન કરે તો શ્રાવક ચોથ તપનું ફળ પામે છે. જિનોક્ત તત્વને વિષે રુચિ તે સમ્યક શ્રદ્ધાન કહેવાય છે. તે પોતાની મેળે સ્વભાવથી તેમજ ગુરુના ઉપદેશથી એમ બે પ્રકારે થાય છે. સાધુનો આત્મા જ જ્ઞાન, દર્શન,ચારિત્રરૂપ છે તે અથવા તેનો આત્મા જ પોતાના જ્ઞાન, દર્શન,ચારિત્રના ગુણે કરીને શરીરમાં રહેલો છે તેથી રત્નત્રયીના શુદ્ધ ઉપયોગે વર્તતા જીવને જ નિશ્ચય સમક્તિ કહીએ. યોગવિંદ ખારા પાણીના ત્યાગથી અને જેમ મીઠા પાણીના સિંચનથી બીજ ઉગી નીકળે છે, અંકુરો ધારણ કરે છે તેમ તત્વના શ્રવણથી જીવ ઉદયને પામે છે. રત્નસંચયે તિર્યકુર્જુભક દેવો એક બે યાવત્ નવ ભવો સુધી પોતાના પૂર્વભવોને દેખે છે, તે થકી વધારે મનુષ્યોના અગર દેવોના ભવોને દેખી શકતા નથી. રાત્રિભોજનમાં બહુ પાપ કહેલ છે. (૧૩૫) ભાગ-૭ ફર્મા-૧ર For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ રત્નસંચયગ્રંથ પકવજળ અમુક કાળ સુધી અચિત્ત રહે છે. તે વિષે લખ્યું છે કે અગ્નિ ઉપર ત્રણ ઉકાળા આવે ત્યારે જળ પ્રાસુક થાય છે તેવુ પાણી સાધુને કહ્યું છે. પણ તેમાં એટલું વિશેષ છે કે ગ્લાન વિગેરે માટે ત્રણ પહોર ઉપરાંત એક મુહૂર્ત સુધી તે પાણી રાખી શકાય, તે અચિત્ત જળ મૂકવાનું પણ જો યોગ્ય સ્થાન ન હોય તો એક મુહૂર્તની અંદર પણ સચિત્ત થઈ જાય છે. જો ત્રિફલા અગર રાજચૂનો વિગેરેથી પ્રાસુક કર્યું હોય તો ત્રણ મુહૂર્ત (છ ઘડી) પછી પ્રાસુક થાય છે, એમ જિનેશ્વર મહારાજાએ કહ્યું છે, પ્રાસુક કર્યા પછી પાછું તે જ ઘડીએ સચિત્ત થાય છે. - રાગ અને સ્નેહમાં ફરક રૂપાદિક જોવાથી જે પ્રીતિ ઉત્પન્ન થાય તે રાગ. અને સામાન્ય રીતે સ્ત્રી પુત્રાદિક ઉપર પ્રીતિ થાય તે સ્નેહ કહેવાય છે એ પ્રકારે રાગ અને સ્નેહમાં ફેર છે. ઋષિમંડલ વૃત રામના ભાઈ ભરત મોક્ષે ગયા છે, બીજે ઘણે ઠેકાણે પણ એમજ કહેલ છે. ચૌદ પૂર્વધર જઘન્યથી છ દેવલોકે જાય છે, મહાબલઋષિ પાંચમે દેવલોકે ગયા તે પૂર્વ વિસરિત છે. હષિમંડલસૂત્રે અભયકુમાર મુનિ શ્રેષ્ઠ વિજય વિમાને ગયેલ છે તેમ કહેલ છે અને હેમવીરચરિત્રે સવાર્થ સિદ્ધ વિમાને ગયેલ છે એમ કહેલ છે. ૧૩૬ For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ લક્ષ્મીના મોહિયોની ખરાબ ગતિ લક્ષ્મીનો મોહી મમ્મણ શેઠ મરીને સાતમી નરકે ગયો છે. લક્ષ્મીના મોહી સાગર શેઠને તેના પુત્રોની વહુઓએ સમુદ્રમાં નાખવાથી મરીને નરકમાં ગયો છે. ઈતિ પ્રસ્તાવ શતકવૃત્ત. ઉપદેશપ્રાસાદિકને વિષે પણ એમ જ કહેલ છે. લક્ષ્મીના મોટી સંકુલ શ્રેષ્ઠીની તમામ લક્ષ્મી બટુકે તેનું રૂપ ધારણ કરી બીજાને આપી દીધેલ છે. ઈતિ ઉપદેશતરંગિણી. લક્ષ્મી ઉપર મોહ કરીને પ્રિયંગુ શેઠ નિગોદમાં ગયો છે. ઈતિ આદિનાથ દેશનાયામ્ લક્ષ્મી પર મોહ કરવાથી ઘણા જીવો મરીને તિર્યંચાદિક ગતિમાં ગયેલા છે. ઈતિ સમરાદિત્યચરિત્રે. - લક્ષ્મીના મોહથી રૂદ્રદેવની સ્ત્રી અગ્નિશિખા કાળી નાગણી થઈ છે તથા તેનો પુત્ર કાળો નાગ થયેલ છે. લક્ષ્મીનો મોહ કરવાથી ધનશ્રેષ્ઠી મરીને નિધાન ઉપર ફણિધર સર્પ થયેલ છે, બીજા ઘણા પુસ્તકોમાં લક્ષ્મીના મોહિયો દુર્ગતિમાં ગયાનું લખાણ છે. શ્રીલોક્નાલિદ્વાબિંશિકાયામ્ ઘર્મઘોષસૂરિ પુરુષાકૃતિવાળો તે લોક પગતળે સાત રાજ પહોળો મધ્યે એક રાજ કોણિયે પાંચ રાજ અને મસ્તક તળે એક રાજ-આવી રીતે ચૌદ રાજ તિર્યમ્ પ્રમાણ જાણવું. તે લોક ચૌદ રાજ ઉંચો છે. તે લોક માઘવતી તલથી સાત રાજ, પછી માઘવતી તલથી પ્રદેશ હાનિથી રત્નપ્રભા તલે એક રાજ, ત્યારબાદ રત્નપ્રભાથી પ્રદેશ વૃદ્ધિ બ્રહ્મદેવલોક સુધીમાં પાંચ રાજ, ત્યારબાદ બ્રહ્મદેવલોકથી પ્રદેશ હાનિ મુક્તિ સુધી જાણવી, ત્યાં સુધીમાં એક રાજ, એવી રીતે ચૌદ રાજ થયો.સાત રાજમાં ૧૮૦૦ યોજન ન્યૂન છે. તેટલું સાત રાજમાં ન્યુન ગણવું તિર્યમ્ ૧૮૦૦ યોજન ગણવો. M૧૩૭) ૧૩૭ For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ કેવળજ્ઞાની સમવસરણમાં પ્રવેશ કરી તીર્થકરને ત્રણ પ્રદક્ષિણા કરી, તીર્થકરને નમસ્કાર કરી, ગણધરોની પાછળ કેવળીની પર્ષદામાં બેસે; પણ તીર્થકરને વંદન કરે નહિ. ભગવતી સૂત્રે તથા શત્રુજ્યમાહાગ્યે પણ એમજ કહેલ છે. એકવીશ તીર્થંકરો કાઉસગ્ગ ધ્યાને મોક્ષે ગયા છે અને આદિનાથ, નેમિનાથ તથા મહાવીરસ્વામી પદ્માસને મોક્ષે ગયા છે. - કલ્પવાસી દેવતાઓને એક વાર ભોગ ભોગવતા બે હજાર વર્ષ વીતી જાય છે. તેવી રીતે બીજા દેવતાઓને પાંચસો પાંચસો વર્ષ અનુક્રમે ઓછા કરવા, એટલે પંદરસો વર્ષ જયોતિષિને, એક હજાર વર્ષ વ્યંતરને, પાંચસો વર્ષ ભુવનપતિને એક વાર ભોગ ભોગવતા વ્યતીત થાય છે. જેમ ભીનું વસ્ત્ર સંકેલીને મૂક્યું હોય તો તે લાંબી મુદતે સુકાય છે.અને તે જ વસ્ત્ર લાંબું કર્યું હોય તો જલ્દી સુકાઈ જાય છે, તેવી જ રીતે કર્મ પણ ઉપક્રમોથી જલ્દીથી ક્ષય થઈ જાય છે. ભોગમાં તત્પર ત્રાયત્રિશક ને દેવો હોય છે તે દોગંદક દેવો કહેવાય છે. શરીરના સર્વ ભાગોમાં નસો ચાલે છે, તે આત્મા અંદર હોવાથી ચાલે છે અને આત્માએ શરીર ત્યાગ કરવાથી તે ચાલતી બંધ થઈ જાય છે, તેથી પ્રત્યક્ષ દેખાય છે કે આત્મપ્રદેશના ચલાયમાનથી જ નસો ચાલે છે. ઈતિ લોકપ્રકાશે. આચારાંગમાં પણ એમજ કહેલ છે. યુગપ્રધાન મહાત્મા વિચરે ત્યાંથી ૧૦ કોષમાં દુષ્કાબાદીક ઉપદ્રવ નાશ પામે છે અને તેઓ અતિશયયુક્ત મોટા સત્વવંત હોય છે. દેવતા ગાંડાઘેલા થાય છે. દેવતાની ઘેલછા બે પ્રકારે છે. ૧ યક્ષ પ્રવેશથી, ર મોહનીય કર્મના ઉદયથી. જયારે મહદ્ધિક દેવતા કોપાયમાન થાય છે ત્યારે અલ્પ M૧૩૮) * ૧૩૮ For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ઋદ્ધિવાળા દેવતા ઉપર ખરાબ પુદ્ગલ નાંખીને ક્ષણવારમાં તેને પરાધીન બનાવે છે, તેથી ઘેલા થયેલા દેવતાઓ મર્યાદા વિનાની ચેષ્ટા કરે છે. ઉપરોક્ત તમામ લોકપ્રકાશે. લોકાંતિક દેવોના એકાવતાર સંબંધી લોકાંતિક દેવો એકાવતારી હોય છે તેવું સ્થાનાંગ સૂત્રની વૃત્તિમાં કહ્યું છે તત્વાર્થ ટીકા તેમજ શ્રેણિક ચરિત્રામાં પણ એમજ કહેલ છે અને કલ્પસૂત્રની ટીકામાં પણ એમજ કહેલ છે પણ તેમાં મતાંતરપણું છે કે લોકાંતિક દેવોને એકાવતારીનો નિયમ નથી. પ્રવચનસારોદ્ધારવૃત્તિને વિષે કહેલું છે કે લોકાંતિક બ્રહ્મદેવલોકવાસી દેવો આઠભવ કરે છે, ત્યારબાદ સિદ્ધિને પામે છે. એ પ્રમાણે લબ્ધિસ્તોત્રને વિષે પણ કહેલ છે. સંગ્રહણીને વિષે પણ તેમજ કહેલ છે, સેનપ્રશ્નમાં કહેલ છે કે-લોકાંતિક દેવો એકાવનારી હોય છે. એવો એકાંત નિયમ જાણવામાં આવેલ નથી. કલ્પસૂત્રને વિષે વીર પરમાત્માના અધિકારે પ્રથમ લોકાંતિક દેવો આવેલા છે અને પછી દાન આપેલ છે. જ્ઞાતાસૂ મલ્લિનાથ મહારાજના અધિકારે પ્રથમ સંવત્સરી દાન આપે છે, ત્યારબાદ લોકાંતિક દેવો આવે છે. વળી સેનપ્રશ્નને વિષે પણ ઉપર પ્રમાણે જ કહેલ છે. હરિભદ્રસૂરિકૃત આવશ્યક વૃત્તિને વિષે તથા મહાવીરના અધિકારે પ્રથમ લોકાંતિક દેવો આવે છે, પછી દાન આપે છે તે કહેલ છે. તીર્થંકર મહારાજના જન્મ, દીક્ષા, કેવળ આ ત્રણ કલ્યાણકને વિષે લોકાંતિક દેવતા આવે છે. ઈતિ ઠાંગણાસૂત્ર, તૃતીયસ્થાને પ્રથમ ઉદેશે. - જીર્ણ પત્રમાં પાંચે કલ્યાણકોને વિષે લોકાંતિક દેવોનું આવાગમન કહેલું છે. લલિત-વિતરાવૃત્તો-હરિભદ્રસૂરિ . (૧૩૯) For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ શ્રદ્ધાળુ માણસ પોતાની શક્તિ અનુસારે વિધિપૂર્વક અનુષ્ઠાન કરે છે, દ્રવ્યાદિ દોષ વડે કરી હણાયેલો તેને વિષે વિપક્ષપાતપણાને વહન કરે છે. લવણસમુદ્રવિચાર અસંખ્યાતા સમુદ્ર સર્વે આદિથી અંત લગે હજાર જોજન ઉંડા છે.અને લવણ સમુદ્ર માત્રાયે ઉંડો થતો થતો પંચાણું હજાર જોજન જંબૂ તરફથી જઈએ અને પંચાણું હજાર જોજન ધાતકી તરફથી આવીએ ત્યાં મધ્યે હજાર જોજન ઉંડો છે, એ સમુદ્રગોતીર્થ કહીએહજાર જોજન ઉંડો-દસ હજાર જોજન પહોળો સોલ હજાર યોજન ઉંચો જેમ કોટ હોય તેના પેઠે પાણીનો ઉપરની સંખ્યા પ્રમાણે કોટ છે. સોળ હજાર યોજન ઉંચું પાણી ચડે તેના ઉપર અઢી ગાઉ પાણીની વેલ બે વાર ચડે છે. હવે તે પાણી શાથી ઉછળે છે તે કહે છે. પૂર્વ દિશાએ વડવામુખ ૧, દક્ષિણે કેયુપ ૨, પશ્ચિમે રૂપ ૩,ઉત્તરે ઈશ્વર ૪, એ ચાર મોટા પાતાલકલશો રહેલા છે. તે કલશો લાખ જોજન ઉંચા, લાખ જોજન પેટમાંહે પહોળા, દસ હજાર જોજન મુખ પહોળું, દસ હજાર જોજનની પડઘી અને હજાર જોજન કલશની ઠીકરી છે. ૩૩૩૩૩ યોજન હેઠે કલશમાં પાણી રહે છે,૩૩૩૩૩ યોજન મધ્યમાં કલશમાં વાયુ અને પાણી છે,૩૩૩૩૩ યોજન ઉપર કલશમાં પાણી છે તેને યોગે ઉછળે છે. હવે પૂર્વના મોટા કલશ અને દક્ષિણના કલશના વચ્ચે અને દક્ષિણ તથા પશ્ચિમના મોટા લશના વચ્ચે તથા પશ્ચિમ તથા ઉત્તરના મોટા કલશના વચ્ચે અને ઉત્તરના તથા પૂર્વના મોટા કલશોના વચ્ચે લઘુ પાતાળ કલશોની નવ નવ પંક્તિઓ છે, ૨૧૫,૨૧૬,૨૧૭,૨૧૮,૨૧૯,૨૨૦,૨૨૧,૨૨૨,૨૨૩, એવી નવ નવ કલશની પંક્તિઓ ચારે બાજુ છે. સર્વે લઘુ કલશો ૭૮૮૪ છે. એ લઘુ કલશો દસ હજાર જોજન ઉંડા પહોળા છે, એક હજાર યોજન મુખ વાળા છે, એક હજાર જોજનની પડઘી છે,સો સો યોજનની ૧૪૦ For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ઠીકરી છે, ૩૩૩ યોજન નીચે તે કલશોમાં પાણી છે,૩૩૩ યોજના મધ્યમાં તે કલશોમાં વાયુ અને પાણી છે, ૩૩૩ યોજના નીચે તે કલશોમાં પાણી છે તે લઘુ કલશોમાથી પાણી ઉછલે છે, તે પાણીથી લવણસમુદ્રમાં મધ્ય ભાગે પાણીનો ગોલ કોટ બંધાયો છે. ચાર મહાકલશોના અધિષ્ઠાયક પૂર્વે કાલ ૧, દક્ષિણે મહાકાલ ૨, પશ્ચિમે વેલંબ ૩,ઉત્તરે પ્રભંજન ૪ એ ચારે દેવતાઓ સોળ હજાર વીજન પાણીની માલાને તથા તેના ઉપર ચડેલી અઢી ગાઉ પાણીની વેલા દાબવાને જંબૂ તરફ ૪૨000 દેવતા, વેલા ઉપર ૬0000 દેવતા, ધાતકી તરફ વેલા ઉપર ૭૨૦૦૦ દેવતા સરવાળે વેલંધર અણુવલંધર દિશાના વિદિશાના મળીને ૧,૭૪૦૦૦ દેવતાઓ પાણીની વેલાને દાબે છે. લવણસમુદ્રમાં પાંચસો જોજનના મચ્છો છે અને લવણસમુદ્રના પાણીથી વેલા ચડે છે તેમાં જ્યોતિષ ચક્રવાલ છે, તેના વિમાનો દગ સ્ફટિક રત્તના છે. નંદીષેણના ભવમાં ચારિત્રપર્યાય પંચાવન હજાર વર્ષનો કહ્યો છે.વસુદેવના પૂર્વ ભવમાં, પુષ્પમાલાવૃત્તી અને હૈમ નેમિચરિત્રે બાર હજાર વર્ષનો કહેલ છે. વસુદેવના પૂર્વભવમાં નંદીષેણના મામાને ત્રણ કન્યાઓ કહેલી છે. હૈમ નેમિચરિત્રે સાત કન્યાઓ કહેલી છે.નંદિષેણ વૈયાવચ્ચે કરનાર મુનિએ પંચાવન હજાર વર્ષ સુધી છઠ્ઠને પારણે આંબેલ કરેલ છે. નેમનાથ ચરિત્રે બાર હજાર વર્ષ કહેલ છે પણ વસુદેવ હિડિમાં કહેલ છે. તે ઠીક છે. કૃષ્ણ મહારાજના ચાર ભવો કહ્યા છે. હેમચંદ્રાચાર્ય કૃત નેમિચરિત્રે પાંચ ભવ કહેલા છે. કૃષ્ણ નરકથી નીકળીને તુરત તીર્થંકર નહિ થાય પણ પાંચમા ભવમાં થશે એવી તાડપત્રીય અગમ ચરિત્રે તથા હેમચંદ્રાચાર્યકૃત નેમનાથ ચરિત્રે તથા વસુદેવહિંડો પણ એમજ કહેલ છે. ૧૪૧) ૧૪૧ For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ જે ઘરને વિષે પાંચ મુકુટબદ્ધ એટલે મુકુટ ધારણ કરનારા ગૃહસ્થો હોય તેનું એક કુલ થાય એવી રીતે ૯૫ કુલોની એક કોટી થાય, એવી રીતે યાદવોની પર કુલકોટી થઈ. કુલનો અર્થ ગૃહ થાય છે. નેમનાથ ચરિત્રો પણ એમજ કહેલ છે. વસુદેવ હિડીમાં અઢાર નાતરાની કથામાં આવે છે કે અવધિજ્ઞાનને ધારણ કરનાર શ્રી કુબેરદત્તા નામની સાથ્વી પોતાના ભાઈ કુબેરદત્તને પોતાની માતા કુબેરસેના સાથે અયોગ્ય સંબંધ થયો છે, એમ જ્ઞાનથી જાણીને તે બન્નેને પ્રતિબોધ કરવા નિમિત્તે ગુણીની આજ્ઞા મેળવીને મથુરાનગરીમાં આવી પોતાની માતા કુબેરસેના કે જે વેશ્યા છે તેની પાસે સ્થાનની યાચના કરી તેના મકાનની પાસે જ કેટલીક મુદત રહી તે બંનેને પ્રતીબોધ કર્યો. સ્થૂલભદ્રજી વેશ્યાને ત્યાં રહેતા હતા અને જેમ સાધુને તેમનું દષ્ટાંત લેવાનું નથી તેમ શ્રી કુબેરદત્તા સાધ્વીનું પણ દષ્ટાંત અન્ય સાધ્વીઓએ લેવાનું નથી. એ ખાસ ધ્યાનમાં રાખવા જેવી હકીકત છે. વસ્તુપાળપ્રબંધે વસ્તુપાલના ગુરૂ શ્રી વર્ધમાન સૂરિ વ્યંતર નિકાયમાં ગયા છે. વસ્તુપાલનો જીવ હાલમાં મહાવિદેહ ક્ષેત્રે પુષ્કલાવતી વિજય પુંડરિકીણી નગરીમાં રાજાપણે ઉત્પન્ન થયેલ છે તે ત્રીજે ભવે મોક્ષે જશે. અપમાદેવી મહાવિદેહ કેવલી થયેલ છે. આ ઉપરોક્ત તમામ વૃત્તાંત વર્ધમાનસૂરિનો જીવ વ્યંતરેન્દ્ર થયેલ છે તેના મુખથી જાણેલ વસ્તુપાલ મંત્રીના પ્રબંધમાં કહેલું છે કે સંવત ૧૨૯૮ વર્ષે અંકેવાળીયા ગામે વસ્તુપાલનું મરણ સાંભળીને શ્રી વર્ધમાનસૂરિયે વૈરાગ્યથી શ્રી વર્ધમાન આયંબીલ તપ કરવા માંડ્યો તથા શંખેશ્વર પાર્શ્વનાથને વંદન કરવાનો અભિગ્રહ કર્યો તે તપ પૂર્ણ થયે દેવને M૧૪૨ ૧૪૨ - For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ નમસ્કાર કરીને પછી પારણું કરીશ આવો અભિગ્રહ કરીને રસ્તામાં ચાલ્યા. શ્રાંત થયા, થાકી ગયા, તૃષાતુર થયા, એક વૃક્ષના મૂળે બેઠા ત્યાં શંખેશ્વરપાર્શ્વનાથનું ધ્યાન કરતા અણસણ કરીને કાળધર્મ પામ્યા, તેથી શંખેશ્વર પાર્શ્વનાથ મહારાજના અધિષ્ઠાયક દેવ થયા અને જ્ઞાનથી મંત્રીની ગતિ જોવા લાગ્યા પણ નહિ જાણવાથી મહાવિદેહક્ષેત્રને સીમંધરસ્વામીને નમસ્કાર કરીને પૂછ્યું કે હે સ્વામિન્ ! હે ભગવન્ ! વસ્તુપાળનો જીવ કયાં ગયો છે ? સ્વામીએ કહ્યું કે અહીં પુલાવતી વિજયે પુંડરિકીણી નગરીમાં કુરૂચંદ્ર નામે રાજા થયેલ છે. અને ત્રીજે ભવે મુક્તિ જશે. અનુપમા દેવીનો જીવ આ જ વિજયને વિષે શ્રેષ્ટિની પુત્રી થઈ. આઠમે વર્ષે અમોએ તેને દીક્ષા આપેલ છે. પૂર્વ કોટી વર્ષનું આયુષ્ય પાળીને સિદ્ધિમાં જશે એમ કહી તે સાધ્વી વ્યંતરને દેખાડી. ત્યારબાદ વ્યંતરે વસ્તુપાલ તથા અનુપમા દેવીની ગતિ ભરતક્ષેત્રમાં પ્રગટ કરી. વર્ધમાનદેશનાયામ્ ભગવંતના રૂપ જોનારાને વિઘ્ન ન થાઓ એવા આશયથી બાર સૂર્યના પ્રકાશ સદૃશ દેવતાઓ ભગવાનના પૂંઠે ભામંડલને સ્થાપન કરે છે જેથી ભગવાનનું રૂપ ભામંડલમાં પ્રતિબિંબિત થવાથી લોકો પ્રભુનું રૂપ સારી રીતે જોઈ શકે છે. વિશેષશતકે દેવતાનું નાટક ચાર હજાર વર્ષ પ્રમાણનું હોય છે. જમાલીના પંદર ભવો છે. જ્ઞાનપંચમીનો તપ ઉપવાસ કારણસર બીજે દિવસે કરવાથી નિયમભંગ થાય નહિ. સાધુ અણસણ કરે તો દીપક રાખવાનું કહેલું છે. વીંજણાથી ઉત્પન્ન થયેલ વાયુ અચિત્ત છે. ૧૪૩ For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ દ્વારિકા સમુદ્રના પાણીથી ઢંકાઈ ગયેલી હતી તે પ્રગટ કરેલ સમુદ્રવિજયના ૧૬ પુત્રો કહેલા છે. જંબૂદ્વીપને વિષે ઉત્કૃષ્ટ ૪ તીર્થકરોનો જન્મ થાય. શીતથી પીડાયેલ સાધુને અગ્નિવડે આતાપના કરનાર શ્રાવકને પુન્ય થાય. ચોથા પ્રહરને વિષે પણ તીર્થકર મહારાજા દેશના આપે છે. પ્રભાતે સંપૂર્ણ પોરસી સુધી તીર્થંકર મહારાજા દેશના આપે છે. સાધુને રાત્રિને વિષે વિહાર. ગાઢ કારણિક કહેલ છે. સાધુને દિવસે નિદ્રાનો અધિકાર છે. ગાડરી અને ઉંટડીના દૂધનો અભક્ષ્યનો વિચાર છે. વિચારસંગ્રહ લવણાદિક સ્વસ્થાનાત્ પ્રતિદિન બહુ બહુ તરાદિક ક્રમવડે કરી ૧૦૦ યોજન પર જવા વડે કરી અચિત્ત થાય છે-શંકા એક હજાર ૧000 યોજન જવાથી અચિત્ત થાય તે ૧૦૦ યોજનમાં કેમ પતી જાય? ઉત્તર- તે કહેવું બરાબર છે પરંતુ ઠેકાણે ઠેકાણે એક સ્થાનેથી બીજે સ્થાને એક વખારથી બીજી વખારે ફેરવવાથી તથા વાહનમાંથી ઉતારવામાં તથા ચડાવવામાં તથા પછાડવામાં આવવાથી નીચે ઉપર નાખવાથી, સંક્રમ કરવાથી, વાયુથી,અગ્નિથી, ધૂમાડાથી, લવણાદિક ૧00 યોજન પરથી અચિત્ત થાય છે. વળી ગાડામાં ચડાવવા ઉતારવાથી તથા કડામાં નાખી ચડાવવા ઉતારવાથી તેના ઉપર માણસોને બેસવાથી શસ્ત્ર લાગવાથી, શસ્ત્ર ત્રિધા, ૧ સ્વકાયશસ્ત્ર, ર પરકાયશસ્ત્ર, ૩ ઉભયશસ્ત્ર લવણાદિક તે સ્વકાયશસ્ત્ર, મધુરોદકથી, કૃષ્ણભૂમિથી અગર પાંડુભૂમિથી પરકાયશસ્ત્ર, અગ્નિ પાણીથી ઉભયશસ્ત્ર, માટી, અગ્નિ પાણી શસ્ત્રાદિકથી. M૧૪૪) ૧૪૪ For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ બોલતી વખતે ભાષાવર્ગણાથી બાદર વાયુકાય હણાય નહિ, કારણ કે ભાષાવર્ગણાના દલ સંબંધી સૂક્ષ્મ વાયુકાય છે. ચૌભંગી૧ સૂક્ષ્મથી બાદર ન હણાય, ૨ બાદરથી સૂક્ષ્મ ન હણાય, ૩ સૂક્ષ્મથી સૂક્ષ્મ ન હણાય,૪ બાદરથી બાદર ન હણાય. શ્વાસોશ્વાસ, ભાષાવર્ગણા પુદ્ગલો ૧૬ ગણા હોય તો પણ બાદર વાયુકાય હિંસા ન થાય. વિધિકૌમુદી મિથ્યાત્વાના ઘણા ભેદો કહેલા છે, કોઈ ઠેકાણે એક વીશ ભેદો કહેલા છે અને ઉપરોક્ત ગ્રંથમાં તોતેર ભેદો કહેલા છે. વિવેકવિલાસે વિદ્વાન માણસે એક વસ્ત્ર પહેરીને, ભીનું વસ્ત્ર મસ્તક પર વીંટીને અપવિત્રપણે તેમજ અતિ લોલુપીપણે ભોજન કરવું નહિ. અમુક અમુક જગ્યાને વિષે મળમૂત્ર કરવા નહિ તેવું લખાણ છે. વિષ્ણુભક્તિ ચંદ્રોદયે ૧,૬,૧૦,૯ સંક્રાતિમાં, ઉપવાસ તથા શ્રાધ્ધ દાતણ કરવાની બંધી કહેલ છે. વીતરાગજીવટીકયામ્ કલ્પવૃક્ષાદિ દેવ સહાયથી મનુષ્યોના મનોરથોને પૂરે છે. વિચારસારપ્રક્રણે ઋષભદેવના તીર્થમાં ૧ ભીમાવલી અજિતનાથના તીર્થમાં ૨. જો જિતશત્રુ સુવિધિનાથથી શાંતિનાથ સુધીમાં અનુક્રમે આઠ થયા ૧૪૫ For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ છે. ૩. ભદ્ર. ૪ વિશ્વાહલ. ૫. સુપ્રતિષ્ઠિત. ૬. અચલ. ૭,પુંડરીક. ૮ અજિતધર, વીરભગવાનના વારે. ૯.અજિતનાથ. ૧૦. પેઢાલ. ૧૧.સત્યકી. એવી રીતે ૧૧ રુદ્રો થયા છે. આ સર્વે અંગવિદ્યાના ધારણ કરનારનારા હતા. વિચારશતકે. જિનમંદિરમાં દર્શન કરતી વખતે પાઘડી તેમજ ટોપી વિગેરે ઉતારે તો અપશુકન કહેલ છે.ઉપાધ્યાયજી સમયસુંદરજીસૂરિ. વિચાર સંગ્રહ ગ્રંથે. કુમારપાલ રાજાને બોધ કરનાર હેમચંદ્રાચાર્ય ચોથે માહેંદ્ર દેવલોકે ગયા છે. કુમારપાલ રાજા કાલધર્મ પામી વ્યંતરદેવતા થયેલ છે. વિચારસારગ્રંથે તામલીયે છેવટને સમયે જૈનના દયાલુ સાધુઓને ચાલતી વખતે ઈર્યાસમિતિ,શુદ્ધ કરતા જતા દેખીને અનુમોદન કરવાથી ઈશાન ઈંદ્રપણું મેળવ્યું છે. વિચારામૃતસંગ્રહે. રૌદ્રધ્યાનથી મૃત્યુ પામેલો તંદુલ મત્સ્ય હિંસાદિક દુષ્કર્મ વિના પણ અસંખ્ય દુષ્કર્મ વડે પરાભવ કરનાર દુરંત સાતમી નરકે જાય છે. વિચારામૃતસંગ્રહ કુલમંડનસૂરિ. શ્રાવકને મુખવસ્ત્રીકા વિગેરે રાખવાનું અનેક ઠેકાણે લખેલ છે. વિશેષ જાણવું ૧૪૬ For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ વિમાનોની સંખ્યા. બાર દેવલોકથી અનુત્તર વિગેરે સર્વ વિમાનો મળી ૮૪ લાખ,૯૭ હજાર, ૨૩ વિમાનો છે. તે વિમાનો અત્યંત મૃદુ સુગંધી માખણ જેવા સ્પર્શવાળા, નિત્ય મનોહર, જિનભુવનવડે કરી સહિત, શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, ઋદ્ધિ,સિદ્ધિ,કાન્તિ,ગતિ સ્થિતિ એ દસે ઉત્તરોત્તર મનોહર હોય છે. તે વિમાનોમાં અસંખ્ય દેવો છે. ષષ્ઠિશતકે હે મૂઢ ! તું કષ્ટ સહન કરે છે, આત્માને દમે છે, ધર્મને માટે પણ તું પૈસાનો ત્યાગ કરે છે, પરંતુ એક મિથ્યાત્વરૂપી પિશાચને તું ઝેરના લવલેશ માત્રને કરતો નથી, માટે સંસારસમુદ્રને વિષે તું બુડી જઈ અનંત સંસાર રઝળીશ. શ્રાદ્ધસમાચારી જ્યાં જિનભુવન હોય, જ્યાં સાધુઓનું આગમન હોય,જ્યાં સ્વામીભાઈઓ વસતા હોય ત્યાં શ્રાવકને રહેવું કહ્યું. શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્ર અર્થદીપિકયામ્ દસમું દેશાવકાશિત વ્રત પાલવા સંબંધી રાજાના ભંડારી ધનદની કથા છે. શ્રાદ્ધવિધી સાધુનું સામૈયું કરવું કહેલ છે.ધર્મઘોષસૂરિના નગરપ્રવેશ મહોત્સવે શ્રાવકે બોંતેર હજાર ટંક ખચ્યું છે. વસ્ત્રપાત્ર પ્રમુખ ઉપકરણને ગુરુદ્રવ્ય કહેલ છે. ચોમાસામાં ખાંડ, ખજુર,દ્રાક્ષ,મેવા સુકવણી,શાકભાજી વિગેરે અભક્ષ્ય કહેલા છે; કારણ કે તેમાં ત્રસ જીવોની ઉત્પત્તિ થાય છે. (૧૪૭ For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ મૂળો પંચાંગ ત્યાજય છે. કૃષ્ણ મહારાજા તથા ચેડા મહારાજા પોતાના સંતાનોને પણ પાણીગ્રહણ ન કરાવવાનો નિયમ હતો. પ્રથમ પૌષધ લઈ પછી રાઈ પડિકમણું પડિલેહણ કરે,કારણ કે દિવસના ચાર પહોરનો અને રાત્રિનો ચાર પહોરનો પૌષધ કહેલ છે.આવી રીતે લે તો જ ચાર પહોરનો કાળ પૂરો થાય. મોડો લે તો મોડો પારે, સૂર્ય ઉદય અગાઉ પૌષધ લેવો જોઈએ. શ્રાદ્ધવિધિ ચોમાસામાં શ્રાવક પણ પૌષધમાં પાટ ઉપર સંથારો કરે. કાષ્ટના આસન, પાટ-પાટલા શ્રાવક પોતાને માટે કરાવી ઉપાશ્રયમાં મૂકે. ઈતિ શ્રાદ્ધવિધૌ વિચારરત્નાકર, આવશ્યક ચૂર્ણ દેરાસરજીમાં સારા અજવાળેલા વાસણો ન રાખે તો દોષ લાગે. ઈતિ શ્રાદ્ધવિધૌ. પરમાત્માની પૂજા, પુરુષો બે વસ્ત્ર પહેરીને અને સ્ત્રીયો ત્રણ વસ્ત્ર પહેરીને કરે. તમામ બાબતથી શુદ્ધ થઈને પૂજા કરે. ભોજન કરેલ અશુદ્ધ વસ્ત્રથી પૂજા પણ ન થાય. ઉપવાસાદિક પોરિસી પ્રત્યાખ્યાન દાંતશુદ્ધિ વિના પણ પૂજા થઈ શકે છે. આઠ પડથી મુખકોષ બાંધ્યા વિના પૂજા ન કરવી. શ્રાવકને સાધુ પાસેથી કાગળ પેન્સીલ લઈને પોતાના કામમાં કાંઈપણ વપરાય નહિ.વાપરે તો ગુરુદ્રવ્ય ભક્ષણનો દોષ આવે સ્થાપના નૌકરવાળીનો દોષ નથી, કારણ કે ધર્મકાર્યોના ઉપયોગમાં આવે છે તેથી, દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણદ્રવ્ય, શ્રાવકથી ન વપરાય. શ્રાવકથી દેરાસરની કાંઈ પણ વસ્તુ ન વપરાય નિરંતર પર્વદિવસે વાર્ષિક દિવસે કેટલીક ખાદ્ય સારી વસ્તુ દેવગુરુ પાસે ધરીને પછી જ વાપરવી. M૧૪૮) ૧૪૮ For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ શ્રાદ્ધવિધિ પંચમ અધ્યાયે ઇંદ્રમાળનું વર્ણન છે. ભોજનાદિક કરેલા અપવિત્ર ધોતિયાદિક પહેરી શ્રાવકને પૂજાજિક કાર્યો થાય નહિ તમામ શ્રાદ્ધ વિધી. શ્રાદ્ધવિધી ગ્લાનની ભક્તિ કરવાથી મહાપુન્ય થાય છે. શ્રાદ્ધવિધો. ૩૫ બોલનું વિવરણ શ્રાદ્ધગુણવિવરણ તથા ધર્મબિંદુ વિગેરેમાં છે. શ્રાદ્ધક જિનવલ્લભ સૂરિકૃત મધ, માખણ, સિંધોડા, દધિયુક્ત કઠોળ (જની બેદા થતી હોય તે) અનંતકાય, અજાણ્યા ફળ, વેંગણ, પાંચ ઉદુંબર, તેમજ અભક્ષ્ય પદાર્થોને શ્રાવકો ભક્ષણ કરે નહિ. ષોડશક પ્રણે જિનમંદિર બંધાવવાનો અધિકારી ન્યાય સંપન્ન વૈભવવાળો, સારા આશયવાળો, બુદ્ધિવાળો ગુણી, દેવગુરૂની આજ્ઞા પાળવાવાળો હોય છે. તે સિવાય બીજો નહિ. - ષોડશક પ્રક્રણે હરિભદ્રસૂરિ પ્રભુને અંજનશલાકા આચાર્ય કરે ઈતિ ષોડશપ્રકરણે હરિભદ્રસૂરિ તથા બીજા પ્રતિષ્ઠા કલ્પોમાં પણ મુખ્યપણે આચાર્ય કરે, વળી કુલપ્રભસૂરિના શિષ્ય નરેશ્વરસૂરિયે રચેલી સમાચારમાં તો આચાર્ય કરે તે સૂરિમંત્રથી કરે. તેના અભાવે ઉપાધ્યાય કરે વર્ધમાન વિદ્યાર્થી, અને શ્રાવક કરે તે જુદા મંત્રાથી કરે, શંકા હીરવિજયસૂરીજીયે શ્રાવક પ્રતિષ્ઠિત બિંબ અપૂજનીક કહેલ છે પણ ( ૧૪૯ For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ તેમના ઉપર મુનિનો વાસક્ષેપ નાખવાથી પૂજનીક થાય છે. પ્રતિષ્ઠા કલ્પમાં શ્રાવકનો મંત્ર બતાવ્યો છે. ત્રિશષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમાં પણ કપિલ કેવલીયે પ્રતિષ્ઠા કરેલ છે. સપ્તતિ શતક સ્થાનક ગ્રંથ પ્રતિવાસુદેવની માતા ૧. ગજ, ૨. કુંભ, ૩ વૃષભ, આ ત્રણ સ્વપ્રો દેખે છે, શાન્તિનાથ ચરિત્રે પણ એમ જ કહેલ છે. હૈમી રામાયણમાં રાવણની માતાએ એક જ સિંહને સ્વપ્રમાં જોયાનો અધિકાર છે. સપ્તતિ શતક સ્થાનકે ભગવાન આદિનાથજીના વારામાં ૧૨ માસની તપસ્યા હતી, અજિતનાથજીથી પાર્શ્વનાથજી સુધીમાં ૮ માસની તપસ્યા હતી, મહાવીર સ્વામીના વારામાં ૬ માસની તપસ્યા હતી, જીર્ણ પત્રાદિકે, વાર્ષિક તપ શ્રી ઋષભદેવથી આરંભીને શીતલનાથ પર્યત ચાલ્યો હતો, ત્યારબાદ શીતલ નાથજીથી આરંભીને શાતિનાથ પર્યત અષ્ટ માસી તપ ચાલ્યો હતો. ત્યારબાદ શાન્તિનાથજીથી આરંભીને મહાવીર સ્વામી પર્યત છ માસી તપ ચાલ્યો, શ્રીમાન્ હીરસુરીશ્વરજી મહારાજના વારા સુધી છ માસિક તપ ચાલતો હતો તે વખતે છ માસિક તપ શ્રાવિકા ચંપા બાઇએ કર્યો હતો. જીર્ણ પત્રની પ્રમાણિકતા સેન પ્રશ્નાદિકને વિષે દેખાય છે. સહસ્ત્રક્ટ સ્તોત્ર સહસ્ત્રકૂટને વિષે રહેલા જિનેશ્વરીની વિગત ૧૫૦ ૧૫૦ ૫ For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ પાંચ ભરત, પાંચ ઐરાવત ક્ષેત્રને વિષે એક ભરતક્ષેત્રના અતીત અનામત વર્તમાન કાલને વિષે ઉત્પન્ન થયેલા ત્રણ ચૌવિશી એટલે બોતેર જિનેશ્વર મહરાજાઓ થાય છે. ત્યારબાદ પાંચ ભરતને વિષે ગણત્રી કરી મેળવાથી ૩૬૦ અરિહંતની પ્રતિમા થાય છે. તેવી જ રીતે પાંચ ઐરાવત ક્ષેત્રની પણ ૩૬૦ પ્રતિમાજી થાય છે. એવી રીતે દસ ક્ષેત્રની પ્રતિમાજીને એકત્ર કરવાથી કુલ ૭૨૦ પ્રતિમાજી થયા ત્યારબાદ ઉત્કૃષ્ટકાળને વિષે પાંચ મહાવિદેહ ક્ષેત્રને વિષે ૧૬૦ તીર્થંકરો થાય તેની ૧૬૦ પ્રતિમાજી ૭૨૦ માં મેળવવાથી ૮૮૦ જિન પ્રતિમાજી થાય છે. જંબુદ્વીપને વિષે રહેલ ભરતક્ષેત્રને વિષે ઉત્પન્ન થયેલા વર્તમાન કાળની ચોવિશીના જિનોનાં પ્રત્યેક પંચ કલ્યાણક સંબંધિ પાંચ પ્રતિમાજી ગણતાં ૨૪ ને પાંચે ગુણતાં ૧૨૦ પ્રતિમાજી થાય છે. ૮૮૦ માં ૧૨૦ પ્રતિમાજી મેળવતા ૧૦૦૦ પ્રતિમાજી થાય છે. ત્યારબાદ ૨૦ વિહારમાન જિનોની ૨૦ પ્રતિમાજી થાય છે. ત્યારબાદ ઋષભ ચંદ્રાનન વર્ધમાન વારિષેણ આ ચાર શાશ્વતા જિનેશ્વરોની ૪ પ્રતિમાજી થાય છે. એવી રીતે ઉપરની ૨૪ પ્રતિમાજી મેળવતા ૧૦૨૪ પ્રતિમાજી થયા એટલી પ્રતિમાજી સહસ્ત્રફૂટને વિષે હોય છે. - દસ ક્ષેત્ર સંબંધિ ૭૨૦ પ્રતિમાજી. પાંચ મહાવિદેહ સંબંધિ ૬૦ પ્રતિમાજી ભરતક્ષેત્ર સંબંધિ ૨૪ તીર્થકરના પાંચ કલ્યાણક સંબંધિ ૧૨૦ પ્રતિમાજી. વીશ વિહરમાનની ૨૦ પ્રતિમાજી ૪ શાશ્વતા જિનની ૪ પ્રતિમાજી એવી રીતે સર્વને મેળવતા સર્વ પ્રતિમાજી ૧૦૨૪ સહસ્ત્રકૂટને વિષે કુલ હોય છે. સમ્મતિતર્કે ત્રીજેકંડે સિદ્ધસેન દિવાક્ર સૂરિ ૧૫૧ ભાગ ભાગ-૭ ફિમ-૧૩ —૧૫૧) For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ કાળ સ્વભાવ નિયતિ પૂર્વકર્મ અને પુરૂષાર્થ એ પાંચ સમવાય વડે કરી કાર્ય સિદ્ધ માનવાથી સમ્યકત્વ કહેવાય છે. અને તેમાંથી કોઈપણ એક કાર્યવડે સિદ્ધિ માનવાથી એકાંત વડે કરી મિથ્યાત્વ કહેવાય છે, સંબોધ પ્રક્રણે ચૌદસો ગુમાલીશ ગ્રંથના કર્તા ભગવાન શ્રી હરિભદ્રસૂરિ મહારાજે કહેવું છે કે એકલી સ્ત્રિયોના પાસે સાધુ વ્યાખ્યાન કરે છે, અને જે ગચ્છમાં પુરૂષોના પાસે સાધ્વીયો વ્યાખ્યાન કરે. તે ગચ્છની મર્યાદા નાટકીયાના ટોળા જેવી જાણવી. આ ઉપરથી એવું જણાય છે કે એકલી સ્ત્રિયોની જ સભામાં સાધ્વીયો વ્યાખ્યાન કરે. સંબોધ સિત્તરી પ્રક્રણ વૃત્તી ૧. રાજ કથા ૨. દેશ કથા ૩ . સ્ત્રિ કથા ૪. ભક્ત કથા ૫. મૃદુકારૂણિકી ૬ દર્શન ભેદિની ૩. ચારિત્ર ભેદિની એ સાત કથાઓ કહેલી છે. ગચ્છાચાર પન્ના સંબોધ સિત્તર્યા ગમે તે મતાવલંબી હોય પણ રાગદ્વેષના ત્યાગથી જ મુક્તિ મેળવી શકે છે. દારૂથી ઉન્મત્ત થયેલા કૃષ્ણના પુત્રોના દોષથી એકસો ને બત્રીશ કુલ કોટી યાદવોનો દ્વારિકામાં દાહ થયો, તેમાં છપન્ન કુલ કોટી યાદવો નગરમાં રહેતા હતા, અને બોંતેર કુલ કોટી યાદવો નગરની બાહર રહેતા હતા. તેઓ જેઓએ ચારિત્રગ્રહણ કરવું કબૂલ કર્યું તેઓને નેમિનાથ પ્રભુ પાસે મૂકી બાકીનાઓમાં જેઓ દ્વારિકાથી દૂર ગયા હતા. તેમને પણ ખેંચી લાવી અગ્નિમાં હોમ્યા હતા. M૧૫ર) ૧૫૨ For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ સંબોધસિત્તયમ્ નિર્દયતાવડે કરી લાખ ગર્ભવતી સ્ત્રિના પેટ ચીરે અને તેમાંથી નીકલેલા સાત આઠ માસના તડફડતા ગર્ભને મારી નાંખે તેમાં જેટલું પાપ લાગે તેના કરતા નવગણ પાપ એકવાર સાધુને સ્ત્રિ સેવનથી લાગે તથા એકવાર સાધ્વીને સેવન કરવાથી તેથી હજારગણુંપાપ લાગે છે. તેનુ બોધિ બીજ નષ્ટ થાય છે. મધ, માખણ, માંસ મદિરામાં તેના વર્ણ જેવા અસંખ્યાતા જીવો ઉત્પન્ન થાય છે. સાધુ દિન ત્યે મુનિયો પૂર્વ તથા ઉત્તર દિશા તરફ મુખ રાખી પોતાનું આવશ્યક કર્મ કરે છે. સિદ્ધ પંચાશિકાયામ તીર્થકર એક સમયે ચાર સિદ્ધ થાય છે અને તીર્થકરો એક સમયે બે સિદ્ધ થાય છે. ઋષભદેવ સાથે સંથારો કરેલ સાધુઓ અભિચીનક્ષત્રમાં જ સિદ્ધ થયેલ છે. વસુદેવ હિંડીમાં પણ એમજ કહેલ છે. સિદ્ધાંત પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, આ ત્રણ બાર દેવલોક સુધી તથા સાત નરક પૃથ્વી સુધી છે. સિદ્ધશીલા સુધી પૃથ્વીકાય છે. તેઉકાય, વાઉકાય મનુષ્યક્ષેત્રમાં છે. દેવલોકની વાવડીયોમાં મસ્યાદિ જલચર જીવો નથી નૈવેયકોને વિષે વાવડી નથી વાવડીના અભાવે જળ નથી. પ૭ લાખ ૧૪ હજાર ૨૮૫ દેવીયો ઈંદ્રના જન્મમાં ચવી જાય ૧૫૩ ૧૫૩ For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ છે. ઈંદ્ર મહારાજને આઠ ઈંદ્રાણિયો હોદય છે. તે એકેક ૧૬000 રૂપોના વિકુવા કરે છે કુલ ૧૨૮000 એક લાખ અઠાવીશ હજાર દેવીયો ઈંદ્રના અંતઃપુરમાં હોય છે. એવી રીતે ઈંદ્ર મહારાજના વખતમાં દેવીયોના ચ્યવનની સંખ્યા તથા ભોગમાં આવનારી દેવીયોની સંખ્યા કહી. શ્રી મહાવીર સ્વમીના નિર્વાણ પછી ૧૧૭૩, વર્ષે બાર વર્ષના દુષ્કાળ પછી વિચ્છેદ થયેલી વસ્તુઓ. ૧. કલ્પવૃક્ષની હાનિ, ૨. કામકુંભની હાનિ,૩. કામધેનુંની હાનિ ૪.ચિંતામણીરત્નની હાનિ, ૫. સૂર્યકાંત મણિની હાનિ, ૬ ચંદ્રકાંત મણિની હાનિ, ૭. ઉદ્યોતકારી મણિની હાનિ, ૮, વિષાપહાર મણિની હાનિ, ૯, સુપરાકૃમિ મણિની હાનિ, ૧૦. ચિત્રાવલીની હાનિ, ૧૧. સરોહિણી ઔષધિનિ હાનિ, ૧૨. અદ્રષ્ટકારી અંજનની હાનિ, ૧૩. પરકાય પ્રવેશ વિદ્યાની હાનિ, ૧૪. ગભીવિદ્યાની હાનિ, ૧૫. તાલોક્વાટિની વિદ્યાની હાનિ, ૧૬ ગોશીર્ષ બાવના ચંદનની હાનિ, ૧૭. નાગદમની ઔષધિની હાનિ, ૧૮.ગરૂડ પક્ષીની હાનિ, ૧૯ ભાખંડ પક્ષીની હાનિ, ૨૦. રાજહંસની હાનિ, ૨૧. મોતીચૂગા હંસની હાનિ, ૨૨. ઐરાવત હસ્તિની હાનિ, ૨૩. અષ્ટાપદ ચોપદની હાનિ, ૨૪. વકૃશિક્ષિત ઘોડાની હાનિ, ૨૫. અવસ્થાપિની નિદ્રાની હાનિ, ૨૬.અષ્ટાંગ નિમિત્તની હાનિ, ૨૭.શુદ્ધસ્વપ્રપાઠકની હાનિ, ૨૮. સહસ્ત્રયોધ સુભટની હાનિ, ૨૯. કેસરી સિહની હાનિ, ૩૦.પંચવર્ણ સુવર્ણની હાનિ, ૩૧. ઉત્તમોઉત્તમ સુવર્ણની હાનિ, ૩૨. સોનારૂપાના કોટની હાનિ, ૩૩. કિંપાકવૃક્ષની હાનિ, ૩૪. પંચવર્ણ સુગંધિ કમલની હાનિ, ૩૫. શીતલછાયાવાળા વૃક્ષની હાનિ, ૩૬. દ્રષ્ટિ વિષસર્પની હાનિ, ૩૭. વિદ્યાધર ગગન ગમનની હાનિ,૩૮. ત્રિને સિંહાદિક સ્વપ્ર દેખવાની હાનિ,૩૯, તાપસને સિદ્ધતપસ્યાની હાનિ, ૪૦. M૧૫૪ For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ તપને પારણે સૌનૈયાની વૃષ્ટિની હાનિ,૪૧. સતીગ્નિની હાનિ, ૪૨. બ્રહ્મચારીને અગ્નિ જળ ન થાય તે હાનિ, ૪૩. સાક્ષાત્ દેવદર્શન થાય તે હાનિ, ૪૪. અગંધન કુલના સર્પની હાનિ,૪૫. કુત્રિકા પણ (દેવદુકાનની) હાનિ,૪૬. કોટીધ્વજ કોટ્યાધિપતીની હાનિ,૪૭. અર્ધ ચંદ્રબાણની હાનિ, ૪૮. અગંધન કર્યુટ સર્પની હાનિ, ૪૯. એકલ વિહારી સાધુની હાનિ, પ૦. સંમૂચ્છિમ અશ્વગજની હાનિ, ૫૧, કાષ્ટ્રમાં પક્ષકારક કીલીકાની હાનિ, પ૨. સુવર્ણ પુરૂષની હાનિ, પ૩. રસકૂપિકાની હાનિ, ૫૪. રસ સિદ્ધિકારક ઔષધિની હાનિ, ૫૫. બોતેર કલા શીખવાની હાનિ, પ૬. રૂપ પલટાવા વિદ્યાની હાનિ, ૫૭. સ્વંયવર મંડપની હાનિ, ૫૮. રાજાને હજાર રાણીની હાનિ, ૫૯. પમિણી સ્ત્રિની હાનિ, ૬૦. પ્રાય:સાધુને અંતઃપુરમાં પ્રવેશ કરવાની હાનિ,૬૧. સાધુને વનવાસ વસવાની હાનિ, ૬૨. ઉત્તમ સાચા સ્વપ્રની હાનિ, ૬૩. તપસ્વીને લબ્ધિની હાનિ, ૬૪. રાક્ષસી મનુષ્યની હાનિ, ૬૫. સારા સાર્થવાહની હાનિ. સિંહ કેસરીયા લાડુ સ્વરૂપ ૬૪ પ્રકારના કુસુમના રસ, ૮૪ પ્રકારના રાજ દ્રવ્યો ૧૬ પ્રકારનાસુગંધી વાસ પદાર્થો, આ સર્વેને એકત્ર કરવાથી સિંહ કેસેરીયા લાડુ બને છે. સુપાર્શ્વનાથના મસ્તકે ફણ સંબંધી સુપાર્શ્વનાથ મહારાજના મસ્તક ઉપર પાંચ ફણા દેખાય છે. તેનું કારણ એ છે કે સુપાર્શ્વનાથ મહારાજ જયારે વડલા હેઠે કાઉસગ્ન ધ્યાને રહ્યા, ત્યારે વંદન કરવા માટે આવેલા ધરણેદ્ર ભગવાનના મસ્તક ઉપર ચકલાની ચરક પડતી દેખીને તેની રક્ષા માટે પાંચ આંગળીયો વાળો પોતાનો હાથ ભગવાનના મસ્તક ઉપર ધારણ કર્યો તેથી પાંચ ફણા દેખાય છે લોકોએ પણ તેમજ દેખવાથી પાંચ ફણા ૧૫૫ For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ભગવાનના મસ્તક ઉપર કરાવી છે. ઈતિ વિચારસારે તથા સેન પ્રશ્નાદિકે તેમજ વસુદેવ હિંડી દ્વિતીય ખંડે, સુપાર્શ્વનાથ મહારાજા માતાના ગર્ભમાં આવ્યા પછી સુતા છતા. પાંચ ફણા તથા સાત ફણા દેખવાથી ઈંદ્ર મહારાજાએ સમવસરણમાં ભગવાનના મસ્તક ઉપર ફણો કરેલ છે.ઈતિ પહ્માનંદ કાવ્ય. સીમંધરસ્વામી સંબંધિ સીમંધરસ્વામીનો જન્મ કુંથુનાથ અને અરનાથ વચ્ચે થયો છે,આવતીચોવિશીના સાતમાં ઉદયનાથ તીર્થકરને વારે મોક્ષે જશે ૮૪ લાખ પૂર્વનું આંતરૂ સુભાષિતરત્ન સંદોહે. પ્રાણનો નાશ કરવામાં સમર્થ વિષનું ભક્ષણ કરવું સારૂ, હિંસક પ્રાણિઓ વાસ કરતા હોય તેવા વનમાં વાસ કરવો સારો, પરંતુ મિથ્યાત્વ યુક્ત મનુષ્યને આ દુનિયામાં જીવવું સારૂ નથી, કારણ કે ઉપલા સર્વે એક ભવમાં મારે છે, પરંતુ મિથ્યાત્વતો ભવો ભવમાં દારૂણ દુઃખ આપી મારનાર થાય છે, સુક્તા વલ્યા... ૧ શંખ,ધનુષ્ય,મણિ,લક્ષ્મી એ ચાર કૃષ્ણ રાખ્યા, વિષ, ચંદ્ર એ બે મહાદેવને આપ્યા, ૩ સાતમુખો અશ્વરત્ન સૂર્યને આપ્યો, ૪ ધવંતરી વૈધ સંસારમાં પ્રવર્તાવ્યો, ૫ અમૃતરત્ન દેવતાને આપ્યું, ૬ સુરાપાન દાનવોને આપ્યું, ૭ ગજ, કલ્પવૃક્ષ,અપ્સરા,કામધેનું એ ચાર ઈંદ્રને આપ્યા. સુક્તાવલી પ્રતમાં પાના ૧૩૯માં ત્રિપુરારી દૈત્યની કથામાં સમુદ્રને કૃષ્ણ મંથન કરવાથી ૧૪ રત્નો પ્રગટ કર્યા તે ઉપર પ્રમાણે વહેંચી માપ્યા. ૧૫૬ For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ હિતશિક્ષા રાસે શુક્ર, છીંક, મળ, મૂત્ર, આ ચારે સમકાળે થાય ત્યારે જાણવું કે આયુષ્ય અલ્પ છે.વરસાદનો ગર્જારવ કાને સંભળાય નહિ, વીજળીનો ચમકારો દેખાય નહિ ત્યારે આયુષ્ય અલ્પ છે એમ જાણવું. મૂત્રની ધારાને પાછી ખેચ્યા છતાં પણ રોકી શકાય નહિ, ત્યારે આયુષ્ય અલ્પ છે એમ જાણવું ૩૬ પ્રકારના કરિયાણા કહેલા છે. તેરાપંથી પંથ ઢુંઢીયામાંથી નીકળેલ છે. પ્રાતઃકાળને વિષે બે અંગુઠા સિવાય બન્ને હાથના ૨૪ ખાના દેખવાથી ૨૪ તીર્થકરો થાય છે ત્યારે તેથી ૨૪ તીર્થકરોના મુખો જોવાય છે. પ્રાતઃકાળે બન્ને હાથોને પહોળા કરી જોડમાં રાખી બન્ને હાથની આયુષ્ય રેખા જ્યોંઈટ કરી જોવાથી સિદ્ધ શિલાના જેવો આકાર થાય છે તેમ કરી નમસ્કાર કરવાથી તે સિદ્ધશિલા ઉપર રહેલ અનંતા સિદ્ધોને પ્રાત:કાળે નમસ્કાર કરી શકાય છે. હુંડીપત્ર પ્રશ્ન ચોમાસામાં પાટપાટલા નહિ વાપરનારને પાસત્થો કહેલ છે. ઈતિ હુંડીપત્ર રૂપ પ્રશ્નરૂપ ગ્રંથમાં. ક્ષેત્ર વિચાર ૩૨ વિજ્યોમાં ગંગા સિંધુ નદીયો કુટોથી નીકળે છે. ક્ષેત્રસમાસે ચક્રવર્તી તમિસ્રા ગુફામાં પ્રવેશ કરતો અને ખંડ પ્રપાતા ગુફામાં ૧૫૭] For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ થઈને આવતો ઉત્સધ આંગુલે યોજન યોજન પ્રમાણે ૪૯-૪૯ માંડલા કરે. જ્ઞાનાવિ અહિંસા તે જગતની માતા છે અહિંસા તે આનંદની પદ્ધત્તિ છે,અહિંસા તે જ ઉત્તમ ગતિ છે, અહિંસા તે જ શાશ્વતી લક્ષ્મી છે. જ્ઞાનદીપિકાયામ આઠ રૂચક પ્રદેશને કર્મબંધ લાગે નહિ. ભરતે વિલાપ કરવા માંડ્યો. તેના અગાઉ બાહુબળીજીયે દિક્ષા લીધી હતી. શત્રુંજયને વિષે વીશ કોટી મુનિયો સાથે પાંચ પાંડવો મોક્ષમાં ગયા કહેલા છે તે કોટી સો લાખે એક કોટી જાણવી. નતુ વીશ રૂપા. ગુરૂનાં સૂપ કરવાના દસ્કત તો બહુ ગ્રંથોમાં છે. મથુરામાં પ૨૭ ની પાદુકા છે. અષ્ટાપદને વિષે પણ છે. તિર્યંચો ગુરૂ સમક્ષ પ્રાયશ્ચિત લીધા વિના શુદ્ધ છે, પણ મનુષ્ય નહિ, કારણ કે સામગ્રી છતાં પ્રાયશ્ચિત ન લે તે ઠીક નહિ. માટે ગુરૂ સમક્ષ પ્રાયશ્ચિત લે તો મનુષ્ય શુદ્ધ ગણાય. મનુષ્યના માંસમાં બહાર નિગોદિયા જીવો ઉપજે છે, તથા બેઈદ્રિય જીવ તથા સંમૂર્છાિમ મનુષ્ય ઉપજે છે. અનંતા નિગોદિયા જીવ માંસને વિષે ઉપજે છે. મધ, માખણ, મદિરાને વિષે બેઈદ્રિય જીવો ઉપજે છે. જમાલી મહાવીરનો ભાણે જ હતો, અને તેને પ્રિયદર્શના વિગેરે આઠ સ્ત્રીયો હતી. વાસુદેવ પ્રતિ વાસુદેવ સાધે છે. તે ગંગા નદી ઉતરીને દેવની સહાયથી સાધે છે. ૧૫૮) ૧૫૮ For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ચોમાસામાં વિજયાદશમી સુધી ખાંડ ન વપરાય તે વાત પરંપરાથી ચાલી આવે છે. - ક્રિયાવાદી સમક્તિ દ્રષ્ટિ તથા મિથ્યા દ્રષ્ટિ બન્ને દ્રષ્ટિ વાળા હોય હિંગલોક સચિત્ત ગણાય પણ વાટેલો લેવાનો વહેવાર છે. ભરત ચક્રવર્તિના પોતાના જ સવાઝોડ પુત્રો હતા. દ્વારિકામાં સાડા ત્રણ ક્રોડ પુત્રો જાદવ વંશના જાણવા. પણ એકલા કૃષ્ણનાં નહિ. તીર્થકરના સમવસરણમાં બળી રાંધેલી જાણવી. બ્રહ્મદત્તચક્રવર્તિ અંધ છતાં રાત્રિએ ૧ લાખ ૯૨ હજાર રૂપોને વિદુર્વણા કરતો અને તેવા જ થતા હતા. સંકટમાં પડેલી સતી સ્ત્રીનું કોઈ બળાત્કારે શીયલ ખંડન કરે તો દ્રવ્યથી સતીપણું જાય પણ ભાવથી ન જાય તેમ કોઈક આચાર્ય કહે છે. શિષ્ય ચારિત્ર ન પાળે,અને ગુરૂ જાણવાં છતાં મોહે કરીને તેને હિત શિક્ષા ન કરે અકાર્યથી વારે નહિ તો જ ગુરૂને દોષ લાગે. અન્યથા નહિ. કટાસણા ઉપર બેસીને પ્રતિક્રમણ થાય નહિ પરંતુ વંદિત કહેતી વખતે કટાસણા ઉપર બેસાય. જેને નાત બહાર મુકેલ હોય તેને ઘરેથી. તથા પ્રકારના કારણ વિના વહોરવું ન કહ્યું કારણ કે તેમ કરવાથી લોક વિરુદ્ધ મહા અપવાદ આવે. દિવસે પૌષધ લેવો કલ્પે નહિ તેવી પરંપરા છે.માટે પૌષધ વહેલો લેવો વિલંબ કરવો નહિ. જિનઘરના પૂજારી પાસે ઘરનું કામ કરાવવું કહ્યું નહિ. અગ્યારમે અને બારમેં ગુણસ્થાને ક્ષાયિક સમક્તિ હોય. ~૧૫૯ ~ ૧૫૯ For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ - નેમિનાથ મહારાજથી આઠ હજાર વર્ષ રત્ન શ્રાવક થયો. તેણે અંબાદેવીની સહાયથી નેમિનાથ મહારાજનું બિંબ ભરાવેલ છે. લવણ સમુદ્ર કાલોદધિ સમુદ્ર સ્વયંભુરમણ સમુદ્રમાં મત્સ્યો તથા કચ્છડો ઘણા હોય છે. બાકીનામાં થોડા હોય છે.અને નાના હોય છે. સુપાર્શ્વનાથને ૧-૫-૯, ફણા હોય છે. મિથ્યાત્વ પ-૧૦-૬-૪ પ્રકારના કહેલા છે. નારકી તથા દેવતાને ૧૧ યોગો કહેલા છે. શ્રાવક સંથારો કરે ત્યારે સર્વથા પાંચ વ્રતો આદરે. શ્રોતેંદ્રિય અને ચક્ષુઈદ્રિકામી છે, સ્પર્શરસ પ્રાણ ભોગી છે. નિત્ય અનુષ્ઠાન તે ચરણ કહેવાય અને પ્રયોજન આવતા કરાય. તે કરણ કહેવાય. શત્રુધ્ધ સાધુઓને નિમંત્રણા કર્યા છતાં વહોરેલ નથી તેનું કારણ એ છે કે સાધુઓને રાજપિંડ કહ્યું નહિ ભાષાંતર ૮ મેં સર્ગે શત્રુંજય મહાતીર્થ ક્યું નેમિનાથ મહારાજની આજ્ઞાને લઈ શ્રી સિદ્ધાચળજી યાત્રા કરવા આવેલા. નંદીષેણ નામના ગણધર મહારાજે અજિતશાન્તિ સ્તવ કરેલ છે. શત્રુંજ્ય મહાગ્યે અષ્ટાપદ પર્વતે પ્રતિષ્ઠા ઋષભદેવના શિષ્ય કરેલ છે.તેમ શત્રુંજય મહાગ્યે કહેલ છે. જે બોધી બીજ કોટી ભવે પણ પ્રાપ્ત થવું દુર્લભ છે તે બોધિબીજ સિદ્ધાચળ ઉપર ભગવાન ધ્યાન કરવાથી પ્રાપ્ત થાય છે. શત્રુંજયે મહાભ્ય. M૧૬૦૦ For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ભગવાન આદિનાથજી પછી ૫૦ લાખ કોટી સાગરોપમના સમયમાં ૨૫ લાખ કોટી ઈંદ્રો થયા છે. ભરત મહારાજાને ઈંદ્ર મહારાજાએ કહ્યું કે, મારૂદેવી સ્વામી થી પુંડરીક ગણધર મહારાજા સુધી. મુક્તિ ગયેલાના શરીરો મેં ક્ષીરસમુદ્રમાં નાખેલા છે. હવેથી અગ્નિ સંસ્કાર હો. ઈંદ્રજિત તથા મેઘનાદ, રાવણ પુત્રો મોક્ષે ગયા છે. - શત્રુજ્ય મહાગ્યે ધનેશ્વરસૂરિ. જિન બિંબો સિદ્ધસ્વરૂપી છે. માટે ગૃહસ્થાવસ્થાને વિષે, જિનેશ્વર મહારાજ ધૂપ, દીપ,ફુલ વિગેરેથી પરમાત્માનું પૂજન કરે છે. જાઓ. स्वामी ततश्चसुस्नातो, दिव्या भरण वस्त्रमृत । संपूज्य गृहचैत्यांत, बिबानि श्रीमदर्हताम् ॥१॥ ભાવાર્થ-ત્યારબાદ સ્વામીએ તે પ્રકારે સ્નાન કરી દિવ્ય વસ્ત્રાલંકાર ધારણ કરી ઘર દેરાસરજીને વિષે રહેલા શ્રીમાનું અરિહંત મહારાજાના બિંબોનું અર્ચન(પૂજન)કર્યું વિગેરે લખાણ છે. શત્રુંજય મહાપે, આઠમે સર્વે ગૃહસ્થાવસ્થામાં પણ તીર્થકર મહારાજા જિનેશ્વરની પ્રતિમાનું પૂજન ધૂપ દીપાદિક વડે કરીને કરે છે. કારણ કે સિદ્ધની આકૃતી છે. માટે. એવો અધિકાર શ્રી ધનેશ્વરસૂરિ મહારાજાયે શ્રી શત્રુંજય મહાભ્યને વિષે આઠમાં સર્ગમાં અજિતનાથ સ્વામીના અધિકારને વિષે કહેલ છે. તીર્થકરો ગૃહસ્થાવસ્થામાં હોય છે. ત્યારે ધૂપ દીપ પુષ્પો વિગેરેથી જિન પૂજન કરે છે. ૧૬૧ ~ For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ અચિરા માતાયે પ્રથમ ચૌદ સ્વપ્રો ઝાંખા જોવાથી ચક્રવર્તિ અને ફરીથી ઉજજવલ ચૌદ સ્વપ્રો જોવાથી, તીર્થકર આમ એક ભવમાં બે પદવી પામનારા શાન્તિનાથ મહારાજને જન્મ આપ્યો. ત્રિષષ્ટિ શલાક પુરૂષ ચરિએ પ્રથમની પોરિસીમાં તીર્થકર મહારાજની દેશના થયા પછી. પ્રભુના પાદ પીઠ ઉપર બેસીને, શ્રી ગણધર મહારાજા પણ બીજી પોરિસીમાં પ્રથમની માફક જ બેઠેલી બાર પર્ષદાની સમક્ષ પ્રભુના જેવીજ લીલાથી, વૈરાગ્ય આદિ રસને ઝરતી ધર્મ દેશના કરે. ઈતિશ્રી હેમચન્દ્રાચાર્ય બાર ચક્રવર્તિઓ પૈકી પહેલા ભરત ચક્રવર્તિ, પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવના સમયમાં થયા.બીજા સગર ચક્રવર્તિ શ્રી અજિતનાથ સ્વામીના સમયમાં થયા. ત્રીજા મઘવા ચક્રવર્તિ અને ચોથા સનકુમાર ચક્રવર્તિ પંદરમાં શ્રી ધર્મનાથ મહારાજા અને સોલમાં શ્રી શાન્તિનાથ મહારાજાના અંતર સમયમાં થયા. પાંચમાં છઠ્ઠા અને સાતમા ચક્રવર્તિ સોલમાં સત્તરમાં અને અઢારમાં શ્રી તીર્થકર દેવો જ થયા અર્થાત્ સોલમાં શ્રી શાન્તિનાથ સત્તરમાં શ્રી કુંથુનાથ અઢારમાં, શ્રી અરનાથ પાંચમાં છઠ્ઠા અને સાતમા ચક્રવર્તિ થયા. આઠમા ચક્રવર્તિ શ્રી અરનાથ તથા મલ્લિનાથ સ્વામીના અંતર સમયમાં થયા, નવમા શ્રી પાચક્રવર્તિ અને દસમા શ્રી નમિનાથ મહારાજના આંતર સમયમાં થયા છે, અગ્યારમા જય નામના ચક્રવર્તિ, શ્રી નમિનાથજી તથા નેમિનાથજીના આંતર સમયમાં થયેલ છે. અને બારમાં બ્રહ્મદત્ત ચક્રવર્તિ બાવીશમાં નેમિનાથ સ્વામી તથા વેવીશમાં પાર્શ્વનાથ સ્વામીના અંતર સમયમાં થયેલ છે. આ બાર ચક્રવર્તિઓ પૈકી ત્રીજા મઘવા નામના અને ચોથા સનકુમાર નામના ચક્રવર્તિ નામના ચક્રવર્તિ મહાપુરૂષો પટ ખંડના સામ્રાજયનો ત્યાગ કરી, ચારિત્રનું પાલન કરી, ત્રીજા દેવલોકમાં ન ૧૬૨ For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ગયા. આઠમા સુભૂમ ચક્રવર્તિ અને બારમા બ્રહ્મદત્ત ચક્રવર્તિ જીંદગી પર્યત રાજ્યમાં જ આસક્ત રહી રૌદ્રધ્યાનના પ્રતાપે સાતમી નરકે ગયા. અને બાકીના આઠ ચક્રવર્તિયો શુદ્ધ પરમ સંયમ પાળી, કેવલજ્ઞાન ઉપાર્જન કરી, સિદ્ધિપદને પામેલા છે. નવ વાસુદેવો પૈકી પહેલા ત્રિપૃષ્ટ નામના વાસુદેવ અગીયારમાં તીર્થકર શ્રી શ્રેયાંસનાથના સમયમાં થયેલ છે. બીજા દિપૃષ્ટ નામના વાસુદેવ બારમા તીર્થકર વાસુપુજય સ્વામીના સમયમાં થયેલ છે. ત્રીજા સ્વયંભૂ નામના વાસુદેવ, તેરમા શ્રી વિમલનાથ સ્વામીના સમયમાં થયેલ છે.ચોથા પુરૂષોતમ નામના વાસુદેવ, ચૌદમાં તીર્થકર શ્રી અનંતનાથના સમયમાં થયેલ છે. પાંચમાં પુરૂષ સિંહ નામના વાસુદેવ, પંદરમાં તીર્થકર શ્રી ધર્મનાથજીના સમયમાં થયેલ છે. છઠ્ઠા પુરૂષ પુંડરિક નામના વાસુદેવ અને સાતમા શ્રીદત્ત નામના વાસુદેવ શ્રી અરનાથ મહારાજા તથા શ્રી મલ્લિનાથ મહારાજાના આંતર સમયમાં થયેલ છે. આઠમા લક્ષ્મણ નામના વાસુદેવ શ્રી મુનિસુવ્રતસ્વામી તથા નમિનાથ સ્વામીને આંતર સમયમાં થયા છે. નવમાં શ્રી કુષ્ણ વાસુદેવ નેમનાથ સ્વામીના સમયમાં થયા છે. આ નવ વાસુદેવમાં આઠમા લક્ષ્મણ કાશ્યપ ગોત્રના અને બાકીના આઠ વાસુદેવો ગૌતમ ગોત્રમાં થયા છે. પહેલા ત્રિપૃષ્ટ વાસુદેવ સાતમી નરકે ગયેલ છે. બીજા દ્વિપૃષ્ટ નામના ત્રીજા સ્વયંભૂ નામના ચોથા પુરૂષોત્તમ નામના પાંચમાં પુરૂષ સિંહ નામના છઠ્ઠા શ્રી પુરૂષ પુંડરીક નામના આ પાંચે વાસુદેવો છઠ્ઠી નરકે ગયા છે. સાતમા શ્રીદત્ત નામના વાસુદેવ પાંચમી નરકે ગયા છે. આઠમા લક્ષ્મણ વાસુદેવ ચોથી નરકે ગયેલ છે. નવમાં કૃષ્ણ વાસુદેવ ત્રીજે નરકે ગયા છે. ૧૬૩. For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ આ નવ વાસુદેવના મોટા ભાઈયો જ નવ બલદેવ થયા તેઓમાં પ્રથમ બલદેવનું નામ શ્રી બલ, બીજાનું નામ શ્રી વિજય, ત્રીજાનું નામ શ્રીભદ્ર, ચોથાનું નામ શ્રીસુપ્રભ, પાંચમાનું નામ શ્રીસુદર્શન, છઠ્ઠીનું નામ શ્રી આનંદ, સાતમાનું નામ શ્રી નંદન, આઠમાનું નામ શ્રી પદ્મ, (રામચંદ્ર) નવમાનું નામ શ્રી રામ, (બલદેવ) એ નવે બલદેવો વાસુદેવોના વડીલ બંધુઓ તેજ સમયે હતા. આ નવ બલદેવ પૈકી નવમા રામ નામના બલદેવ પાંચમે દેવલોકે ગયા છે. અને બાકીના આઠે બલદેવો શુદ્ધ સંયમ પાળી કેવળી થઈ મોક્ષે ગયા છે. ઈતિ કાલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વાસુદેવ અને પ્રતિ વાસુદેવનો વર્ણ શ્યામ હોય છે. અને બળદેવનો વર્ણ ધોળો હોય છે. રાવણ અને લક્ષ્મણ બન્ને તીર્થંકર પદ પામી ચૌદમેં ભવે મોક્ષે જશે. બીજા દેવલોકનો વાસી લલિતાંગ દેવસ્વયંપ્રભાનો સ્વામી ઋષભદેવનો જીવ તીર્થમાં જતો ચવી થયેલ છે.પર્વ પહેલું છઠ્ઠો ભવ કોળાના ફળને આંગળીયે કરી દેખાડવાથી ફાટી જાય છે. એવી રીતે ઉપરોક્ત ચરિત્રે શાન્તિનાથ ચરિત્રે દમિતારી પ્રતિ વાસુદેવની માતાયે કોળાનું ફળ આંગળીયે કરી દેખાડવાથી ફાટી ગયેલ છે. ઈતિ શાતિનાથ ચરિત્રે કુરચંદ્ર અધિકાર આદિશ્વર ચરિત્રે તથા મલ્લિનાથ ચરિએ તીર્થકરના જન્મ મહોત્સવાદિક કરવા માટે અઢી દ્વીપની બાહિર રહેલ અસંખ્યાતા સૂર્ય ચંદ્રો આવે છે. એવું શ્રી હેમચંદ્રાચાર્યકત ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્રાતર્ગત શ્રી આદિશ્વર ચરિત્રે દ્વિતીય સર્ગે શ્રી આદિશ્વર જન્માધિકાર તેમજ વિનયચંદ્રસૂરિકૃત શ્રી મલ્લિનાથજી ચતુર્થ સર્ગે કહેલું છે. (૧૬) * For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ હેમચંદ્રાચાર્ય વિરચિત ઋષભદેવ ચરિત્રે તીર્થંકરના જન્માદિકના સમયે ઈંદ્રના આસનો પર્વતના શિખરો સમાન અચલ છતાં પણ કંપાયમાન થાય છે. બીજે સર્ગે ભગવાનના જન્માધિકા ત્રિશષ્ટિ શલાકા પુરૂષ ચરિત્રે હેમચન્દ્રાચાર્ય. બાર પ્રહર અતિક્રાંત થયા પછીનું દહી અભક્ષ્ય થાય છે. યોગ શાસ્ત્રના ત્રીજા પ્રકાશમાં પણ કહ્યું છે કે- કાચા ગોરસ સાથે મળેલુ દ્વિદલ (વિદલ) વાશી ભાત અન્નાદિ-ખરાબ કુત્સિત સડી પડી ગયેલું અન્ન અને બે દિવસ વ્યતીત થયેલુ અન્ન ત્યાગ કરવું. દસવૈકાલિક સૂત્ર વૃત્તીમાં પણ કહેલ છે કે બે દિવસ ઉપરાંતના કાચા દહીને વિષે મગ અડદાદિક કઠોળ પદાર્થ તેની દાળ અને તેનો લોટ વિગેરે પડે તો તેમાં જીવોની ઉત્પત્તિ થઈ જાય છે. કાચા ગો૨સાદિ સાથે દ્વિદલ સંયોગ પામી તેને વિષે સૂક્ષ્મ ત્રસનામકર્મ ઉદયવર્તિ બેઈંદ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે. શ્રાદ્ધ વિધિને વિષે પણ કહ્યું છે કે કાચા દહી આદિના સાથે દ્વિદલ મળવાથી નિગોદિયા જીવો તથા સૂક્ષ્મ પંચેદ્રિય જીવો ઉત્પન્ન થાય છે. સંસક્ત નિર્યુક્તિને વિષે પણ કહેલ છે કે સર્વે દિવસોને વિષે તેમજ સર્વ કાળને વિષે સમગ્ર કાચા ગોરસાદિકના સાથે દિલ કઠોળ મળવાથી નિગોદિયા જીવો તથા પંચેંદ્રિય જીવો ઉત્પન્ન થાય છે, માટે કાચા દુધ,દહી છાશના સાથે કદાપિકાલે કઠોળ નાખી ખાવુ નહિ, અન્ય દર્શનિયોના પુરાણાદિકને વિષે પણ કહેલ છે કે અડદ,મગ આદિ કઠોળ પદાર્થના સાથે કાચા દહી આદિના સાથે ભક્ષણ કરવાથી સર્વદા નિશ્ચય માંસ તુલ્ય થાય છે. માટે ઉત્તમ જીવોએ સમજીને તે છોડી દેવું યોગ્ય છે. ૧૬૫ For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ અજિતનાથ ચરિત્રે સગર ચક્રવર્તિના ૬૦ હજાર પુત્રો ૧૨ મેં દેવલોકે ગયેલ છે, સર્વે એકાવતારી છે. તીર્થંકર મહારાજા ગૃહસ્થાવસ્થામાં પણ બીજાના દીક્ષા મહોત્સવનેં કરે છે.કારણ કે શ્રી અજિતનાથ મહારાજાએ પોતાના પિતાશ્રી શ્રી જિતશત્રુ રાજાનો દીક્ષા મહોત્સવ કરેલ છે. ઈતિ શ્રી હેમચંદ્રાચાર્ય. વાસુપુજ્ય ચરિત્રે વાસુપુજ્ય ચરિત્રમાં બત્રીશ ઈંદ્રોયે પ્રભુને મેરૂ પર્વત ઉપર સ્નાત્ર કરાવ્યુ છે એમ કહ્યું છે તે સત્ય છે કારણ કે તે વાત સમવાયાંગ સૂત્રમાં છે. એટલે અલ્પ ઋદ્ધિવાળા વ્યંતરોનો સ્વીકાર કરેલો નથી. વળી શાન્તિનાથ ચરિત્રમાં પણ પ્રભુના નિર્વાણ સમયે પણ બત્રીશ ઈંદ્રોનું જ કથન કરવામાં આવેલ છે. ઈતિ સમવાયાંગ સૂત્રે તથા વાસુપૂજ્ય ચરિત્રે શાન્તિનાથ ચરિત્રે એક ભવમાં ચક્રવર્તિ તથા તીર્થંકર બન્ને પદને પામનાર માગધાદિક તીર્થ સાધવાને માટે અહમ કરે નહિ. તીર્થંકર પદ છે, તે કારણથી. અરિહંત સિવાય પણ કોઈક મનુષ્ય અવધિજ્ઞાન સહિત અવતરે છે. શાન્તિનાથનો જીવ આઠમાં ભવમાં જ્યારે વજ્રાયુધ નામે ચક્રવર્તિ થઈને અવતર્યો હતો, ત્યારે તે અવધિજ્ઞાન સાથે જ જન્મ્યો હતો. તેવું તેમના ચરિત્ર વિગેરેનું અવલોકન કરવાથી જણાય છે માટે એમાં કાંઈ શંકા કરવા જેવું નથી. તીર્થંકર મહારાજા માતાના ગર્ભમાં ત્રણ જ્ઞાન સહિત ઉત્પન્ન ૧૬૬ For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ થાય છે. તીર્થંકર વિના પણ કેટલાયેક મનુષ્યોને પૂર્વભવમાં અવધિજ્ઞાન હોવાથી કેટલાયેકના અવતાર થાય છે. જેમકે શાન્તિનાથનો જીવ આઠમે ભવે વજાયુધ નામનો ચક્રવર્તિ થયો, તે અવધિજ્ઞાન સહિત થયો હતો, દસમું ભવે પણ મેઘરથ રાજાને અવધિજ્ઞાન હતું. સામાન્ય ચક્રવર્તિયોના પેઠે તીર્થકર ચક્રવર્તિયો માગધાદિક દેવોને સાધવા અઠ્ઠમની તપસ્યા કરે નહિ. અજિતપ્રભ રચિત શાન્તિનાથ ચરિત્રે ભગવાન એક પહોર દેશના આપી વિશ્રાંતિ લેવા માટે દેવચ્છંદમાં જાય છે. તે સુવર્ણના બીજા પ્રકારમાં હોય છે. નેમનાથ ચરિત્રે તથા પાંડવ ચરિત્રે લક્ષ્મણ, રાવણ, જરાસંધ ૪. થી નરકે ગયા. કૃષ્ણ ત્રીજી નરકે ગયા. વાસુદેવ, દેવલોકે ગયેલ છે.જટાયુ પક્ષી ૪ થે દેવલોકે ગયેલ છે. પાર્શ્વનાથ ચરિએ સ્વપ્ર પાઠકના પેઠે દેવતાઓ પણ આવીને સ્વપ્રોના ફળોને કહે છે. વામા રાણીયે સ્વપ્રો દેખવાથી ઈંદ્રો હર્ષને ધારણ કરતા આવીને સ્વપ્રોનું વ્યાખ્યાન કરી ગયા છે. વીરચરિએ કુમારપાલના દિવિજયનું પ્રમાણ પૂર્વમાં ગંગા સુધી,દક્ષિણમાં વિંધ્યાચલ પર્વત સુધી, પશ્ચિમમાં સિંધુ નદી સુધી, ઉત્તરમાં કુરૂદેશ સુધી, કુમારપાલે પોતાની આજ્ઞા પ્રવર્તાવી હતી. ગુરૂઓ ચાર પ્રકારના કહેલા છે. ૧. સમ્યકત્વગુરૂ ૨. દીક્ષા ૧૬૭ ભાગ-૭ ફર્મા-૧૪ For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ગુરૂ ૩.ઉપસ્થાપના(વડીદિક્ષા) ગુરૂ ૪. શ્રુતગુરૂ. મહાવીર સ્વામીનો જીવ એકવીશમેં ભવે મનુષ્ય હતો અંતે બાવીશમેં ભવે ચક્રવર્તિ થયેલ છે. તે દેવભદ્રકૃત વી૨ ચરિત્રમાં આશ્ચર્ય ગણેલ છે. પાત વીર ચરિત્રે સુર નર તિર્યંચ એવા દરેક પાંચ પાંચ ભવો કરી બોધી બીજને પામી જમાલી મોક્ષે જશે. ભામંડલ લવ-કુશ સીતા લક્ષ્મણ રાવણ વિગેરેના ભવો તથા સીતા ચક્રવર્તિ રાવણ લક્ષ્મણ તેનાં બન્ને પુત્રો થશે. લક્ષ્મણ તીર્થંકર સીતા ગણધર રાવણ તીર્થંકર વિગેરે છાપેલી પ્રતે પત્ર ૩૩૩ થી ૩૩૪ સુધી ગાથા ૪૦ થી ૮૧ સુધી જુઓ. પઉમચરિય વસ્તુપાલ ચરિત્રે. એકવાર નગરના લોકોએ વસ્તુપાળને કુશળતાના સમાચાર પુછતા ઉત્તર આપ્યો કે - નિરંતર આયુષ્ય ચાલ્યુ જાય છે, માટે અમને કુશળતા ક્યાંથી હોય. વસુદેવ ચરિત્રે. બળદેવ- ચક્રવર્તિ, ભુવનપતિ વ્યંતર જ્યોતિષિ અને વૈમાનિકમાંથી નીકળીને થાય છે, અને અરિહંત તથા વાસુદેવ વૈમાનિક દેવગતિમાંથી થાય છે, નાગકુમારમાથી નીકળેલા જીવ કોઈક ભવનો આંતરો કર્યા સિવાય તુરત બીજા ભવમાં જ ઐરવતક્ષેત્રને વિષે આજ અવસર્પિણી કાળને વિષે જિનેશ્વર થાય છે. નરકમાંથી નીકળીને પણ તીર્થંકર થાય છે. પાંડવ ચરિત્રે. ૧૬૮ For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ પાંચ પાંડવોયે દ્રોપદીને પોત પોતાના વારા પ્રમાણે સેવન કરેલ છે એકી સાથે નહિ ૭૨ દિવસના પ્રત્યેક વારા હતા. નેમનાથ ચરિત્રે પણ એમ જ કહેલ છે. શ્રી પુંડરીક સ્વામી ચરિત્રે . જીનપ્રતિમા નીચે નવગ્રહોની સ્થાપના હોય છે, એમ ભરત મહારાજાએ પુછવાથી આદીશ્વર ભગવાને કહેલ છે. કપર્દિયક્ષ બીજા દેવલોકનો વાસી દોઢ સાગરોપમના આયુષ્યવાળો દેવ છે, પ્રભુએ કહ્યું કે તમારી જગ્યાએ ઘણા કપર્દિયક્ષો થશે. પુંડરીસ્વામી ચરિત્રે ભરત મહારાજાની વિનતિથી ઈંદ્ર મહારાજે સંઘમાં લોકોને આનંદ ઉપજાવવા માટે કવલાહાર કરેલ છે. ચોથા આરામાં પણ પુસ્તકો લખેલા હતા. અમરશેખર રાજાએ જિનેશ્વર સમક્ષ સાધુઓને પુસ્તકો વહોરાવેલ છે. કાગડાને એક ચક્ષુ કહેલ છે તે વાત સત્ય છે. શ્રી પદ્માનંદ મહાકાવ્યે ત્રયોદશ સ તીર્થંકર મહારાજને પ્રથમ પારણું કરાવનાર ત્રણ ભવે મોક્ષે જાય છે. '' સમક્તિકૌમુધામ્ પદ્મશ્રી ક્થાનકે રવિવારે અને સોમવારે તપશ્ચર્યા કરવી તે મિથ્યાત્વ છે એવુ કહેલું છે. નોટ-રવિવારના રાસમાં રવિવારે આંબેલ કરવાનું કહેલ છે. રાસ મળતો નથી પણ આ નોટ એક માણસે જીના પાનામાં બે લીટી છેલ્લી ૧૬૯ For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ બતાવી હતી તેમાં લખેલ છે કે જસકીર્તિ રવિવાર રાસ સંપૂર્ણ, આવી રીતે લખેલું હતું. આગળનો ભાગ જોવામાં આવેલ નથી, મળ્યો નથી. - પ્રિયંક્ર નૃપ સ્થાનકે પ્રથમ માસે બાલકને દાંત આવે તો કુલનો ધ્વંસ કરે,બીજે માસે દાંત આવે તો પોતાનું મરણ થાય, ત્રીજે માસે દાંત આવે તો પિતાપિતામહનો ધ્વંસ કરે, ચોથે માસે દાંત આવે તો ભાઈઓનો નાશ કરે, પાંચમે માસે દાંત આવે તો સર્વશ્રેષ્ઠ કહેવાય, છટ્ટ માસે દાંત આવે તો કુટુંબમાં કલેશકારી થાય, સાતમે માસે દાંત આવે તો સર્વ પ્રકારની ઋદ્ધિનો નાશ કરે. ભુવનભાનુ qલી ચરીત્રે સર્વાર્થસિદ્ધ વિમાને ચોસઠ મણ મોતીઓ કહેલ છે. તેનો અધિકાર ઉપરોક્ત ચરિત્રમાં છે. સૂત્ર શાખો, સમક્તિશલ્યોદ્ધારમાંથી ૧. આચારાંગ સૂત્રમાં મૂળ જૈન મતનું સ્વરૂપ અને સાધુના આચારનું સ્વરૂપ છે. ૨. સૂયગડાંગસૂત્રમાં ૩૬૩ પાંખડીયોના મતોના કથન આદિ વિચિત્ર પ્રકારનું કથન છે. ૩. ઠાંણાંગ સૂત્રમાં એકથી માંડીને દસ સુધી જગતમાં જે જે વસ્તુઓ છે તેનું કથન છે. ૪. સમવાયાંગ સૂત્રમાં એકથી લઈને કોટાકોટી પદાર્થનું કથન પ.ભગવતી સૂત્રમાં ગૌતમસ્વામી મહારાજે કરેલા વિચિત્ર પ્રકારના ૩૬૦૦૦ પ્રશ્નોના ઉત્તરો છે. ૬.જ્ઞાતા સૂત્રમાં ધર્મિષ્ટ પુરુષોની કથા છે. ૭.ઉપાશકદશાંગસૂત્રમાં મહાવીરસ્વામી મહારાજના આણંદાદિક ૧૭૦ For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ દસ શ્રાવકોના સ્વરૂપનું કથન છે. ૮. અંતગડ સૂત્રમાં મોક્ષે ગયેલ ૯૦ જીવોના સ્વરૂપનું કથન છે. ૯. અણુત્તરોવવાઈ સૂત્રમાં જે સાધુઓ પાંચ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા છે તેના સ્વરૂપનું કથન છે. ૧૦. પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં ૧ હિંસા, ૨ મૃષાવાદ, ૩ ચોરી, ૪ મૈથુન,પ પરિગ્રહ એ પાંચે પાપોનું કથન તથા ૧ અહિંસા, ૨ સત્ય, ૩ અચૌર્ય, ૪ બ્રહ્મચર્ય, પ પરિગ્રહ ત્યાગ એ પાંચે સંવરના સ્વરૂપનું કથન છે. ૧૧. વિપાક સૂત્રમાં દસ દુઃખવિપાકી જીવોના સ્વરૂપનું કથન છે. ૧૨. ઉવવાઈ સૂત્રમાં ૨૨ પ્રકારના જીવો કાળ કરી જે જગ્યાએ ઉત્પન્ન થયેલા છે.તેના સ્વરૂપનું કથન છે તથા કોણિકની વંદનવિધિ તેમજ મહાવીરસ્વામીની દેશનાના સ્વરૂપનું કથન છે. ૧૩. રાયપસેણી સૂત્રમાં નાસ્તિક પ્રદેશી રાજાને બોધ કરનાર કેશીકુમાર ગણધર મહારાજનું તથા દેવ વિમાનાદિકને નમન કરવાના સ્વરૂપનું કથન છે. ૧૪.જીવાભિગમ સૂત્રમાં જીવો અજીવોનું વિસ્તારથી ચમત્કારી કથન છે. ૧૫.પક્ષવણા સૂત્રમાં ૩૬ મા પદમાં છત્રીશ વસ્તુનું બહુ વિસ્તારથી કથન છે. ૧૬. જંબુદ્રીપ પતિ સૂત્રમાં જંબૂટ્ટીપાદિકનાં સ્વરૂપનું કથન છે. ૧૭. સૂર્યપ્રજ્ઞપ્તિ જ્યોતિષચક્રનું સ્વરૂપ છે. ૧૮. ચંદ્રપ્રજ્ઞપ્તિમાં જ્યોતિષચક્રનું સ્વરૂપ છે. ૧૯. નિર્યાવલી સૂત્રમાં કેટલાએક નરક અને સ્વર્ગમાં જવાવાળા જીવોનું તથા રાજાઓની લડાઈયોનું સ્વરૂપ કહેલું છે. ૨૦. આવશ્યક સૂત્રમાં ઈતિહાસાદિકનું ચમત્કા૨ી કથન છે. ૨૧. દશવૈકાલિક સૂત્રમાં સાધુઓના આચારનું કથન છે. ૨૨. પિંડનિયુક્તિ સૂત્રમાં સાધુને શુદ્ધ આહાર ગ્રહણ કરવાનું કથન છે. ૧૧ For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૨૩. ઉત્તરાદયયન સૂત્રમાં ૩૬ અધ્યયનોમાં વિચિત્ર પ્રકારનું કથન છે. ૨૪. છેદસૂત્રમાં પદવિભાગ સામાચારી પ્રાયશ્ચિત આદિનું કથન છે. ૨૫. નંદી સૂત્રમાં પાંચ જ્ઞાનના સ્વરૂપનું કથન છે. ૨૬. અનુયોગ દ્વાર સૂત્રમાં સામાયિક ઉપર ચાર અનુયોગ દ્વારા વ્યાખ્યા કરેલી છે. ૨૭.ચઉશરણ પન્નામાં ચાર શરણાનો અધિકાર છે. ૨૮. બીજા પયજ્ઞામાં રોગીને પ્રત્યાખ્યાન કરાવવાની વિધિનું કથન છે. ૨૯. આઉર પ્રત્યાખ્યાનમાં ૬૩ ધ્યાન અને જાણવા જોગ ઘણી બાબતનું લખાણ છે. ૩૦. ભક્તપરિજ્ઞામાં અણસણ કરવાની વિધિનું કથન છે. ૩૧.મહાપ્રત્યાખ્યાનમાં મોટા પ્રત્યાખ્યાન કરવાના સ્વરૂપનું કથન ૩૨. તંદુવૈકાલિક સૂત્રમાં ગર્ભાદિકના સ્વરૂપનું કથન છે. ૩૩. ચંદવિજ્જામાં ચંદ્રવેધ્યકનું સ્વરૂપ કહેલ છે. ૩૪. ગણિવિજજામાં જ્યોતિષના સ્વરૂપનું કથન છે. ૩૫. મરણસમાધિમાં મરણ વખતે સમાધિનું કથન છે. ૩૬. દેવેન્દ્રસ્તવ વીરસ્તવમાં ઈંદ્રોના સ્વરૂપનું કથન છે. ૩૭. ગચ્છાચારમાં ગચ્છોના સ્વરૂપનું કથન છે. ૩૮. સંથારા પયત્રામાં સંથારાના મહિમાના સ્વરૂપનું કથન છે. શ્રી આવશ્યક સૂત્ર ૩૯. ભરત મહારાજાએ અષ્ટાપદજી ઉપર દેરા કરાવ્યા છે. ૪૦.તે પર્વત ઉપર દંડ રત્નવડે કરી રક્ષણ માટે આઠ પગથિયા કર્યા છે તેથી તેનું નામ અષ્ટાપદ પડેલું છે. ૪૧.અરિહંતની પ્રતિમાની દ્રવ્યપૂજા કરવાનું ફળ પુન્યાનુબંધી ૧૭૨ For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ પુન્ય તથા બહુ નિર્જરા અને અલ્પ સંસાર કહેલ છે. ૪૨. ત્રણ લોકમાં જે અરિહંતના ચૈત્યમાં જેટલી પ્રતિમાજી છે તેને વંદન, પૂજન,નમસ્કાર કરવાથી જે ફળ થાય છે તે ફળ મને કાઉસ્સગ્નમાં થાઓ. શ્રી આચારાંગ સૂઝે • ૪૩. આચારાંગજીની નિર્યુક્તિમાં કહેલું છે કે તીર્થંકરની પંચકલ્યાણકની ભૂમિની તથા નંદીશ્વરદ્વીપ આદિની તથા શત્રુંજય, ગિરનાર તથા અષ્ટાપદ વિગેરેની યાત્રા કરવાથી સમ્યકત્વ નિર્મલ થાય છે. ૪૪.પ્રથમ અધ્યયનના છઠ્ઠા ઉદેશમાં કહેલું છે કે દૂધ,દહીં તક ગરમ કર્યા સિવાય મુગાદિક કઠોળમાં સંયોગ થવાથી ત્રસ જીવની ઉત્પત્તિ થાય છે અને અભક્ષ્ય ગણાય છે. ૪૫. બીજા શ્રુતસ્કંધમાં કહેવું છે કે સાધુ હરિણાદિક બચાવે. ૪૬ .બીજા શ્રુતસ્કંધમાં બાર કુલોના આહારના અધિકારમાં દુગચ્છનિક કુલનો આહાર લેવાની મનાઈ કરી છે. શ્રી સુયગડાંગજી સૂત્ર ૩ ૪૭.બીજા શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયને આદ્રકુમારની કથાની નિર્યુક્તિમાં કહેલ છે. અભયકુમારે મોકલાવેલ પ્રતિમાજીને દેખી જાતિસ્મરણજ્ઞાન થયું અને પ્રતિબોધ પામ્યા અને દીક્ષા લીધી ત્યાં સુધી જલ, પુષ્પો વિગેરેથી પૂજા કરી છે. શ્રી ઠાણાંગજી સૂત્ર ૪ ૪૮. ચોથા ઠાણામાં ચાર પ્રકારના યોગમાં સત્ય યોગ કહેલ છે.તેને અરિહંતાદીકની પ્રતિમા જાણવી અને તે જ ઠાણામાં અંજનગિરિ તથા ઈધખપ પર્વત ઉપર દેરાસરજી કહેલા છે. ૪૯. પાંચમાં ઠાણામાં પાંચ પ્રકારના સંવરમાં સમક્તિ સંવર ૧૭૩ ૧૭૩ ~ For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ કહેલ છે. તેના આઠ આચાર ઉત્તરાધ્યયનજી સૂર વિગેરેમાં છે. ૫૦. દસમાં ઠાણામાં દસ પ્રકારે ઔદારિક શરીરની અસજઝાય કહી છે. તેમાં મલ, મૂત્ર તથા ઋતુધર્માદિકની અસજઝાય છે. - ૫૧. દસમા ઠાણામાં દસ પ્રકારના સત્ય કહેલા છે. તેમાં પણ સ્થાપના સત્ય અરિહંતની પ્રતીમા સમજવી એમ કહેલ છે. - શ્રી સમવાયંગજી સૂત્ર પ૨. બારે અંગની નોધ છે તથા ઉપાસકદશાંગની નોંધમાં શ્રાવકના ચૈત્ય અર્થાત્ મંદિર તથા પ્રતિમાજી કહેલ છે. પ૩.વર્તમાન ચોવીશીના ત્રશઠ શલાકા પુરુષોના નામ છે. ને ત્રેસઠ શલાકા પુરુષ શાસ્ત્રમાં, અષ્ટાપદે ઉપર રાવણે ભક્તિ માટે જિનમંદિરમાં નાટારંભ વિગેરે કહેલ છે. શ્રી ભગવતીસૂત્ર - ૫૪. બીજા શતકના પાંચમાં ઉદ્દેશામાં કહેવું છે કે, તુંગીયા નગરીના અનેક શ્રાવકોએ પ્રતિમા પૂજા કરી છે, ત્યાં સ્થવીરોના નામ ગોત્ર સાંભળવાથી મહાફલ કહેલ છે. તથા સન્મુખ જવું, તેમજ વંદન નમસ્કારનું વિશેષ ફલ કહેલું છે. ૫૫.ત્રીજા શતકના બીજા ઉદેશમાં કહેલું છે કે, અસુરકુમાર દેવતાઓ સુધર્મા દેવલોકમાં ૧ અરિહંત.ર અરિહંતની પ્રતિમા, ૩ ભાવિતાત્મા અણગારની નિશ્રાયે જાય છે ત્યાં અરિહંત તથા અરિહંતની પ્રતિમામાં ભેદ નથી. પ૬. નવમા શતકના ત્રેવીસમા ઉદેશામાં કહેવું છે કે જે ઉસૂત્રની પ્રરૂપણા કરે છે તે ચાર ગતીમાં પરિભ્રમણ કરે છે. તે પ્રદેશમાં ચૈત્યને પ્રતિમા મહોત્સવ કહેલા છે. ૫૭. દશમા શતકના પાંચમા ઉદેશામાં કહેવું છે કે -અમરેન્દ્ર સુધર્મા સભામાં અપ્સરાઓ સાથે મૈથુન સેવતો નથી કારણ કે ત્યાં તીર્થકરોની અશાશ્વતી દાઢાઓ અર્ચનીય, વંદનીય સત્કારણીય તથા ૧૭૪ For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ સમ્માનીય છે. તેની આશાતના ટાળવાનું ભુવનપતિના સર્વ ઈદ્રો તથા સૌધર્મ, ઈશાનંદ્ર તથા બન્નેના લોકપાલો આશાતના ટાળીને ભક્તિ કરે છે. ૫૮. અગીયારમાં શતકના બારમા ઉદેશામાં કહેલ છે કે આલંભીકાનગરીના ઈસીભદ્ર પ્રમુખ અનેક શ્રાવકોએ પૂજા કરી છે. ૫૯. બારમા શતકના પ્રથમ ઉદેશામાં કહેલ છે કે, સાવત્થી નગરીના શંખજી, પુષ્કલજી અનેક શ્રાવકોએ પૂજા કરી છે , તથા સ્વામીવાત્સલ્ય કર્યા છે. તથા તે નગરમાં શ્રાવકોની પૌષધશાલા છે. ૬૦. તેરમા શતકના પચ્ચીશમાં ઉદેશામાં કહેવું છે કે, શ્રાવક ઉદાયી રાજા શ્રી મહાવીરસ્વામીને વંદન કરવા માટે પોતાના નગરને શણગારી હાથી, ઘોડા, રથ, પાયદલ બહુ જ આડંબરે ગયેલ છે. તેમાં કહેલું છે કે, તીર્થકર જે ભૂમિ પર વિચરે છે તે ભૂમિને પણ ધન્ય છે. તથા સન્મુખ જવાનું મહાફળ કહેલ છે. ૬૧. પંદરમાં શતકમાં મહાવીર મહારાજે અનુકંપાથી ગોશાળાને બચાવ્યો છે. ૬૨. વશમાં શતકના નવમાં ઉદેશામાં કહેલું છે કે વિદ્યાચારણ તથા જંઘાચારણ મુનિયોયે માનુષ્યોત્તર પર્વત,નંદીશ્વર દ્વીપ તથા રૂચક દ્વીપ તથા મેરૂપર્વત ઉપર પંડકવનમાં તથા નંદનવનમાં ચૈત્ય તથા શાશ્વતી પ્રતિમાને તથા અહીં અશાશ્વતી પ્રતિમાને વંદન નમસ્કાર કરે છે. ૬૩. પચ્ચીશમાં શતકના ત્રીજા ઉદેશામાં પંચાંગી પ્રમાણ કરવાનું કહેલ છે. શ્રી જ્ઞાતસૂત્ર ૭ ૬૪. પાંચમા અધ્યયનમાં કહેલું છે કે થાવચ્ચપુત્ર એક હજાર મુનિઓની સાથે શુકાચાર્ય એક હજાર સાથે સેલંકાચાર્ય પાંચશો સાથે, પુંડરીક પર્વત પર મોક્ષે ગયા છે. તે પર્વતનું કારણ એ કે ઋષભદેવસ્વામીના પ્રથમ ગણધર પુંડરીકનામના પાંચ ક્રોડ સાથે મુક્તિ ૧૭૫) ૧૭૫ For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ગયા છે. શત્રુંજય મહાભ્યમાં પણ આ વાત છે. ૬૫. પાંચમાં અધ્યયનમાં કહેલું છે કે કૃષ્ણ મહારાજે થાવગ્સાપુત્ર સાથે દીક્ષા લેનાર એક હજારનો તથા થાવસ્યા પુત્રનો દીક્ષા મહોત્સવ કર્યો છે. એક હજાર લોકોના ઘરની સંભાળ રાખી છે. ૬૬. સોળમાં અધ્યયનમાં કહેલ છે કે દ્રોપદીયે કાંપિલ્યપુરના મોટા જૈન મંદીરમાં જઈ જિનપ્રતિમાની જળ,પુષ્પ, ધૂપ, દીપ, ચંદન દ્રવ્યાદિ પૂજાવડે પૂજા કરી છે તથા નમુથુણાદિ તીર્થકરના ગુણગણવર્ણનાદીથી ભાવપૂજા કરી છે. ૬૭. સોલમાં અધ્યયને કહેલું છે કે શ્રી નેમિનાથ મહારાજ ગીરનાર ઉપર મોક્ષે ગયા સાંભળી પાંચે પાંડવો અણસણ કરી સિદ્ધગિરિ ઉપર મોક્ષે ગયા છે. ૬૮. બીજા શ્રુતસ્કંધના દશમા વર્ગમાં કહેલ છે કે, જે દેવીયો તેમાં કહેલી છે તેમણે ભક્તિ માટે મહાવીર મહારાજ પાસે નાટક કરેલું છે. શ્રી ઉપાશદશાસૂત્ર ૮ ૬૯. દસમા અધ્યયને કહેલું છે કે, દસ શ્રાવકોયે અરિહંતની પ્રતિમાને વંદના-નમસ્કાર કરેલા છે. અંતગડસૂત્ર ૯ ૭) પ્રથમ વર્ગના દશમા અધ્યયનમાં કહેલું છે કે, ગૌતમાદિ દસ મુનિયો સિદ્ધગિરિ ઉપર મોક્ષે ગયા છે. ૭૧. બીજા વર્ગના આઠમાં અધ્યયનમાં કહેલું છે કે અક્ષોભકુમારાદિ આઠ મુનિયો સિદ્ધાચળ પર મોક્ષે ગયા છે. ૭૨. ત્રીજા વર્ગના તેરમા અધ્યયનમાં કહેલું છે કે, ગજસુકુમાલને છોડીને બાર અધ્યયનમાં કહેલ મુનિયો સિદ્ધાચલ પર મોક્ષે ગયા છે. - ૭૩. ચોથા વર્ગના દસમા અધ્યયને કહેલું છે કે, દસ મુનિયો શત્રુંજય પર મોક્ષે ગયા.અહીં શત્રુંજય પર કહેલ છે જ્ઞાતાસૂત્રના પાંચમા અધ્યયનમાં પુંડરીક પર્વત કહેલ છે. શત્રુંજય મહાત્યમાં, M૧૭૬ ~ ૧૭૬ For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ શત્રુંજ્યનું વિસ્તારથી વર્ણન છે. શત્રુંજય મહાસ્ય ઋષભદેવ સ્વામીના પ્રથમ ગણધર પુંડરીકસ્વામીએ સવાલક્ષ શ્લોકનું બનાવ્યું હતું ત્યાર પછી મહાવીર સ્વામીના પાંચમા ગણધર સુધર્માસ્વામીયે ચોવીશ હજાર. શ્લોકનું સંક્ષિપ્ત કર્યું. ત્યાર પછી દૂષમ કાલમાં અલ્પાયુજાણી પૂર્વધર ધનેશ્વરસૂરિ મહારાજાયે દસ હજાર શ્લોકનું કર્યું તેની વિગત. ૧. શ્રી ભરત ચક્રવર્તિએ ચતુર્વિધ સંઘ સહિત ૧ શત્રુંજય, ૨ રૈવતાચલ, ૩ સમેતશિખર, ૪ શ્રી વૈભારગિરિ, ૫ શ્રી અષ્ટાપદ, ૬ શ્રી તાલધ્વજગિરિ, ૭ શ્રી કદંબગિરિ ઈત્યાદિ તીર્થોની યાત્રા કરી તેમના ઉપર દહેરાસર બંધાવ્યા. ૨. શ્રી ચક્રવર્તિની આઠમી પાટે દંડવીર્ય રાજા થયો.તેણે ઉપર લખેલા તીર્થોની જાત્રા કરી છે તથા આબુજી ઉપર જૈન મંદીર બંધાવ્યા ૩. શ્રી સીમંધરસ્વામીનો ઉપદેશ સાંભળી ઈશાનેદ્ર ઉદ્ધાર કર્યો. ૪. શ્રી અજિતનાથ મહારાજનો ઉપદેશ સાંભળી સગરચક્રવર્તિએ શત્રુંજયની યાત્રા કરી ઉદ્ધાર કર્યો. ૫. શ્રી શાન્તિનાથ મહારાજનો ઉપદેશ સાંભળી ચક્રાયુધ રાજાએ યાત્રા કરી ઉદ્ધાર કર્યો. ૬. શ્રી રામચંદ્રજીયે યાત્રા કરી ઉદ્ધાર કર્યો તથા રાવણે અષ્ટાપદ ઉપર જૈનમંદિરમાં ભક્તિ માટે નાટારંભ કરેલ છે. ૭. શ્રી નેમિનાથ મહારાજના સમયમાં પાંચ પાંડવો શત્રુંજ્યની યાત્રા કરી ઉદ્ધાર કરી, ત્યાં મોક્ષે ગયા છે. ઈત્યાદિ અનેક વિસ્તાર છે. શ્રી પ્રશ્ન વ્યાધ્રણ સૂત્ર ૧૦ ૭૪. બીજા સંવર દ્વારમાં કહેલું છે કે મુનિયોના વ્યાકરણ સહીત બોલવું તેમ નહિ બોલવાથી અશુદ્ધ બોલાય તેથી મૃષાવાદ લાગે. ૭૫. ત્રીજા ચૈત્યદ્વારમાં મુનિયોને ચૈત્ય તથા અરિહંતની ૧૭૭ For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ પ્રતિમાજીની ભક્તિ કરવાનું કહેલ છે. શ્રી ઉવવાઈ સૂત્ર ૧૧ ૭૬ કોણિક રાજા પોતાની નગરી શણગારી ચતુરંગ સેના લઈ મહાહર્ષથી શ્રી મહાવીરસ્વામીના સામો વંદન કરવા ગયેલ છે કારણ કે તીર્થકરની સન્મુખ જવાનું મહાફલ કરેલ છે, તથા ભક્તિ માટે ડાક રાખી હતી. ૭૭.અંબડ નામના શ્રાવકે તથા તેમના શિષ્યરૂપી સાતસો શ્રાવકોએ અરિહંતની મૂર્તિને વંદના નમસ્કાર કરેલ છે, આવું શ્રીમહાવીરસ્વામી મહારાજે ગૌતમસ્વામીને કહેલું હતું. શ્રી રાયપણેણીસૂત્ર ૧૨. ૭૮. સૂર્યાભદેવતાએ ભક્તિ માટે મહાવીરસ્વામી પાસે નાટક કર્યું છે તથા ભક્તિથી સન્મુખ જવાનું પણ મહાફલ છે. ૭૯. શ્રી મહાવીર સ્વામી તથા પ્રતિમાજીની ભક્તિનું ફલ પુન્યાનુબંધી પુન્ય ફલ કહેલ છે. ૮૦. સૂર્યાભદેવે જિનપ્રતિમાની વિસ્તારથી સત્તરભેદી પૂજા કરી છે. ૮૧.પ્રદેશી રાજાએ કેશી ગણધર મહારાજને વંદન કરવા બહુ જ આડંબરથી જઈ વંદના કરી છે તેમાં ગણધરે ના પાડી નથી. ૮૨.શ્રાવક પ્રદેશી રાજાએ તથા ચિત્ર સારથીએ દેવપૂજા કરી છે. તેમજ ચૈત્યમંદિર તથા પ્રતિમા મહોત્સવ કરેલ છે. ૮૩. જીવોને બચાવવાનું પણ કહેલ છે. શ્રી જીવાભિગમ સૂત્ર ૧૩ ૮૪. પંદર ભેદ સિદ્ધ કહેલ છે. તેમાં સિદ્ધને પણ સિદ્ધ કહેલ છે. ૮૫. શ્રી વિજય દેવતાએ ઘણા દેવો સહિત જિનપ્રતિમાની જલ, ચંદન, પુષ્પાદીકથી સત્તરભેદી પૂજા કરી છે. ૧૭૮ For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૮૬.નંદીશ્વર દ્વીપના બાવન મંદિરોમાં ચાતુર્માસી પર્વ,પર્યુષણાપર્વ તથા જિન કલ્યાણકના દિવસોમાં ચારે નિકાયના દેવતાઓ અઠ્ઠાઈ મહોત્સવ કરે છે. શ્રી પદ્મવણા સૂત્ર ૮૭. સિદ્ધના ભેદમાં સ્ત્રીને સિદ્ધિ કહી છે. ૮૮. દસ પ્રકારની સત્ય ભાષા છે. તેમાં સ્થાપના સત્ય ભાષા અર્થાત્ જેની સ્થાપના હોય તેનું નામ બોલવું. દષ્ટાન્તથી અરિહંતની પ્રતિમાને અરિહંત કહેવાય છે. અન્યથા મૃષાવાદ લાગે છે. શ્રી જંબૂદ્વીપપન્નત્તિ સૂત્ર ૧૫ ૮૯. તીર્થંકરનો જન્માભિષેક દેવો ભક્તિમાટે કરે છે. ૯૦. ઋષભદેવસ્વામી દસ હજાર મુનિઓ સાથે અષ્ટાપદ ૫૨ મોક્ષે ગયા છે તેમજ ભરત મહારાજા પણ અષ્ટાપદ પર મોક્ષે ગયા છે. ૯૧.તીર્થંકરની દાઢા વિગેરે ઈંદ્રો ભક્તિ માટે લઈ જાય છે. ૯૨.તીર્થંકરનું નિર્વાણ થાય છે ત્યારે દેવાદિક ઈંદ્રો નંદીશ્વર દ્વીપે ભક્તિ માટે ઉત્સવ અઠ્ઠાઈ મહોત્સવ કરે છે. શ્રી ચંદ્રપન્નતિ સૂત્ર ૧૬ ૯૩.ચંદ્રવિમાનની સુધર્મા સભામાં તીર્થંકરની અશાશ્વતી દાઢાઓ વંદનીય, પૂજનીય,સમ્માનીય કહી છે.આશાતના માટે દેવીઓની સાથે મૈથુન સેવતા નથી. શ્રી સૂર્ય પન્નતિ સૂત્ર ૧૭ ૯૪. સદર ઉપર પ્રમાણે અધિકાર આ સૂત્રમાં છે. શ્રી પુલ્ફિયા ઉપાંગ સૂત્ર ૧૮ ૯૫. ૧ ચંદ્ર,૨ સૂર્ય,૩ શુક્ર, ૪ પૂર્ણભદ્ર, ૫ માણિભદ્ર,૬ દત્ત,૭ ૧૭૯ For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ શીવ, ૮ વાગ, ૯ અણાય એ નવ દેવતા તથા બહુપુત્રિકા દેવીએ મહાવીર પાસે ભક્તિ નાટક કરેલું છે. " શ્રી પુષ્પ ચૂલિયા ઉપાંગ સૂત્ર ૧૯ ૯૬ શ્રી દેવી આદિ સો દેવીયોએ મહાવીર પાસે ભક્તિથી નાટારંભ કર્યો છે, શ્રી વલ્વેિદશા ઉપાંગ ૨૦ ૯૭. શ્રી કૃષ્ણ મહારાજે નેમનાથ મહારાજને વંદન માટે દ્વારિકા શણગારી તથા હાથી-ઘોડા વિગેરે ચતુરંગ સૈન્ય લઈ આડંબરથી વંદના કરી છે, તેમાં પૌષધશાલા પણ છે. શ્રી ભક્તપરિજ્ઞા સૂત્ર ૨૧ ૯૮. શ્રાવક લોકો ૧. સ્વામી વત્સલમાં, ૨. સંઘની ભક્તિમાં ૩. જિનભુવનમાં ૪. જિનપ્રતિમાજીમાં, ૫. પ્રતિષ્ઠામાં, ૬. સિદ્ધાંત લખવામાં ૭. તીર્થયાત્રામાં સ્વદ્રવ્ય ખર્ચવામાં આરાધક કહેલા છે. આ ઉપર પચ્ચખાણમાં કહેલા છે. શ્રી મરણ વિભત્તિ સૂત્ર ૨૨ ૯૯. અરિહંતની પ્રતિમાની ભક્તિ પૂર્વક પૂજા કરે તથા સ્વામીવાત્સલ્યાદીક સાધર્મીની ભક્તિ કરે તથા ગુર્વાદીકની ભક્તિ કરનાર અલ્પકાળમાં મોક્ષે જાય છે. શ્રી ગણિવિજ્જા સૂત્ર ૨૩ ૧૦૦.અરિહંતની પૂજાના નક્ષત્ર કહેલ છે. શ્રી દ્વીપસાગર પન્નત્તિ સૂત્ર ૨૪ ૧૦૧. આ સૂત્રમાં અનેક દ્વીપ સમુદ્રનું વર્ણન છે, તથા M૧૮૦૦ ૧૮૦ For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ માનુષ્યોત્તર પર્વત નંદીશ્વર દ્વીપ રુચક દ્વીપ કુંડલ દ્વીપ અનેક સ્થાન પર જિનમંદિરના વર્ણન છે. શ્રી અંગ ચૂલિયા સૂત્ર ૨૫ ૧૦૨.બાવીશ અધિકાર શ્રાવકોને વર્જવાનો છે. શ્રી દશાશ્રુત સ્કંધ ૨૬. ૧૦૩.આઠમા અધ્યયનમાં શ્રી પર્યુષણ પર્વમાં કહેલું છે કે મહાવીરસ્વામીના માતાપિતાએ અનેક જૈન મંદિરોમાં ઉત્સવ કરાવ્યા છે. મહાવીરસ્વામીના માતા પિતા શ્રાવક છે તેવો અધિકાર શ્રી આચારાંગ સૂત્રમાં કહેલો છે. શ્રી વ્યવહારસૂત્ર ૨૭ ૧૦૪. ગીતાર્થ લોકોયે જેની પ્રતિષ્ઠા કરેલી.હોય છે તે પ્રતિમાજી પાસે આલોચના લેવાનું કહેલ છે. ૧૦૫.જે સાધુ જાણીને ઉત્સૂત્રની પ્રરૂપણા કરે તેને જિંદગી સુધી જૈન શાસનના અંદર લેવો નહિ. શ્રીજીતલ્પ સૂત્ર ૨૮ ૧૦૬. સાધુને જિનપ્રતિમાના દર્શન કરવા કહેલ છે. શ્રી મહા નિશીથ સૂત્ર ૨૯ ૧૦૭. આ સૂત્રમાં જૈન મંદિર તથા જિનપ્રતિમા તથા અઠ્ઠાઈ મહોત્સવ તથા જલ, ચંદન, પુષ્પ, ધુપ, દીપ, નૈવેદ્ય વિગેરે દ્રવ્ય પૂજાના તથા ચૈત્યવંદનાદિક ભાવપૂજાના તથા અનુકંપાથી જીવોને બચાવવાના અનેક અધિકારો કહેલ છે તથા ઉત્સુત્રપ્રરૂપનારને ચાર ગતિમાં પરિભ્રમણ કહેલ છે. ૧૮૧ For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ શ્રી દશવૈકાલિક સૂત્ર ૩૦. ૧૦૮.આ સૂત્રની નિર્યુક્તિમાં કહેલું છે કે શય્યભવ ભટ જિનપ્રતિમા દેખી પ્રતિબોધ પામ્યા, દીક્ષા લીધી, આચાર્ય થયા તથા મનક મુનિ માટે દશવૈકાલિક સૂત્રની રચના કરી. ૧૦૯.ચોથા અધ્યયનમાં ત્રસની એટલે વાસી વિદલ તથા કાળ પહોંચ્યા ઉપરાંત પદાર્થોમાં ત્રસ જીવોની ઉત્પત્તિ કહી છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૧. ૧૧૦.અઠ્ઠાવીશમા અધ્યયનમાં સમક્તિના આઠ અતિચાર કહેલ છે તથા અઠ્ઠાઈ મહોત્સવ સ્વામીવાત્સલ્ય રથયાત્રા વિગેરે જૈન ધર્મને દીપાવનારા સમક્તિ છે તે ઠાણાંગજી સંવર કહેલ છે. ૧૧૧.ઓગણત્રીશમા અધ્યયનમાં સ્તવ સ્તુતિથી જ્ઞાન,દર્શન, ચારિત્ર ફલ તથા બોધિલાભ કહેલ છે. શ્રી અનુયોગ દ્વાર સૂત્ર ૩૨. ૧૧૨. ચાર નિક્ષેપા કહેલ છે. તથા નિર્યુક્તિના અનેક ભેદ તથા સાત નયના સ્વરૂપના અનેક અધિકાર છે. શ્રી ઓઘ નિયુક્તિ સૂત્ર 33. ૧૧૩. દુર્ગંચ્છનિક કુલનો આહાર લેવાની મનાઈ છે. શ્રી નંદી સૂત્ર ૩૪. ૧૧૪. ઉપર લખેલા સૂત્રોના નામ તથા ચૌદ હજાર પયજ્ઞા મહાવીરસ્વામીના શાસનમાં કહેલા છે. તથા પંચાંગી માનવાનું કહેલું છે. શ્રી વંગયૂલિયા સૂત્ર ૩૫. ૧૧૫. આ સૂત્રમાં કહેલું છે કે જિનપ્રતિમાની ભક્તિની નિંદા ૧૮૨ For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ કરે, હેલના,ખીસના,ગણા વિગેરે કરે તથા જિનપ્રતિમાના ઉત્થાપનારા પાંચમા આરામાં બહુ જ થશે. આવું કહેલું છે. સૂત્રશાખો ૧૧૬. શ્રી આવશ્યક સૂત્રમાં પચ્ચખાણના આગાર કહેલા છે. ૧૧૭. શ્રી ભગવતી સૂત્રમાં નિર્વિશેષ માનવાનું કહેલું છે. ૧૧૮. શ્રી ભગવતી સૂત્રમાં નિર્યુક્તિ માનવી કહેલી છે. ૧૧૯. ગચ્છાચાર પન્નામાં સાધુને રહેવાના સ્થાનનું નામ ઉપાશ્રય કહેલ છે. ૧૨૦. શ્રી અનુયોગદ્વાર સૂત્રમાં ઉજળા લુગડા પહેરનારને ભ્રષ્ટાચારી તથા દ્રવ્ય આવશ્યક કરવાવાળાકહેલા છે. ૧૨૧. સૂત્રમાં ગૃહસ્થને આહાર દેખાડવાની મનાઈ કરી છે. ૧૨૨. શ્રી આવશ્યક સૂત્રમાં અભુટ્રિયનો પાઠ કહેલ છે. ૧૨૩. શ્રી સમવાયંગ સૂત્રમાં વાંદરાના ૨૫ આવશ્યક કહેલ છે. ૧૨૪. શ્રી નંદી સૂત્રમાં ૧૪૦૦૦ સૂત્રો કહેલા છે. ૧૨૫. ઓઘાનો પાટો તથા નિશિથિયું ઠાણાં' સૂત્રના પાંચમા ઠાણામાં કહેલું છે. તથા મહાનિશિથના પાંચમા અધ્યયનમાં કહેલું છે. ૧૨૬. સાધુને અશુચિ ટાળવા માટે રાત્રીએ પાણી રાખવાનું બૃહત્કલ્પ ભાષ્ય તથા નિશિથચૂર્ણિમાં કહેલું છે. ૧૨૭. આવશ્યકજી તથા ઓઘનિર્યુક્તિમાં ડંડાસણ રાખવાનું કહેલું છે. ૧૨૮. આવશ્યક સૂત્રોમાં તથા નિશિથયુર્ણિમાં ઓઘામાં સમવસરણ ચિત્રવાનું કહેલ છે. ૧૨૯. ગપ્પ દીપીકાસમીરમાં કહેલું છે કે કંદોરો પડિલેહણ કરવો તથા સૂત્રમાં આર્યરક્ષિતના અધિકાર રાખવો કહેલ છે. ૧૩૦. મહાનિશિથ સૂત્રમાં સાતમાં અધ્યયનમાં કામલી(વર્ષાકલ્પ)એ નામથી કહેલ છે. ૧૩૧ મહાનિશિથ સૂટાના સાતમાં અધ્યયનમાં પાંગરણી ૧૮૩) ભાગ-૭ ફર્મા-૧૫ ૧૮૩ For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ (અંતરકલ્પ) એ નામથી કહેલ છે. ૧૩૨. પંચવસ્તુ સૂત્રમાં સ્થંડિલ તથા ગોચરી જતી વખતે ડંડાસણ રાખવાનું કહેલ છે તથા મહાનિશિથ ભગવતીપ્રશ્નવ્યાકરણમાં પણ કહેલ છે. ૧૩૩. મહાનિશિથ સૂત્રના સાતમાં અધ્યયનમાં ડંડાસણ તથા રજોહરણ જુદા રાખવાનું કહેલું છે. ૧૩૪. મહાનિશિથના સાતમાં અધ્યયનમાં જોલીની ગાંઠ નહિ પડિલેહણ કરનારને ડંડ કહેલ છે. ૧૩૫. કાગળ લખવાનું નિશિથસૂર્ણિમાં કહેલું છે. ૧૩૬.મચ્છરદાની રાખવાનું બૃહત્કલ્પમાં કહેલ છે. ૧૩૭. બૃહત્કલ્પ ભાષ્યમાં કહેલું છે કે દીક્ષા લીધેલાની દીક્ષા જો તેના કુટુંબી આવી છોડાવતા હોય તો તેને દેશાંતરમાં નસાડવાનું કહ્યું છે;અન્યથા નહિ. ૧૩૮. જીતવ્યવહાર તથા ધર્મરત્નમાં તથા પંચવસ્તુમાં ઠલે તથા ગોચરી જતા દાંડો રાખવાનું કહેલ છે. ૧૩૯. અનુયોગ દ્વારમાં ૧ પોથી,૨બંધન,૩ દોરો,પૂંઠા રાખવાનું કહેલ છે. ૧૪૦. રજોહરણનો દોરો ૧, દાંડી ૨, નિશિથીયુ ૩,ઉપલો બાંધવાનો દોરો નિશિથમાં કહેલ છે. ૧૪૧. અનુયોગ દ્વારમાં દેવસી રાઈ એ બે પ્રતિક્રમણ કહેલ છે. ૧૪૨. જ્ઞાતાસૂત્ર સેલગ અધ્યયને ચોમાસી પ્રતિક્રમણ કહેલ છે. ૧૪૩. ભગવતી સૂત્ર ૧૨ મેં શતકે શંખ શ્રાવકને અધિકારે પાક્ષિક સૂત્ર કહેલ છે. ૧૪૪. શ્રી કલ્પસૂત્રમાં સંવત્સરી પ્રતિક્રમણનો પાઠ છે. ૧૪૫. દશમાં અંગપ્રશ્નવ્યાકરણ સૂત્રમાં સંવદ્વારે પાંચ ઠેકાણે દંડો રાખવાનો પ્રગટ પાઠ છે. ૧૪૬. નિશિથસૂત્રમાં નવમે ઉદેશે શ્રાવકને સૂત્ર ભણાવવાનો નિષેધ કરેલ છે. ૧૮૪ For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૧૪૭. કોણિક રાનીયે પ્રભુની વધામણીમાં નિત્ય પ્રત્યે સાડાબાર હજાર રૂા. આપ્યા તે જિનભક્તિ નિમિત્તે. ૧૪૮.ઘણા રાજાઓએ તેમજ શ્રાવકોએ દીક્ષા મહોત્સવ કર્યો તે જૈન શાસનની પ્રભાવના નિમિત્તે. ૧૪૯. કૃષ્ણ મહારાજે દીક્ષાની દલાલી માટે દ્વારીકામાં પડહ ફેરવ્યો તે ધર્મની વૃદ્ધિ નિમિત્તે. ૧૫૦. ઈદ્રો તથા દેવતાઓએ જિનજન્મ મહોત્સવ કર્યો તે ધર્મપ્રાપ્તિ નિમિત્તે જંબુદ્વીપપન્નત્તિમાં કહેલ છે. ૧૫૧. દેવતાઓ નંદીશ્વરદ્વીપે અઠાઈ મહોત્સવ કરે છે તે ધર્મની પ્રાપ્તિ નિમિત્તે. ૧૫૨. જંઘાચારણ તથા વિદ્યાચારણલબ્ધિ ફોરવે છે. તે જિનપ્રતીમા વંદન નિમિત્તે. ૧૫૩.શંખ શ્રાવકે સ્વામીવાત્સલ્ય કર્યું તે સમ્યક્ત્વની પ્રાપ્તિ નિમિત્તે. ૧૫૪. તેતલી પ્રધાનને પોટીલ દેવતાએ સમજાવ્યો તે ધર્મનિમિત્તે. ૧૫૫. તીર્થંકર મહારાજાઓએ વાર્ષિક દાન આપેલું તે પુન્યદાન ધર્મ પ્રગટ કરવા નિમિત્તે. ૧૫૬. દેવતાઓ પ્રતિમા તથા દાઢાઓ પૂજે છે તે મોક્ષની પ્રાપ્તિ નિમિત્તે. ૧૫૭.શ્રી ઉદાયન રાજા ભગવાનને વંદન કરવા ગયો તે પુન્ય પ્રાપ્તિ નિમિત્તે. સાવધ ફ્રણી વિષે. ૧૫૮. શ્રી આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના ઈર્યા.અધ્યયનમાં લખ્યું છે કે સાધુ ખાડામાં પડી જાય તો ઘાસ-વેલડી તથા વૃક્ષને પકડીને બહાર નીકળે, ૧૫૯. શ્રી આચારાંગજી સૂત્રમાં કહેલ છે કે સાધુ ખાંડ સાકરને M૧૮૫) ૧૮૫ For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ બદલે મીઠું લાવે તો ખાઈ જાય ન ખવાય તો સંભોગીકને વહેંચી આપે ૧૬૦.શ્રી આવશ્યક સૂત્રમાં કહેલ છેકે રસ્તામાં નદી આવે તો સાધુ ઉતરે. ૧૬૧ શ્રી આવશ્યક સૂત્રમાં કહેલ છે કે સાધુ-મૃગ પૃચ્છામાં સિવાય જુઠું બોલે. ૧૬૨. શ્રી સુયગડાંગ સૂત્રના નવમાં અધ્યયનમાં કહ્યું છે કે મૃગપૃચ્છા સિવાય સાધુ જાઠું બોલે નહિ. ૧૬૩. શ્રી ઠાણાંગસૂત્રના પાંચમા ઠાણામાં પાંચ કારણે સાધુસાધ્વીને પકડી લે એમ કહ્યું છે. તેમાં નદીમાં તણાઈ જતી સાધ્વીને સાધુએ બહાર કાઢવી એમ કહેલ છે. ૧૬૪. ભગવતીસૂત્રમાં કહેલું છે કે શ્રાવક સાધુને અસુજતો અને સચિત આહાર આર પ્રકારનો દેતા અલ્પ પાપ અને નિર્જરા કરે છે. ૧૬૫. શ્રી ઉવવાઈ સૂત્રમાં કહેલ છે કે સાધુ શિષ્યની પરીક્ષા માટે દોષ લગાડે. ૧૬૬.શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં કહે છે કે- સાધુ પડિલેહણા કરે તો તે કાર્યમાં અવશ્ય વાયુકાયની હિંસા થાય છે. ૧૬૭. શ્રી બૃહત્કલ્પમાં ચરબીનું વિલેપન કરવું લખે છે. ૧૬૮.શ્રી બૃહત્કલ્પમાં વિશિષ્ટ કારણે સાધ્વીને પકડી લેવી કહેલ ૧૬૯. શ્રી જ્ઞાતાસૂત્રમાં કારણે સુબુદ્ધિ પ્રધાને રાજાને સમજાવવા માટે ખાઈનું ગંદુ પાણી સારૂ કર્યું છે. ૧૭૦.મલ્લીનાથ મહારાજે છે રાજાને પ્રતિબોધ નિમિત્તે મોહનું ઘર કરાવ્યું છે. તથા પોતાના ઉપર મોહ ટાળવા નિમિત્તે પોતાના સમાન મનોહર પુતલી બનાવીને તેમાં દરરોજ આહારના કોળીયા નાખ્યા તેથી તેમાં હજારો ત્રસજીવોની ઉત્પત્તિ તેમજ વિનાશ થયેલ છે. - ૧૭૧.શ્રી ઉવવાઈસૂત્રમાં કોણિક રાજાએ ભગવાનની ભક્તિ નિમિત્તે મહાઆડંબરે સામૈયું કર્યું છે. ૧૭૨. શ્રી કોણિક રાજાએ દરરોજ ભગવંતના ખબર મંગાવવા M૧૮૬) ૧૮૬ For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ માટે માણસોની ટપાલ બાંધી હતી. ૧૭૩.પ્રદેશી રાજાએ દાનશાળા મંડાવી હતી તેમાં કેટલાક પ્રકારનો આરંભ હતો પરંતુ કેશીકુમાર ગણધર મહારાજે નિષેધ નહિ કરતા કહ્યું કે- હે પ્રદેશી રાજા! પૂર્વે મનોજ્ઞ થઈને હવે અમનોજ્ઞ ન થઈશ. ૧૭૪. પ્રદેશી રાજાએ કેશી ગણધર મહારાજને કહ્યું કે- હે આવતી કાલે મારી તમામ ઋદ્ધિના આડંબર સાથે આવીને હું આપને વંદના કરીશ અને કર્યું પણ તેમ છતાં કેશી ગણધર મહારાજે તેમને નિષેધ કર્યો નહિ. સ્વામિ ૧૭૫.ચિત્રસારથીએ પ્રદેશી રાજાને પ્રતિબોધ પમાડવા નિમિત્તે કેશી ગણધર પાસે લઈ જવા માટે રથ,ઘોડા વિગેરે દોડાવ્યા હતા. ૧૭૬.સૂર્યાભ દેવતાએ જિન ભક્તિ નિમિત્તે ભગવંત સમીપે નાટક કરેલું છે. સૂત્રોમાં શ્રાવકોયે જિનપૂજા કરેલી છે. ૧૭૭. શ્રી આચારાંગ સૂત્રમાં સિદ્ધાર્થ રાજાને શ્રી પાર્શ્વનાથજીના સંતાનીયા કહેલા શ્રાવક કહેલા છે.તેમણે જિનપૂજા માટે લાખ રૂા. દીધા તથા અનેક જિન પ્રતિમાની પૂજા કરી છે. તેમ કહ્યું છે. આ અધિકારમાં સૂત્રની અંદ૨ ખાયે એ એવો શબ્દ છે. તે શબ્દનો ગુજરાતી ભાષાંતરમાં યાગ શબ્દ થાય છે અને યાગ શબ્દ વડે દેવપૂજા વાચી છે. વળી તેઓ શ્રાવક હોવાથી તેમને અન્ય યાગ શબ્દ હોય જ નહિ. તેથી તેમણે જિનપૂજા કરી છે. તે નિ:સંશય છે. ૧૭૮.શ્રી સુયગડાંગ સૂત્રમાં જિનપ્રતિમા દેખી આર્દ્રકુમાર પ્રતિબોધ પામ્યા છે. અને દિક્ષા લીધી ત્યાં સુધી પ્રતિમાજીની પૂજા કરી છે. ૧૭૯.શ્રી સમવાયંગ સૂત્રમાં સમવસરણના અધિકારને માટે કલ્પસૂત્રની ભલામણ છે. તે પ્રમાણે શ્રી બૃહત્કલ્પની ભાષ્યમાં સમવસરણનો અધિકાર વિસ્તારથી છે. તેમાં લખ્યું છે કે પૂર્વસન્મુખ ૧૮૭ For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ સમવસરણમાં ભાવ અરિહંત બીરાજે છે. અને ત્રણ દિશાયે તેમના પ્રતિબિંબ એટલે સ્થાપના અરિહંત બીરાજે છે. ૧૮૦.શ્રી ઠાણાંગ સૂત્રમાં સ્થાપના સત્ય કહેલ છે. ૧૮૧. શ્રી ભગવતીસૂત્રમાં તુંગીયા નગરીના શ્રાવકોયે જિનપ્રતિમા પૂજ્યાનો અધિકાર છે. ૧૮૨.શ્રી જ્ઞાતા સૂત્રમાં દ્રોપદીયે જિનપ્રતિમાની સત્તર ભેદી પૂજા કર્યાનો અધિકાર છે. ૧૮૩. શ્રી ઉપાસક દશાંગ સૂત્રમાં આણંદાદિ દસ શ્રાવકોયે જિન પ્રતિમા વાંદી પૂજી છે. એવો અધિકાર છે. ૧૮૪.શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં સાધુ જિન પ્રતિમાની વૈયાવચ્ચ કરે એમ કહેલ છે. ૧૮૫. શ્રી ઉવવાઈ સૂત્રમાં ઘણા જિન મંદિરોનો અધિકાર છે. ૧૮૬. શ્રી ઉવવાઈ સૂત્રમાં અંબડ શ્રાવકે જિનપૂજા કરી છે. તથા વંદન કરેલ છે-એવો અધિકાર છે. ૧૮૭. શ્રી રાયપાસેણી સૂત્રમાં સૂર્યાભદેવતાયે જિનપ્રતિમા પૂજી છે તેવો અધિકાર છે. ૧૮૮.શ્રી જીવાભિગમસૂત્રમાં વિજયદેવતા આદી દેવતાઓયે જિન પ્રતિમા પૂજ્યાનો અધિકાર છે. ૧૮૯ શ્રી રાયપરોણી સૂત્રમાં ચિત્ર સારથી તથા પ્રદેશી રાજાયે બન્ને શ્રાવકોયે જિનપૂજા કરી છે. તેવો અધિકાર છે. ૧૯૦.શ્રી જંબૂઢીપ પન્નત્તિ સૂરામાં યમક દેવતા આદિયે જિનપ્રતિમા પૂજેલ છે. એવો અધિકાર છે. ૧૯૧ શ્રી દશવૈકાલિક સૂત્રમાં શય્યભવસૂરિ જિનપ્રતિમા દેખી બોધ પામ્યા તેવો અધિકાર છે. ૧૯૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના દશમા અધ્યયનની નિર્યુક્તિમાં ગૌતમસ્વામી મહારાજશ્રી અષ્ટાપદની યાત્રા કરવા ગયા એમ કહ્યું છે. ૧૯૩.શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯ માં અધ્યયનમાં થર્ થ મંત્ર માં સ્થાપના વાંદરી કહેલ છે. ૧૮૮ For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૧૯૪. શ્રી નંદીસૂત્રામાં વિશાલાનગરીની અંદર શ્રી મુનિસુવ્રતસ્વામીનું મહા પ્રભાવિક સ્કૂલ કહેલ છે. ૧૯૫.શ્રી અનુયોગદ્વાર સૂત્રમાં સ્થાપન માનવી કહેલ છે. - ૧૯૬. શ્રી આવશ્યક સૂત્રામાં ભરત ચક્રવર્તિયે જિનમંદિરકરાવ્યાનો અધિકાર છે. ૧૯૭. શ્રી આવશ્યક સૂત્રમાં વન્ગર શ્રાવકે શ્રી મલ્લિનાથજીનું દેહેરૂ બંધાવ્યાનો અધિકાર છે. ૧૯૮. શ્રી આવશ્યક સૂત્રમાં પુષ્પોથી જિન પૂજા કરવાથી સંસાર ક્ષય થાય છે. એમ કહેલું છે. ૧૯૯ શ્રી આવશ્યક સૂત્રમાં પ્રભાવતી શ્રાવિકાએ જિન મંદિર બનાવ્યું છે.તથા પ્રતિમાની આગળ નાટક કર્યું છે. ૨૦૦.શ્રી આવશ્યક સૂત્રમાં કહ્યું છે કે શ્રેણિક મહારાજા એકસોને આઠ સોનાના જવ નવા દરરોજ કરાવીને જિન સન્મુખ સ્વસ્તિક કરતા હતા. ૨૦૧ શ્રી આવશ્યક સૂત્રમાં સાધુ કાર્યોત્સર્ગમાં જિનપ્રતિમાની પૂજાની અનુમોદના કરે છે. એમ કહ્યું છે. ૨૦૨ શ્રી આવશ્યક સૂત્રમાં કહ્યું છે કે સર્વ લોકમાં જે જિન પ્રતિમા છે. તેને આરાધવા નિમિત્તે સાધુ તથા શ્રાવકો કાઉસ્સગ્ન કરે. ૨૦૩.શ્રી વ્યવહાર સૂત્રમાં પ્રથમ ઉદેશે જિન પ્રતિમાની આગળ આલોચના કરવી કહી છે. ૨૦૪. શ્રી મહાનિશીથ સૂત્રમાં જિન મંદિર બનાવતા ઉત્કૃષ્ટ બારમા દેવલોક પર્યત જાય છે. એમ કહેલ છે. ૨૦૫. શ્રી મહાકલ્પસૂત્રમાં જિનમંદિરની અંદર-સાધુ શ્રાવક વંદના કરવા ન જાય તો પ્રાયશ્ચિત લાગે છે. ૨૦૬. શ્રી જિતકલ્પસૂત્રમાં પણ તેને લગતો અધિકાર છે. ૨૦૭. શ્રી પ્રથમ અનુયોગમાં અનેક શ્રાવક શ્રાવિકાઓએ જિન મંદિર બનાવ્યા છે. તથા પૂજા કર્યાનો અધિકાર છે. જિન પ્રતિમાને પૂજ્યાના ફળ સૂત્રોમાં કહેલ છે. M૧૮૬) ૧૮૯ For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૨૦૮. શ્રી જિન પ્રતિમાની ભક્તિથી શ્રી શાન્તિનાથ મહારાજના જીવે તીર્થકર ગોત્ર બાંધ્યું છે. આવો અધિકાર પ્રથમ અનુયોગમાં છે. ૨૦૯ શ્રી જિન પ્રતિમાની પૂજા કરવાથી સમ્યકત્વ શુદ્ધ થાય છે.આ કથન શ્રી આચારાંગ સૂત્રની નિયુક્તિમાં છે. ૨૧૦.થ થ મંHિ –અર્થાત સ્થાપનાની સ્તુતિ કરવાથી જીવ સુલભ બોધી થાય છે. આ કથન શ્રી ઉત્તરાધ્યયનમાં છે. ૨૧૧ જિનભક્તિ કરવાથી જીવ તીર્થકર ગોત્ર બાંધે છે. આ કથન જ્ઞાતા સૂત્રમાં છે. જિન પ્રતિમાની જે પૂજા છે. તે તીર્થકરની જ છે. તેથી વીશ સ્થાનકમાંથી પહેલું સ્થાનક આરાધી શકાય છે. ૨૧૨. શ્રી તીર્થકર મહારાજનું નામ ગોત્ર શ્રવણ કરવાનું મહાફળ છે. એમ શ્રી ભગવતી સૂત્રમાં કહેલું છે. અને પ્રતિમાં તો નામ સ્થાપના બને છે. ૨૧૩.જિનપ્રતિમાની પૂજાથી સંસારનો ક્ષય થઈ જાય છે, એવું શ્રી આવશ્યક સૂત્રના અંદર કહેલ છે. ૨૧૪. સર્વ લોકમાં જેટલી અરિહંતની પ્રતિમા છે તેનો કાઉસ્સગ્ન બોધિબીજના લાભાર્થે સાધુ તથા શ્રાવક કરે એમ શ્રી આવશ્યક સૂત્રમાં કહેલું છે. ૨૧૫ જિન પ્રતિમાને પૂજવાથી મોક્ષ ફળની પ્રાપ્તિ થાય છે એમ શ્રી રાયપરોણી સૂત્રમાં કહેલું છે. ૨૧૬ જિન મંદિર બનાવવાવાળા બારમાં દેવલોક સુધી જાય છે. એમ શ્રી મહા નિશિથ સૂત્રમાં કહેલું છે. ૨૧૭. શ્રેણિક રાજાયે જિનપ્રતિમાના ધ્યાનથી તીર્થકર ગોત્ર બાંધ્યું છે આ કથન શ્રી યોગશાસ્ત્રમાં છે. ૨૧૮ શ્રી ગુણવર્મા રાજાના સત્તર પુત્રોયે સત્તર ભેદમાંથી એક એક પ્રકારે જિન પૂજા કરી છે. ને તેથી તે જ ભવમાં મોક્ષે ગયેલ છે, આ અધિકારશ્રી સત્તર ભેદી પૂજાના અધિકારવાળા ગુણવર્મા ચરિત્રમાં છે, સત્તરભેદી પૂજા રાયપરોણી સૂત્રમાં કહેલ છે. ૨૧૯ શ્રી જિન પ્રતિમાની સત્તર ભેદી પૂજા દ્રોપદીએ કરેલી છે. ૧૯૦) ૧૯૦ For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૧ કેટલાયેક લોકો ભગવાનની સ્થાપના માનવામાં મનાઈ કરે છે અને પોતાના ફોટાઓ પડાવે છે, ૨ ભગવાનની પૂજામાં હિંસા બતાવે છે અને પોતાનો ફોટો પડાવી ઘણી તેઉકાય અપકાયની વિરાધના કરે છે. ૩. ચોમાસામાં પોતાના દર્શન કરવા નિમિત્તે પોતાના ભક્તલોકોને લાભ બતાવે છે અને ભગવાનની પૂજાનો નિષેધ કરે છે. ૪. સમ્યક્ દષ્ટિ એકાવતારી સૂર્યાભદેવે મોક્ષ માટે જિન પ્રતિમાની પૂજા કરી છે એવું રાયપણી સૂત્રમાં છે. . ૫. શ્રી ઠાણાંગ સૂત્ર વિગેરે મૂળ આગમોમાં રૂધીર પેશાબ વિષ્ટા વિગેરે અછૂચીવાળી જગ્યા પર સૂત્રાદિકના પાઠ કરવાની મનાઈ કરી છે. ૬. કેટલાક દિક્ષા વખતે અને મરેલા ગુરૂ મડદાનો મહોત્સવ કરે છે.અને જિનપૂજાનો નિષેધ કરે છે. ૭. અનુયોગદ્વાર સૂત્રમાં તીર્થરૂપ સિદ્ધશિલા તલ ઉપર અણસણ કર્યાની વાત છે. અને તેના પર આરાધનની સિદ્ધિ બતાવી છે. ૮. શાસ્ત્રમાં પૂર્વભવના શરીરને અને મુનિયોના અંતકાલના શરીરને કલેવરનો ઉત્સવ કરવાનો અધિકાર દેવતાને માટે છે.તેતો કેટલાક લોક કરે છે અને ભગવાનના તીર્થયાત્રાદિક મહોત્સવને કરતા નથી. ૯. સ્થાપના આકારને નહિ માનનારા લોકોને સહી દસ્તાવેજ નોટો ચોપડા વિગેરે નહિ માનવા જોઈએ અને તેના સાધુયે પણ પુસ્તક આગમ વાંચવા જોઈએ નહિ કારણ કે તે પણ આકાર છે. ૧૦.સાધુયે લાવેલા પાણીમાં માખી કરોલિયા પડી જાય તો તેને સાધુ બહારમાઢે છે તો દોષ નહિતો ફેર શ્રાવકલોક બીજા જીવોને બચાવે તેમાં દોષ કેવી રીતે હોય. ૧૧.ઠાણાંગસૂત્રમાં કહેલું છે કે –દેવની સ્તુતિ કરનારા જીવો સુલભ બોધિ થાય છે અને તેની નિંદા કરનારા દુર્લભબોધિ કરનારા થાય છે. ૧૨ કેટલાક લોકો સ્ત્રિયોનો ફોટો દેખવાથી કામવિકાર ઉત્પન્ન ૧૯૧ For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭. થાય છે એવું બોલી બ્રિચિત્રવાળા મુકામમાં રહેતા નથી તો અરિહંત ભગવાનની આકારવાળી મૂર્તિના ગુણોનું સ્મરણ થવું કેમ નહી માને. ૧૩.કેટલાક લોકો આકારને માનતા નથી. તો ફેર સાકરના હાથી ઘોડા ગાય વિગેરે ખાવાના પદાર્થો ખાતા કેમ નથી. ૧૪. સોયના અગ્રભાગમાં રહે એટલી નીલ ફુલ અને જમીન કંદને વિષે જગતના પૃથ્વી જલ અગ્નિ વાયુ દેવતા નારકી મનુષ્યની સંખ્યા કરતા અનંતગુણા જીવ છે. ૧૫. સાધ્વી આર્યાને જાહેર રસ્તામાં રહેવાની બૃહત્કલ્પમાં મનાઈ - ૧૬ ચિત્રશાળા ઉપાશ્રયમાં સાધુ સાધ્વી રહેવાની મનાઈ છે. ૧૭.સાધુને સાધ્વીના અને સાધ્વીને સાધુના ઉપાશ્રયમાં બેસવાની મનાઈ છે. ૧૮. સાધ્વીઓને આ કુંચનાદિ પટ્ટા કહ્યું નહિ. ૧૯.સાધુ સાધ્વીયોને પરસ્પર પેશાબથી શૌચ કરવાની મનાઈ છે. અને શૌચ નહી કરનારને માસનું પ્રાયશ્ચિત નીશિથ સૂત્રના ચોથા ઉદેશામાં કહેલ છે. ૨૦. શ્રેણીકરાજાના સમયમાં કાલકસુરીયા કલાઈયે મેલના પાડા બનાવી માર્યા હતા. તેને જીવહિંસાનું પાપ લાગ્યું તેવું સ્થાનકવાસી માને છે.તો ફેર ભગવાનની મૂર્તિના ભાવથી દર્શન કરવામાં લાભ કેમ માનતા નથી. ૨૧. સસલાને બચાવવામાં જીવની અનુકંપા કરવાથી હાથીનો જીવ મનુષ્ય આયુ બાંધી મેઘકુમાર થયો.ને સંસાર ઓછો થયો તેવું જ્ઞાતાસૂત્રમાં છે. ૨૨.સાધુને વંદન કરવા જવામાં હિંસા માને તો ઉપદેશ આપવાવાલાનું સાધુપણું નષ્ટ થાય છે. પુછવાના પ્રશ્નો ૧.દશહજાર વર્ષના આયુષ્યથી અધિક ૩૩ સાગરોપમના M૧૯૨ ~ ૧૯૨ For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ આયુષ્યવાળા દેવતા છે, તેવી રીતે નરકના જીવો દશ હજાર વર્ષના આયુષ્યવાળા છે કે નહિ? ૨. સાધુના પેઠે સાધ્વી ચારણ લબ્ધીવાળી થાય કે નહિ ? ૩. અવસર્પિણી પંચમ આરાક તુલ્ય ઉત્સર્પિણી બીજા આરામાં જીવો સિદ્ધ થાય કે નહિ? ૪. એક સમયે ક્ષેપક શ્રેણિને કેટલા પામે ? ૫. પાંચ નિગ્રંથોને વિષે આહારક શરીર કોણ કરે? ૬. મનુષ્ય અને તિર્યંચોને મળે, વૈક્રિય શરીર કોણ કરે, અને કોણ ન કરે ? ૭. આહારક શરીર કેટલા ક્ષેત્ર સુધી જાય? ૮. દુધ, દહી, અંદર કાંઈક નાખવાથી નિવ્યાતુ થાય કે નહિ ? ૯. શ્રાવકોને નંદી,દેવવંદન વખતે, ઉત્તરાસંગ જોઈએ કે કેમ? ૧૦. નંદિશ્વરે બાવન મંદીરને વિષે, સ્નાત્રાદિક ઉત્સવ થાય છે, બીજાને કેમ નહિ ? ૧૧. શ્રાવકો જૈન મંદિરથી નીકળતી વખતે ઉપાશ્રયની પેઠે આવસતિ કહે કે નહિ? ૧૨. પોસહ લીધેલાને પોસહ લીધેલા પીરસે કે નહિ ? ૧૩. અસંજ્ઞિ તિર્યંચ મનુષ્યો નરકે જાય કે નહિ ? ૧૪.દેવતા, પૃથ્વી, અપ, વનસ્પતિને વિષે જાય, તે સૂક્ષ્મ,કે બાદર, અને તિર્યંચને વિષે, ગર્ભજને વિષે, કે સંમૂચ્છિમને વિષે ? ૧૫.સાધુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયેલ સાધુ વંદન કરે કે નહિ? ૧૬. વાસુદેવ ઉંચા કયા સ્થાનથી આવે ? ૧૭. જંબુ ચક્રવર્તિની કેટલા કાળની સ્થિતિ ? ૧૮. જંબુવૃક્ષના ૧૨ પરિક્ષેપા એટલે શું? ૧૯. સંમૂચ્છિમ મનુષ્યોનો વિરહકાળ કેટલો, કેટલા અંતરનો ? ૨૦. સંખડી સપ્તગૃહથી ન કલ્પે ?શું ? દશગૃહથી કહ્યું ? ૨૧.જિન કલ્પિકા આહાર ગ્રહણ કરી પછી કોઈ કાંઈ દેખે તો? ૨૨. કૃષ્ણ આવતા ગંગા નદી ઉતરી તો. જતાં ધાતકી ખંડે ગંગા ૧૯૩ For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ઉતરી કે નહિ ?ગંગા સમુદ્રને વિષે કેવી રીતે પડી, અગર મધ્યે સેતુ આદિક બાંધેલા હતા ? ૨૩. સચિત્ત જળ ત્યાગી, રાત્રીને વિષે શું પીવે ? ૨૪. ગણધરો એક સમયે કેટલા મોક્ષે જાય ? ૨૫.નલિની ગુલ્મ વિમાન કયા સ્વર્ગે, ત્યા દેવનું કેટલું આયુષ્ય ૨૬. પ્રતિવાસુદેવોના કેટલા આયુષ્યો, કઈ કઈ નરકે જાય? ૨૭.સમવસરણમાં પુષ્પો, વૈક્રિય કે અન્ય ? ૨૮.દહેરાસરમાં ઉત્તરાસંગથી પ્રવેશ કરે કે નહિ ?અને ઘણીવાર રહેવાથી રાખે કે ઉતારે ? જવાબો ઃ પૂછવાનાં પ્રશ્નોના જવાબો પ્રશ્ન-નં- (૧) પ્રતમ નરકમાં ૧૦,૦૦૦ વર્ષનાં આયુષ્યવાળા છે. (૨) ચારણ લબ્ધિ નથી હોતી. (૩) “ના” અવસર્પિણીમાં તો ચાર આરાના જન્મેલ જઈ શકે તેવા અહીં સંભવ નથી. (૪) ૧૦૮ (૫) બકુલ, કુશીલ વિ. (૬) વૈક્રિય લબ્ધિવાળા સંજ્ઞી પં. પર્યાપ્ત કરે શેષન હી. (૭) મહાવિદેહ સુધી (૮) ના, પણ વર્ણાદિ, સ્વાદ બાદલાતો હોય એવા લોટવિ. નાંખવાથી થાય, (૯) જઇએ (૧૦) અન્યત્ર દેવતાઓ જઈને ઉત્સવ કરે છે તેથી નંદીશ્વરાદિ લખેલ છે. તેમજ ત્યાં નિયત છે અન્યત્ર નિયત નથી. (૧૨) જયણાપૂર્વક પીરસી શકે. (પૌષધ વિનાના શ્રાવકે સોપેલા આહારને). (૧૩) જઈ શકે. (પ્રથમ નરક સુધી) ૧૯૪) * ૧૯૪ For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ (૧૪) સૂક્ષ્મ અને સંમૂર્ચ્છિમમાં ન જાય. (૧૫) જ્ઞાત થયા પછી ના કરે. (૧૬) અનુત્તર સિવાય. નૈવેયક, વૈમાનિક વિ માંથી (૧૭) ચોરાચી લાખ પૂર્વ. (૧૮) (૧૯) ચોવીશ મુહુર્તનો (૨૫) પ્રતમ દેવલોકે ૧ પડ્યોપમથી ૨ સાગરોપમ સુધી (૨૬) સાતે નરકે જાય (૨૭) સયિત્ત, સોદારિક છે. (૨૮) ઉત્તરાસંગ નાંખીને પ્રવેશ કરે. પુછવાના પ્રશ્નો ૧.સમવાયાંગ- મલ્લિનાથ મહારાજના ૫૦૦૦ સાધુ મનઃપર્યવજ્ઞાનિ કહ્યા છે, અને જ્ઞાતાસૂત્રમાં ૮૦૦ કહેલા છે, તેનું કેમ ? ૨. સમવાયાંગમા મલ્લિનાથ મહારાજના ૫૯૦૦ સાધુ અવધિજ્ઞાની કહેલા છે, તેનું કેમ ? જ્ઞાતાસૂત્રમાં ૨૦૦૦ કહેલા છે, તેનું કેમ ? ૩. જ્ઞાતાસૂત્રમાં-પાંચમા અધ્યયને,કૃષ્ણ મહારાજાને ૩૨૦૦૦ સ્ત્રિઓ કહેલી છે,અને અંતગડ દશાસૂત્રમાં પ્રથમ અધ્યયને ૧૬૦૦૦ કહી છે, તેનું કેમ ? ૪. રાયપસેણી સૂત્રમાં કેશીકુમારને ચા૨ જ્ઞાન કહ્યા છે, અને ઉત્તરાધ્યયને ૩૨મેં અધ્યયને અવધિજ્ઞાન કહ્યું છે, તેનું કેમ ? ૫. ભગવતી પ્રથમ શતકે, બીજે ઉદેશે, વિરાધક સંયમી,જઘન્યથી ભવનપતિમાં જાય,અને ઉત્કૃષ્ટતાથી સૌધર્મે જાય, તેમ કહ્યું છે, અને જ્ઞાતા સૂત્રમાં, ૧૬ માં અધ્યયને, સુકમાલિકા વિરાધક સંયમી, ઈશાન દેવલોક ગઈ, તેનું કેમ ? ૬. ઉવવાઈ સૂત્રમાં કહ્યું છે કે, તાપસ ઉત્કૃષ્ટતાથી જ્યોતિષી લગે જાય છે, અને ભગવતી સૂત્રમાં તામલી તાપસ ઈશાન ઈંદ્ર થયો કહેલ ૧૯૫ For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ છે, તે કેમ? ૭. ભગવતી સૂત્રમાં કહેલું છે કે, શ્રાવક હોય તે ત્રિવિધ ત્રિવિધે કર્માદાનના પચ્ચખાણ કરે, અને ઉપાસક દશા સૂત્રમા, આણંદ શ્રાવકે અમુક હળો, મોકળા રાખ્યા તે કેમ? ૮.સલપુત્ર કુંભાર શ્રાવકે , નિંભાડા મોકળા રાખ્યા, તે કેમ, ભગવતી સૂત્રે. ૯. પન્નવણા સૂત્રમાં, વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ ૧૨ મુહૂર્તની કહી છે, અને ઉત્તરાધ્યયન સૂત્રમાં, અંતરમુહૂર્તની કહી છે, તે કેમ? ૧૦. ભગવતી સૂટમાં બીજે શતકે, પ્રથમ ઉદેશે, ખંધને અધિકારે, ૧૨ પ્રકારના બાળ મરણ કરતો અનંતા, નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવતાઓના ભવોને કરે છે, અનાદિ અનંત ચાર ગતિમાં રઝળે, તેમાં બારમાં વૈહાસન મરણ, તથા ગૃધ્રપૃષ્ટ મરણ કહ્યા છે, અને ઠાણાંગસૂત્રે, બીજે ઠાણે, ચોથે ઉદેશે એહીજ બે મરણની, કારણે કરી છે તે કેમ? ૧૧. ભગવતી સૂત્રમાં મહાબળ, ચૌદપૂર્વી બ્રહ્મદેવલોકે ગયા કહેલ છે, ને ઉવવાઈ સૂત્રમાં કહેલું છે કે, લાતંકથી હેઠા ન જાય, તે કેમ? ૧૨. ઉત્તરાધ્યયન સૂત્રે, ૩૬ મેઅધ્યયને, પલાંડુ લસણ, કંદ, અનંતકાય, કહેલ છે, તથા પન્નવણા સૂત્ર પ્રથમ પદે લસણ પ્રત્યેક કહેલ છે, તે કેમ ? ૧૩. પન્નવણા સૂત્રમાં, ચાર ભાષા, બોલતો આરાધક કહેલ છે, અને દશવૈકાલિક સૂત્રે સાતમા અધ્યયને બે ભાષા બોલવીકહેલી છે, તે કેમ? ૧૪.દશવૈકાલિક સૂત્ર ૮ મેં અધ્યયને કહ્યું છે કે, હાથ પદ છેદયા હોય, નાક કાન કાપ્યા હોય, સો વરસની ડોશી હોય, તો પણ બ્રહ્મચારી તેને વર્ષે, અને ઠાણાંગ સૂત્રના પાંચમાં ઠાણામાં બીજે ઉદેશે, સાધુ પાંચ પ્રકારે સાધ્વીને ગ્રહે, અવલંબતો આજ્ઞા અતિક્રમ ન કરે તે કેમ ? ૧૫. ઉત્તરાધ્યયન સૂત્રે, બીજે અધ્યયને, રોગ આવ્યે, ઔષધ ન ૧૯૬ For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ કરે તેમ કહ્યું છે, અને ભગવતી સૂત્રમાં, ભગવાને બીજોરાપાક લીધો, તે કેમ? ૧૬. દશવૈકાલિક સૂત્રે, છઠ્ઠ અધ્યયને, એક ભોજન કહેલું છે અને કલ્પસૂત્રમાં, વિકૃષ્ટ તપવાળાને સર્વ કાળ ગોચરી નો કલ્પે તે કેમ ? ૧૭. કલ્પસૂત્રમાં, થોડી થોડી વૃષ્ટિ હોય તો વહોરવા જવાનું કહ્યું છે અને દશવૈકાલિક સૂત્રે પાંચમાં અધ્યયને, પ્રથમ ઉદેશે, વરસાદ વરસતો હોય તો, વહોરવા ન જાય તે કેમ ? ૧૮. ભગવતી સૂત્રમાં, ૧૪ મેં શતકે, અને સાતમે ઉદેશે ભાત પાણીના પચ્ચખાણ કરીને આહાર પાણી કરે, ને સિદ્ધાંતમાં,વ્રતભંગથી મહા દોષ લાગે તે કેમ ? ૧૯. પક્ષવણા સૂત્રમાં, ૧૮ માં કાયસ્થિતિ પદે, સ્ત્રી વેદનીય કાયસ્થિતિના,પાંચ આદેશ કહ્યા છે,તો સર્વજ્ઞ મતમાં પાંચ વાતનથી તે કેમ? ૨૦. ઠાણાંગ સૂત્રે, પાંચમે ઠાણે, બીજે ઉદેશે રાજપિંડ લેવો નહી, તેમ કહેલ છે, અંતગડ સૂત્રે, છઠ્ઠ વર્ગો, પાંચમે અધ્યયને ગૌતમ સ્વામીએ શ્રીદેવીને ઘરેથી આહાર લીધો, કેમ ? ૨૧.સમવાયંગ સૂત્રમાં,જ્યાં જ્યાં પ્રભુ વિચરે, ત્યાં ત્યાં, ચારે દિશામાં ઈતિ, ન હોય, મારી ન હોય તો વિપાક સૂત્રમાં પોતે સમોસર્યા છતાં અભગ્નસેન પ્રમુખ કેમ આવ્યા ? ૨૨.એમ વિપાકસૂત્રમાં અધ્યયને અધ્યયને છે,તે કેટલું લખાય, તથા ભગવતીસૂત્રે સર્વાનુભૂતિ સુનક્ષત્ર. સમવસરણમાં બલ્યા અને ભગવાનને લોઈખંડ જાડો થયો. તે કેમ ? ૨૩.સમવાયંગ સૂત્રમાં ઉપાસકનો સંબંધ છે તેમાં શ્રાવકના ચૈત્ય કહ્યા છે. અને ઉપાસક્રમા નથી તે કેમ ? ૨૪.ભગવતી સૂત્રે આઠમે શતકે છઃ ઉદેશે. સાધુને અપ્રાસુક અનેષણિય વહોરે તો ઘણી નિર્જરા કરે અને અલ્પ પાપકર્મ બાંધે તથા ઠાણાંગ સત્રે, ત્રીજે ઠાણે, પ્રથમ ઉદેશે, સાધુને અપ્રાસુક આપે તો, અલ્પ આયુષ્ય બાંધે તે કેમ ? ૧૯૭ For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૨૫. ઠાણાંગ સૂત્રે, પાંચમે ઠાણે, બીજે ઉદેશે, પાંચ મહા નદી ઉતારવાની ના કહી છે, અને વળી બીજા લગતા સૂત્રમાં હા કહી છે, તે કેમ? ૨૬. વળી તીંહા વર્ષાકાળે રહ્યા, તેને ગામાનું ગ્રામ વિચરવું ન કહ્યું, અને ફરીથી કહ્યું કે, પાંચ કારણે કહ્યું, તે કેમ? ૨૭.દશવૈકાલિક, તથા આચારાંગ સૂત્ર, ત્રિવિધ ત્રિવિધે, પ્રાણાતિપાત પચ્ચખે, તથા સમવાયાંગ, તથા દશા શ્રત સ્કંધ, નદી ઉતરવી કહી, તે મોકળી કેમ ઉતરે તે કેમ ? ૨૮.કલ્પસૂત્રમાં વર્ષાકાળે,સાધુએ નિર્ગથે, વિગય વારે વારે લેવી ન કહ્યું, એટલે કોઈકવેળાએ, સુયગડાંગ, દ્વિશ્રુ,અધ્ય. ૨ જો ,સાધુ વર્ગને કહ્યું કે તે ન કહ્યું, તે કેમ? ૨૯.કલ્પસૂત્રને વિષે, તેમજ ભગવતી સૂત્ર, આઠમે શતકે, નવમે ઉદેશે, કુણિમા આહારે નારકી આયુષ્ય બાંધે તે કેમ? ૩૦. દશવૈકાલિક સૂત્રે, ત્રીજે અધ્યયને, લુણ પ્રમુખ અનાચીર્ણ કહ્યું છે, અને આચારંગ સૂત્રે, દ્વિતીય શ્રુત સ્કંધે પ્રથમ અધ્યયને, દસમે ઉદેશે, લુણ આવી ગયું હોય તો, પોતે વાપરે. અગર સંભોગિકને વહેંચી આપે, તે કેમ ? ૩૧. ભગવતી સૂત્રે, અઢારમું શતકે,લીંબડો તીખો કહ્યો છે, અને ઉત્તરાધ્યયન સૂત્રે, ૩૪ મેં અધ્યયને, લીંબડાને કડવો કહ્યો છે, તે કેમ ? ૩૨. આચારાંગ સૂત્રે, બીજે શ્રુત સ્કંધે , ઈર્યાધ્યયનમાં. જાણતો થકો, કહે જે નથી જાણતો, તથા દશવૈકાલિક સૂત્રે, ત્રિવિધ ત્રિવિધે, મૃષાવાદ વર્ષેતે કેમ? - ૩૩.સમવાયંગ સૂત્રે ૨૩ તીર્થકરને, સૂર્યોદયે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું કહે છે, અને દશાશ્રુતે, નેમનાથસ્વામિને, પાછલે પહોરે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું કહે છે તે કેમ? ૩૪. ઉત્તરાધ્યયન સૂત્ર, ૧૨ મેં અધ્યયને, જશે બ્રાહ્મણને હણ્યા, M૧૯૮) ૧૯૮ For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ અને ઉવવાઈ સૂત્રમાં, ૧૦ પ્રકારનું વૈયાવચ્ચ કહ્યું છે, તો હણ્યા તેને વૈયાવચ્ચ કહ્યું તે કેમ? ૩૫. જ્ઞાતાસૂત્રમાં, કહ્યું છે કે, મલ્લિનાથજીએ ૩૦૦ સ્ત્રીયો, તથા ૩૦૦ પુરૂષો, તથા ૮ જ્ઞાત કુમાર, એ લેખે ૬૦૮ સાથે દીક્ષા લીધી કહેલ છે, તથા ઠાણાંગ સૂત્રે, સાતમે ઠાણે, પોતે સાતમા, એટલે ૬ પુરૂષો સાથે દીક્ષા લીધી, તે કેમ? ૩૬.ઉત્તરાધ્યયન સૂત્રે, ૧૬ મેં અધ્યયને, પશુપડંગ રહિત વસતિ સેવે, એમ કહેલ છે, અને ઠાણાંગ સૂત્રે, પાંચમે ઠાણે, પાંચ કારણે સાધ્વીના ભેગા વસવું, તે કેમ? ૩૭.સુયગડાંગ સૂત્રે, બીજે શ્રુત સ્કંધે પાંચમા અધ્યયને કહ્યું છે કે, દાનને પ્રશંસે છે, તે પ્રાણિ વધે છે, અને જે નિષેધ કે તો, સામાની વૃત્તિ છેદ થાય છે, માટે બોલવું નહિ, અને ભગવતી સૂત્ર ૮ મે શતકે, ૬ કે ઉદેશે, શ્રમણોપાસકને અસંયતને આપે તો એકાંતે પાપકર્મ થાય નિર્જરા કાંઈ નથી એ મુલગી ના કહી, તે કેમ? ૩૮. જંબુદ્વિપ પન્નતિમાં ૫૦૦ યોજનાનું નંદનવન તેમાં ૧૦૦૦ યોજન હલાહરી તથા હરિસકૂટ કેમ આવ્યા તે કેમ? ૩૯.જંબુદ્વિપ પન્નત્તિમાં ઋષભકૂટ મૂલે ૮ યોજન વિસ્તારે કહ્યો છે આગળ ઉપર એમાંજ પાઠાંતરે ૧૨ યોજન કહ્યો તો સર્વજ્ઞની ભાષામાં એ પાઠાંતરે ફેર પડ્યો તે કેમ? ૪૦.જંબુદ્વિપ ભરતાઈની જીવા ૯૭૪૮ ઓગણીઆ બાર ભાગ કહી છે, અને સમવાયંગ સૂત્રે ૯૦૦૦ કહી એવડો ફેર તે કેમ ? ૪૧.સમવાયંગ સૂત્રે, વિજ્યાદિક ચારની સ્થિતિ, જઘન્ય ૩૨ સાગરોપમની કહી છે, અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની કહી છે, તથા પન્નવણામાં ચોથે પદે, જઘન્ય ૩૧ સાગરોપમની, અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની કહી,તે કેમ? ૪૨. સમવાયંગ સૂત્રે, ઋષભદેવજીને , તથા મહાવીર સ્વામિને, એક કોડાકોડી સાગરોપમનું અંતર કહ્યું છે. તથા દશાશ્રુતમાં, ભાગ-૭ ફર્મા-૧૬ For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ઋષભદેવજી નિર્વાણ પામ્યા પછી,૮૯ પખવાડીયા ગયા પછી,૪૨૦૦૦ વર્ષ અધિક, ૮૯ પખવાડીયા ઓછા, એક કોડાકોડી સાગરોપમે વીર મોક્ષે ગયા, તે કેમ ? ૪૩. સુયગડાંગ સૂત્રમાં કહ્યું છે કે, આધાકર્મી આહાર કહેતો. કર્મે લેપાય અને ન પણ લેપાય, એ એક ગાથામાં બે વાત કહી તે કેમ ? ૪૪.વળી એહીજ સૂત્રમાં કર્મે ન લેપાય કહ્યું છે, અને ભગવતી પ્રથમ શતકે, નવમે ઉદેશે. આધાકર્મી આહાર કરતો, સાત કર્મ બાંધે, શિથિલ હોય તો ગાઢ કરે ઈત્યાદિ, ત` કેમ ? ૪૫.વળી સમવાયંગ સૂત્રે, ૩૩ હજાર યોજન કાંઈક ઉણું, ચક્ષુ સ્પર્શે સૂર્ય આવે. એમ કહ્યું છે, અને જંબુદ્વિપ પક્ષતિમાં, ૩૨૦૦૧ યોજન જાજેરો કહ્યો છે, તે કેમ ? ૪૬.સમવાયંગ સૂત્રે, મેરૂના ૧૬ નામો કહેલા છે, તેમાં આઠમું પ્રિયદર્શન કહ્યું છે, તથા ચૌદમું ઉત્તમ કહ્યું છે, અને જંબુદ્વિપ પન્નતિમાં પણ, ૧૬ નામ છે, ત્યાં આઠમું શિલોચ્ચય કહ્યું છે, અને ચૌદમું ઉત્તમ કહ્યું, તે કેમ ? ૪૭.પન્નવણા ૧૯ મેં પદે, છદ્મસ્થને, અણાહારીના ઉત્કૃષ્ટા. ૨૦ સમય કહ્યા છે, અને ભગવતીમાં, ઉત્કૃષ્ટ અણાહારીના ૩ સમય કહ્યા છે, તે કેમ ? ૪૮.એમ જીવાભિગમસૂત્રે, ૨ સમય કહેલા છે. ભગવતી સૂત્રે ૩. સમય કહેલા છે તે કેમ ? ૪૯.સમવાયંગ સૂત્રમાં, શ્રમણ ભગવાન મહાવીર મહારાજને, ૪૨ વર્ષ જાજેરો દીક્ષા પર્યાય કહ્યો છે, અને પર્યુષણા કલ્પમાં, ૪૨ વર્ષ પુરા કહ્યા છે, તે કેમ ? ૫૦.જીવાભિગમ સૂત્રે, રૂચકદ્વિપથી, અસંખ્યાતુમાન કહ્યું છે, અને જીવાભિગમ લેખે વાણ, વિમણા, ગણતા, ૧૦૪૮૫૭૬OOOO યોજન માન આવે તો, રૂચક દ્વિપથી અસંખ્યાતું કેમ થયું ? ૫૧.સમવાયંગ સૂત્રે, ૩૮ મેં સમવાયે, મેરૂનો બીજો કાંડ ૩૮૦૦૦ યોજન ઉંચો કહ્યો છે, અને ૬૧ મે સમવાયે પ્રથમ કાંડ ૨૦૦ For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૬૧000 યોજન ઉંચો કહ્યો છે, તથા જંબુદ્વિપ પન્નતિાને હેઠલ્યો કાંડ ૧૦00 યોજનનો બાહલ્ય કહ્યો છે, તથા મધ્યાકાંડ ૬૩૦૦૦ યોજન બાહલ્ય કહ્યો છે, તથા ઉપરલો કાંડ,૩૬000 યોજન બાહલ્યો કહ્યો છે કે એમ સર્વ થઈ, પૂર્વ, અપર, થઈ, ૧OOOO0 યોજન બાહલ્ય છે, એક લાખ યોજન બાહલ્યપણે જંબુદ્વિપમાં કહ્યો. તે વારે બીજી નદી, તથા પર્વત, સાતે ક્ષેત્રો વિગરે કેમ થયા? પર. કહેશો કે બાહલ્યને ઉંચપણું હશે, તો પૂર્વ અપરનો શો અર્થ ?તથા ઉંચાણું કહેતા પણ, સમવાયાંગે ૯૯000 યોજન બન્ને ભાગે વહેચ્યો, તેમાં પ્રથમ ૬૧૦૦૦ નો, બીજો ૩૮૦૦૦ નો કહ્યો છે, જંબુદ્વિપમાં,પન્નતિમાં, કાંડા સહિત ત્રણ ભાગે વહેચ્યો, તેમાં પ્રથમ ૧૦૦૦ નો, બીજો ૬૩૦૦૦ નો, ત્રીજો ૩૬000 નો એ સર્વ કેમ? પ૩.સમવાયંગ સૂત્રે, નંદનવનનો વિખંભ, ૯૯૦૦ નો કહેલ છે, અને જંબુદ્વિપ પન્નતીમાં, ૯૯૫૪ ઝાઝેરો કહેલ છે, તે કેમ? ૫૪. પ્રશ્ન વ્યાકરણ સૂત્રે, તથા સમવાયંગ સૂત્રે, ભવનપતિ ૨૦. ચંદ્રસૂર્ય. ૨. સૌધર્માદિક. ૧૦. એવું ૩૨ ઈંદ્રો કહ્યા છે, અને જંબુદ્વિપમાં પન્નતિમાં, ઋષભદેવ નિર્વાણે, સૌધર્માદિક ૧૦, ભવનપતિ ૨૦, વ્યંતર ૧૬, ચંદ્રસૂર્ય ૨, એવં ૪૮ કહેલ છે, તે કેમ? ૫૫. ઠાણાંગ સૂત્રે, બીજે ઠાણે ઈંદ્રો કહેલા છે, તે કેમ? - પ૬ ઉવવાઈ સૂત્રમાં જઘન્ય સાત હાથની કાયાવાળા મોક્ષે જાય, તેમ કહેલ છે, તથા જઘન્યથી આંગળ સિદ્ધના જીવોની અવગાહના હોય છે, એ લેખે બે હાથની જઘન્ય અવગાહના થઈ, તે કેમ ? પ૭. ભગવતી સૂત્રે, ૧૪ મે શતકે, ૮ મેં ઉદ્દેશ, સિદ્ધ શિલાથી અલોક, દેશઉણું એક યોજન છે, અને વિવાઈ સૂત્રે સંપૂર્ણ યોજન કર્યું તે કેમ? ૫૮. સમવાયાંગ સૂટ, છઠ્ઠી નરકના મધ્યભાગ થકી છઠ્ઠ ઘનોદધિનો, ચરમાંત, ૭૯૦૦૦ યોજન કહ્યો છે, તથા જીવાભિગમ સૂત્ર, તમા પૃથ્વીના ઉપર, ઘનોદધિનો ચરમાંત ૧૩૬૦૦૦ અંતર કહ્યો છે, તો જીવાભિગમે ૧૩૬૦૦૦ નું અર્થ કરતાં, ૭૮000 યોજન થાય ૨૦૧૦ ૨૦૧ For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ તે કેમ? ૫૯. સમવાયાંગ સૂત્ર, ૯૮ મે સમવાયે, રેવતી નક્ષત્ર થકી જયેષ્ટા લગે, ૧૯ નક્ષત્રના તારા ૯૮ છે, અને સમવાયાંગ સૂત્રમાં જ, ભિન્ન ભિન્ન ભેળા કરતાં,૯૭ થાય છે, તેમ રેવતીના ૩૨, અશ્વિનિના ૩, ભરણીના ૩, કૃતીકાના ૬, રોહિણિના ૫, મૃગશીરના ૩,આદ્રાનો ૧, પુનર્વસુના ૩, અશ્લેષા ૬, મઘાના ૭, પૂર્વા ફાલ્યુનીના ૨, ઉત્તરા ફાલ્ગનિ ૨, હસ્તના ૫, ચિત્રાનો ૧, સ્વાતિનો ૧, વિશાખાના ૫, અનુરાધાના ૪, જયેષ્ટાના ૩, એવં ૯૭ એ કેમ ? - ૬૦. પન્નવણા સૂત્ર, ૧૫ મેં પદે, પ્રાણેદ્રિયનો ૯ જોજન ઉત્કૃષ્ટ વિષય કહેલ છે, અને રાયપસણી સૂત્રમાં,૪૦૦ તથા ૫૦૦ નો કહેલ છે, કેમ ? ૬૧.ભગવતી સૂત્ર, શતક છકે, સાતમે ઉદેશે, પલ્યોપમનું માન કહેલું છે, અને અનુયોગ દ્વારે, પણ કહેલ છે, અને અનુયોગ દ્વારે, ભગવતી ઉક્ત તે નિઃપ્રયોજન કર્યું છે, તથા સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ, સપ્રયોજક કહ્યું છે, તેમાં નારકી પ્રમુખના આયુર્ભાવે ઈત્યાદિ, ઘણી વાતો છે, તે કેમ ? - ૬૨.પન્નવણા સૂત્રે, ૩૩ મેં પદે અસુરકુમારનો, જઘન્યથી ૨૫ યોજન અવધિ કહેલ છે, તથા સૌધર્માદિકનો જઘન્ય અંગુળનો અસંખ્યાતા તમો ભાગ કહ્યો છે, તે કેમ? ૬૩. પન્નવણા સૂત્રે, તેઉકાય, બાદર મનુષ્ય ક્ષેત્રમાં હોય છે, તેમ કહેલું છે, તે ઉત્તરાધ્યયન સૂત્ર , ૧૯ મેં અધ્યયને, નરકમાં અગ્નિકાય કહેલ છે, તે કેમ? ૬૪.ઉત્તરાધ્યયન સૂત્રોમાં, ૨૨મેં અધ્યયને, સૌરીપૂરમાં પૂરે નેમનાથે કહ્યા છે, દિક્ષા લેતા, દ્વારિકા નગરીમાંથી નીકળ્યા, તથા રામકૃષ્ણ વંદના કરી દ્વારિકામાં ગયા. તે શૌરિપૂર્વમાં, અને દ્વારિકા પશ્ચિમમાં, એ કેમ ? ૬૫.ઠાણાંગ સૂત્રે સાતમે ઠાણે, અતીત ઉત્સર્પિણીમાં આ ભરતે સાત કુલકર થયા કહેલ છે, વળી દસમે ઠાણે દશ કુલકર થયા, તે કેમ? ૨૦૨ For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૬૬.એમજ આવતી ઉત્સર્પિણીયે સાતમે ઠાણે, સાત થશે, અને દશમે ઠાણે દસ થશે, તે કેમ ? ૬૭. જીવાભિગમ સૂત્રે, સૌધર્મ, ઈશાન દેવલોક બરાબર કહ્યા છે, અને ભગવતી ત્રીજે શતકે, પ્રથમ ઉદેશે, સૌધર્મથી ઈશાન લગાર ઉંચું કહેલ છે, તે કેમ ? 9 ૬૮. ભગવતીસૂત્રે, ત્રીજે શતકે,બીજે ઉદ્દેશે, અસુરકુમારનો તિરછો વિષય અસંખ્યાતા દ્વિપ સમુદ્રનો કહ્યો છે, નંદીશ્વર લગી ગયાને જશે, એમ કહ્યું છે, તથા બીજે શતકે, અને સાતમે ઉદ્દેશે, ચમરાની સુધર્મા સભા પુછી સિંહા કહ્યું કે મેરૂપર્વતથી દક્ષિણ દિશે, તિરચ્છા અસંખ્યાતા, દ્વિપ સમુદ્ર ઉલ્લંઘન કરીને સિંહા અરૂણવર દ્વિપની બાહિરની વેદીકાથી, અરૂણોદયીસમુદ્રમાં, ૪૨ હજાર યોજન તિગિછકુડ નામે, ઉત્પાત પર્વત આવે ઈત્યાદિ એહમાં અસંખ્યાતા દ્વિપ સમુદ્ર ઓળંગીએ,સિંહા આવે, તે કેમ ? ૬૯.ભગવતી પ્રથમ શતકે, બીજે ઉદ્દેશે, સમ્યદ્રષ્ટિ નારકીને, મહાવેદના કહી છ, અને ભગવતી શતક ૧૮ મેં ૫ મે ઉદેશે, સમક્તિ નારકીને અલ્પ વેદના કહી છે, તે કેમ ? ૭૦. અંતગડ સૂત્ર,કૃષ્ણને, નેમનાથે બારમો અમમ નામનો તીર્થંકર થઈશ, એમ કહેલું છે, અને સમવાયંગને વિષે ૨૪ તીર્થંકરના પૂર્વ ભવોના ૨૪ નામો કહ્યા છે, તેમાં ૧. શ્રેણિક, ૨. સુપાર્શ્વ, ૩. ઉદયન, ઈત્યાદિ ગણતા. કૃષ્ણ વાસુદેવ ૧૩ અમમ કહેલ છે, તે કેમ ? ૭૧.ભગવતી સૂત્રે, આઠમે શતકે નવમે ઉદેશે, પંચેંદ્રિય તિર્યંચ મનુષ્યને, વિકુર્વણાકાળ અંતરમુહૂર્તનો કહ્યો છે, અને જીવાભિગમે ચાર મુહૂર્તનો કહ્યો, તે કેમ ? ૭૨. ભગવતી સૂત્રે, આઠમે શતકે, દશમે ઉદેશે, જ્ઞાન દર્શન ચારિત્રની આરાધનાવાળો જીવ ત્રીજે ભવે મોક્ષે જાય, એમ કહેલ છે અગર સાત આઠ ભવતો ઉલ્લંઘન કરે નહિ, ભગવતી ૧૨ મે શતકે, ૯ મે ઉદેશે, નરદેવનું આંતરૂ જઘન્યથી સાગરોપમ ઝાઝેરૂ કહ્યું છે, અને ઉત્કૃષ્ટતાથી, અપાર્ધ પુદગલ પરાવર્તન હોય, નરદેવપણું તો ૨૦૩ For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ સમ્યકત્વદ્રષ્ટિ ચારિત્રિયા નિપજાવે તે કેમ? ૭૩. ભગવતી સૂત્રે, પાંચમે શતકે, ચોથે ઉદેશે, ઉંઘતો થકો સાત કર્મ બાંધે છે, એમ કહેલું છે, અને ઉત્તરાધ્યયને ૨૬ મેં અધ્યયને, ત્રીજે પહોરે, રાત્રિએ નિદ્રા કરે એમ કહેલ છે, તે કેમ? ૭૪. ઉત્તરાધ્યયન સૂત્રે, ૧૯ મે અધ્યયને કહ્યું છે કે, માંસ પોતાના જ શરીરમાંથી ખવરાવ્યું, અને જીવાભિગમ સૂત્રે, એમ કહ્યું છે કે, દેવતા અસંઘયણી કહ્યા છે, તો સંઘયણ વિના માંસ ક્યાંથી તે કેમ? ૭૫. પન્નવણા સૂત્ર, બીજે પદે દિલ્લેણ સંઘયણેણં,એમ કહ્યું છે, અને જીવાભિગમ સૂત્રે એમ કહ્યું છે કે દેવતા અસંઘયણી હોય છે તે કેમ? ૭૬.ભગવતી સૂત્રે પાંચમો શતકે ૮ મે ઉદેશે સંમૂચ્છિક મનુષ્યોને ૪૮ મુહૂર્ત અવસ્થિત કાળ કહેલ છે, અને પન્નવણા સૂત્રમાં ૨૪ મુહૂર્તના ઉત્કૃષ્ટવિરહકાળ કહેલ છે એટલે કોઈ ઉપજે નહી, અને ચવે પણ નહિ, અને ભગવતી સૂત્રને લેખે, ૨૪ મુહૂર્તમાં ઉપજે, એટલો વચ્ચે એમ અવસ્થિત કાળ કહ્યો તે અંતરમુહૂર્તમાં આઉખાવાળાને કેમ ઘટે? ૭૭.ભગવતી તથા સમવાયંગે, શક્રસ્તવનેપાઠ ફેર કેમ? ૭૮. ઠાણાંગ સૂત્રે, ત્રીજે ઠાણે, પ્રથમ ઉદેશે, પાંચમે દેવલોક, કૃષ્ણ નીલ રક્ત, એ ત્રણ વર્ણ કહ્યા છે, અને જીવાભિગમ સૂત્રે, લોહિત, પિત, શુકલ,કહેલ છે, તે કેમ? ૭૯.પન્નવણા સૂત્રે પ્રથમપદે, પુદ્ગલના પ૩૦ ભેદ થાય છે ને ઉત્તરાધ્યયન સૂત્રે ૪૮૨ થાય છે તે કેમ ? ૮૦.પન્નવણા સૂત્રે ૨૦ મે પદે, કિલ્વિષિયાને, જઘન્યથી સૌધર્મ, અને ઉત્કૃષ્ટતાથી લાંતકે જાય એમ કહેલ છે, અને ભગવતી સૂત્રે, કિલ્વિષિયાને , જઘન્યથી, ભવનપતિમાં અને ઉત્કૃષ્ટતાથી લાંતકે જાય, એમ કહેલ છે, તે કેમ? ૮૧. કલ્પસૂત્ર, સંદરણા કરતાં વીર પ્રભુ ન જાણે. ને આચારંગ સૂત્રે કહ્યું છે કે, સંદરણા કરતાં જાણે કે કેમ? ૮૨.આચારાંગસૂત્રે કહ્યું કે પ્રથમ દેવતાને ધર્મ કહે. પછી મનુષ્ય ૨૦૪) For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ કહે અને ઠાણાંગસૂત્રે ૧૦ અહેરામા અભવિયા પર્ષદા. તે શું? ૮૩. ઉજવાઈ સૂત્રે, શુભ મન વચન કાયા,ઉદિરવા કહ્યા છે, અને ભગવતીમાં, એ જ તો, કંપતો, હિંસા કરે, તે કેમ? ૮૪. ઉપાસક દશા સૂત્ર, આણંદ શ્રાવકે, ભગવંતને કહ્યું કે, ૧૨ વ્રત ઉચ્ચરીશ, એમ કહી ઉચ્ચર્યા, વળી અતિચારે ૧૨ વ્રત કહ્યા તે કેમ? ૮૫.મહાવીર મહારાજે, ચક્રવર્તિ પણે પ્રાપ્ત કર્યાનું પુન્યકર્મ, કયા ભવે ઉપાર્જન કર્યું ? ૮૬ તીર્થકર મહારાજના જીવોને નરકને વિષે પરમાધામીએ કરેલી પીડા થાય કે નહિ?(સંભવે કે નહિ) ૮૭. દેશવરતિ, ચક્રવર્તિપદનો બંધ કરે કે નહિ? ૮૮.સંસારે વસતો, એક જીવ ચક્રવર્તિપણું, અને વાસુદેવપણું કેટલી વાર પામે? ૮૯ મનુષ્ય ક્ષેત્રના બાહિર રહેલા સૂર્યો, ચંદ્રો, તીર્થકરના જન્મોત્સવે, દેશનામાં, તથા સમવસરણે આવે કે નહિ? નિયમ નથી આવે, ન પણ આવે. નોટ - આ તમામ પ્રશ્નોમાં અમુક થોડા જ પ્રશ્નોના ઉત્તરો છે. બીજાના નથી, લેખક. સાધુની અવશ્ય ક્રણીના ૧૫ ભેદો પ્રાયશ્ચિત સાથે. ૧. પડિક્કમણું નિત્ય ન કરે તો ફરી ઉઠામણ કરે. ૨. બેઠા પડિક્કમણું કરે તો ઉપવાસ આવે. ૩. કાળવેળા પડિક્કમણું ન કરે તો ચોથ ભક્ત આવે. ૪. સંથારા ઉપર પડિક્કમણું કરે તો ઉપવાસ આવે. ૫. માંડલે પડિક્કમણું ન કરે તો ઉઠામણ ફરી કરે. ૧. આ પ્રશ્નોનાં જવાબની જરૂર નથી કારણ જેજે વિષમતા દેખાય છે તેનું સમાધાન અલ્પતાની અવિવક્ષા અથવા ઉત્સર્ગ અપવાદ ને ધ્યાનમાં રાખવાથી જઈ શકે છે. ૨૦૫ For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૬. કુશિલિયાને પડિકક્કમે તો ઉપવાસ આવે. ૭. પોરિસિ ભણાવ્યા પહેલા સૂવે તો ઉપવાસ આવે. ૮.દિવસે સૂવે તો ઉપવાસ આવે. ૯. વસ્તી અણપવેશે આદેશ માગ્યા વિના સઝાય ન કરેતો ચોથ ભક્ત આવે. ૧૦. સંઘને ખમાવ્યા પછી જો વળી પડિક્કમે તો ઉઠામણ કરે. ૧૧. અવિધિએ પડિલેહણ કરે તો ઉપવાસ આવે. ૧૨.નિત્ય પડિલેહણ ન કરે તો ઉપવાસ આવે. ૧૩. અપડિલેહ્યાં વસ્ત્ર પાત્ર વાપરે તો ઉઠામણ ફરી કરે. ૧૪.કાજો અણઉદ્ધર્યે પડિકમણું કરે તો ઉઠામણ આવે. ૧૫. ઈરિયાવહી આવ્યા છતાં પડિકમ્યા વિના બેસે તો ચોથ ભક્ત આવે. સાધુમર્યાદા. ૧. સાધુ ૧૪ ઉપકરણ રાખે. શ્રી આચારાંગજી તથા નિશીથસૂત્રે. ૨. સાધુ ગૃહસ્થને ઘરે વસ્ત્ર પાત્ર ન મૂકે . આચારાંગજી તથા ઉત્તરાધ્યયન ૬ કે અધ્યયને. ૩. સાધુ ગૃહસ્થને ભરોસે પીઠ ફલકાદિ ઉપકરણ મૂકી ૧૦૦ હાથ ઉપરાંત ગૃહસ્થને. ઘરે ગોચરી ન જાય . આચારાંગજી તથા ઉત્તરાધ્યયને. ૪. સાધુ ત્રણ પડ ઉપરાંત ઓઢે નહિ. આચારાંગ સૂત્રે ૫. સાધુ જે ગૃહસ્થ બોલાવવા આવે તેને ઘરે ગોચરી ન જાય.આચારાંગ, ઉત્તરાધ્યયન તેમજ નિશીથ સૂત્રે. ૬.સાધુ ગૃહસ્થને વંદાવવા ન જાય તેને તેડાવે નહિ. સૂયગડાંગ સૂત્ર ૭. સાધુ પડિહારુ ભંડોપકરણ ભોગવે નહિ. સૂયગડાંગસૂત્રે. ૮. સાધું ગૃહસ્થ તથા અન્ય તીર્થીના સાથે વિહાર ન કરે. ઉત્તરાધ્યયન તથા આચારાંગ દ્વિતીય શ્રુતસ્કંધે. M૨૦૬) For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૯. સાધુ નિત્ય પિંડ ન ભોગવે . ઉત્તરાધ્યયન તથા દશવૈકાલિકે. ૧૦. સાધુ ગૃહસ્થ સાથે ચીઠી ન દે . નિશીથ તથા દશવૈકાલીકે. ૧૧. સાધુ ગૃહસ્થના પૈસા એકત્ર કરી વૈરાગીને દીક્ષા ન આપે. આચારાંગજી તથા ઉત્તરાધ્યયન ૩૫ મે અધ્યયને. ૧૨. સાધુ આહાર બાંધી રાખે નહિ, સ્નાન કરે નહિ, વસ્ત્ર ધોવે નહિ. શીવતા વધેલું વસ્ત્ર ફાડે તો દોષ આવે. ૧૩.સાધુ થીગડી પાછણા ન દેવરાવે. ઉત્તરાધ્યયન તથા નિશીથસૂત્રે ૧૪. સાધુ ગૃહસ્થની વૈયાવચ્ચ ન કરે તથા તેની પાસે પોતે વૈિયાવચ્ચ કરાવે નહિ. દશવૈકાલિક,આચારાંગ તથા નિશીથે. . ૧૫.સાધુ નિમિત્ત, જ્યોતિષ, લક્ષણફલ ન કહે, ઉત્તરાધ્યયને તથા દશવૈકાલિકે. ૧૬. સાધુ આધાકર્મી મિશ્ર આહાર ન ભોગવે. ભગવતી સૂત્ર, ઠાણાંગજી, દશવૈકાલિકે. ૧૭. સાધુ ગૃહસ્થને પાસે ન રાખે, સાથે ન ફેરવે.આચારાંગ દ્વિતીય શ્રતસ્કંધે ૧૮.સાધુ આધાકર્મી ઉપાશ્રયે સરાગભાવે કૃત આહાર ન ભોગવે, આચારાંગજી સૂત્ર. ૧૯.સાધુ સરાગભાવે કૃત પીઠ, ફલકાદીક ભોગવે નહિં ભગવતી ૧૮ મે શકે. તુંગીયા નગરીના શ્રાવકધારના અધિકાર તથા રાયપસણી સૂત્રે. ૨૦. સાધુ બારણાને દ- ઉઘાડે નહિ. ઉત્તરાધ્યયન ૩૫ મે અધ્યયને. ૨૧.સાધુ નારાયણ તેલ વિષગર્ભ, ગંધપાત્ર રાત્રિને વિષે ન રાખે દશવૈકાલિક તથા ઉત્તરાધ્યયને. ૨૨. સાધુ અસુઝતો આહાર પુનઃ પુનઃ લેવા ન જાય. આચારાંગજી ૮ મે અધ્યયને, દશવૈકાલિક ૫ મે અધ્યયને. M૨૦૭ ૨0૭. For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૨૩. સાધુ ઔષધિ, ઔષધ પાસે ન રાખે. દશવૈકાલિકે. ૨૪. સાધુ સવારે શીત આહાર ન વહોરે. આચારંગે. ૨૫. સાધુ એકલી સ્ત્રી તથા એકલી સાધ્વી પાસે શ્રાવક વિના વ્યાખ્યાન ન કરે. સુયગડાંગ તથા ઉત્તરાધ્યયને. ૨૬. સાધુ કમાડ ઉઘાડી આહાર ન લે. દશવૈકાલિક તથા પ્રતિક્રમણ સૂત્રે. ર૭. સાધુ તથા તપસ્વી એકજ વખત આહાર કરે. દશવૈકાલિક ૫ માં અધ્યયને. ૨૮. સાધુ કાલવેલામાં ચાલતા માથું ન ઢાંકે તો દોષ લાગે. દશવૈકાલિક ઉત્તરાધ્યયન બીજે અધ્યયને. ૨૯.સાધુ સાધ્વીનો લાવેલો આહાર ન લે. આચારાંગ સૂત્રો તથા વ્યવહાર સૂત્રે. ૩૦. સાધુ બે કોશ ઉપરાંત આહાર પાણી લેવા ન જાય. ભગવતી તથા ઉત્તરાધ્યયન સૂત્રે. ૩૧. સાધુ સાધ્વીને કથા ચરિત્ર શૃંગાર રૂપ ચોપાઈ ન કહે. ઉત્તરાધ્યયને તથા પ્રશ્નવ્યાકરણ સૂત્રે. ૩૨. સાધુ બહુ મૂલ્યવાળી વસ્તુ ન લે. ઉત્તરાધ્યયને તથા દિશવૈકાલિકે. ૩૩. સાધુ ગૃહસ્થ ને ઘરે બેસી વ્યાખ્યાન કથા ન કરે. સૂયગડાંગ તથા દશવૈકાલિક સૂત્રે. ૩૪.સાધુ સાધ્વી સાથે વિહાર ન કરે. સૂયગડાંગ સૂત્રે તથા દશવૈકાલિકે. પાસત્થાનું સ્વરૂપ ૧. નવે વ્યાખ્યાન. કલ્પસૂત્રના વાંચે તે પાસત્યો. ઈતિ કલ્પચૂર્ણો. દશમે ઉદેશે. ૨. નિત્ય પિંડ લે તે પાસન્થો. ઈતિ આવશ્યકચૂર્ણો. ૨૦૮ For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ વંદનનિર્યુકતૌ. ૩. શય્યાતર પિંડ લઈ પાછો આપે તે પાસન્થો. ઈતિ આવશ્યકચૂર્ણો. ૪. અગ્રપિંડ લે તે દેશ પાસસ્થો. આવશ્યકવૃત્તૌ ટિપ્પનકે. ૫. સંયોજના કરી આહાર લે તે પાસત્યો. ઈતિ પિંડનિર્યુક્તો. ૬. કુલનિશ્રાએ વહોરે તે પાસત્યો. ઈતિ આવશ્યક નિર્યુક્તૌ. ૭. સ્થાપના કુલે વહોરે તે પાસસ્થો. ઈતિ ઓઘનિયુકતૌ તથા આવશ્યકવૃતૌ. ૮. ઉપાશ્રયમાં એક જણ ન જાગે તો પાસધ્ધો. ઈતિ ઓઘનિર્યુકતો. ૯. ગૃહસ્થનો ઘણો પરિચય કરે તે પાસસ્થો ઈતિ ઉત્તરાધ્યયન સૂત્રે. ૧૦. શેષકાલમાં જે માસ ઉપરાંત રહે તે પાસસ્થો. ઈતિ આચારાંગસૂત્રે. ૧૧. એકલો ચાલે તે પાસસ્થો. ઈતિ ઉપદેશમાલાવૃતૌ તથા ઉત્તરાધ્યયન પંચદશ અધ્યયને. ૧૨. કથા ચરિત્ર લોક આગળ જોઈને કહે તે પાસત્યો. ઈતિ ઉપદેશમાલાવૃતો. ૧૩. ચૌદ ઉપકરણથી જે વધારે રાખે તે પાસન્થો ઈતિ નિશીથચૂર્ણો. ૧૪. પુસ્તક લખે તે પાસસ્થો. પ્રવચનસારોદ્વારવૃતૌ. તથા વિશેષાવશ્યકે. ૧૫. ગૃહસ્થ આગળ સૂત્ર વાંચે તે પાસસ્થો. ૧૬.અગીતાર્થનો આહાર લે તે પાસત્યો. ઈતિ નિશીથવૃતૌ. ૧૭. ઉષ્ણ આહારાદિકનો જે ત્યાગ ન કરે તે પાસસ્થો ઈતિ ઉત્તરાધ્યયન સૂત્રવૃતૌ. ૧૮. સૂત્રપોરિસી તથા અર્થપોરિસી દિવસ રાત્રિ ન ભણાવે તે પાસસ્થો. ૨૦૯ For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૧૯. જે લોક જાત્રા કરે તે પાસત્થો ઈતિ ઉપદેશમાલા તથા બૃહત્કલ્પસૂત્ર. ૨૦. અગીતાર્થ ક્ષેત્રસુસ્થાપના કરે તે પાસન્થો. ઈતિ ઉપદેશમલા તથા બૃહત્કલ્પસૂત્રે ૨૧. નવકલ્પી વિહાર ન કરે તે પાસત્યો. આચારાંગ સૂત્રે. ૨૨. અજ્ઞાન ઉંસ્કુલે આહાર ગ્રહણ કરે તે પાસત્યો. ઈતિ નિશીથ ચૂર્ણો તથા ઠાણાંગ સૂત્રે. ૨૩. આધાકર્મી ઉપાશ્રયે રહે તે પાસત્યો. મોહર,ચિત્તધર. ૨૪. વાટે ચાલતા વાત કરે તે પાસ©ો. ઉત્તરાધ્યયન સૂત્રે. ૨૫ કમાડ બંધ કરેલ ઉપાશ્રયે રહે તે પાસન્થો. ઉત્તરાધ્યયન સૂત્રે. ૨૬. નિત્ય વખાણ કરે તે પાસ©ો. ઉપદેશમાલાવૃતો. ૨૭. પુસ્તક પાત્રાદિક ઘણા રાખે તે પાસત્યો. છ છેદસૂત્રે ૨૮.અગીતાર્થ આલોયણા દે ઉપધાન કરાવે તે પાસત્થો.સૂત્તે ઈયમ અસાયણમિચ્છત ર૯. રાત્રે ચાલે તે પાસન્થો. શ્રી દશવૈકાલિકસૂત્રે. ૩૦.મમત્વભાવ કરે, દુહવ્યો દ્વેષ કરે તે પાસત્યો. દશવૈકાલિક સૂત્રે. ૩૧. સાધુ-સાધ્વી સાથે વિહાર કરે તે પાસત્યો. વ્યવહારચૂર્ણો. ૩૨. સત્યાવીશ ચંડિલ ન પડિલેહ તે પાસત્યો. નિશીથચૂર્ણો. ૩૩. ત્રણ સાધુ – સાધ્વી ગતાગત કરે તે પાસ©ો. નિશીથચૂર્ણો. ૩૪.એક દરવાજે સાધુ- સાધ્વી ગતાગત કરે તે પાસ©ો. નિશીથચૂર્ણો. ૩૫. સાધુ ને સાધ્વી નિત્ય વંદના કરવાનો આદેશ આપે તે પાસત્થો. નિશીથચૂર્ણો. ૩૬. પાસસ્થા સાથે આલાપ સંલાપ કરે તે પાસન્થો. ઈતિ ઉપદેશમાળાચૂર્ણો. ૩૭.સ્ત્રી સાથે આલાપ સંલાપ કરે તે પાસન્થો. ઓઘનિર્યુક્ત. ૩૮.સરસ આહાર લે તે પાસ©ો. ઈતિ સુયગડાંગ સૂત્ર વૃત્તૌ (૨૧૦) ૨૧૦ For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ તથા આચારાંગ સૂત્રવૃતૌ. ૩૯.જે સાધુ આપણી પ્રભુતા વાંછે તે દેશ પાસસ્થો. ઈતિ ઉત્તરાધ્યયન ચૂર્ણો. તથા આવશ્યક સૂત્રે. ૪૦. અહંકાર રાખે તે પાસસ્થો ઈતિ પ્રશ્નવ્યાકરણ અવચૂર્ણો તથા ઉપદેશમાળાટીકાયામ્. ૪૧. સ્ત્રીને જે સાધુ વખાણે તે પાસસ્થો. ઉત્તરાધ્યયન સૂત્રે. ૪૨.આપણી પૂજાપદ વાંછે તે પાસન્થો. દશવૈકાલિક ઉપનિર્યુકતો. . ૪૩.પોતાની સ્તુતિ પૂજા પ્રભાવના વાંછે તે પાસસ્થો. ઈતિ ઉપદેશમાલાયાક્ વિજયાદિક ચાર અનુત્તર વિમાનમાં ઉત્કૃષ્ટા ચાર ભવ જીવાભિગમ સૂત્રમાં કહ્યા છે, અને નવતત્વાર્થે આઠ મનુષ્યના, આઠ દેવતાના, ફરી આઠ મનુષ્યના, એમ કહ્યાં છે.પશવણા સૂત્રમાંસંખ્યાતા(ચોવીશ) ભવ કહ્યાં છે. ચક્રવર્તી, માગધાદિ તીર્થને વિષે જુદા જુદા અઠ્ઠમ કરે. ૧. માગધ, ૨. વરદામ, ૩. પ્રભાસ, ૪. વૈતાઢ્ય,પં. મિસા, ૬. વિદ્યાધર, ૭. સિંધુ, ૮. ચુલ્લ હિમવંત, ૯. ગંગા, ૧૦. નવનિધાન, ૧૧. અયોધ્યાથી પ્રયાણ કરતાં. એ પ્રમાણે જંબુદ્વિપ પન્નતિમાં તથા શાંતિનાથ ચરિત્રમાંકહેલ છે. તપગચ્છના શ્રાવકો પ્રથમ ઈર્યાવહી પડિક્કમી, મુહપત્તિ પડિલેહી, પછી સામાયિક ઉચ્ચરે છે. ઈતિ મહાનિશીથસૂત્રે. કમળપ્રભા આચાર્યે સત્ય બોલી તીર્થંકરનામકર્મના દલિયા બાંધ્યા, પણ પાછળથી સ્ત્રી(સાધ્વી સંઘટ્ટથી)તેને વિખેરી નાખી અનંત સંસાર ઉત્સૂત્રપણાથી ઉપાર્જન કર્યો. મહાનિશીથ સૂત્રે. ભરતને સુંદરી અને બાહુબલિને બ્રાહ્મી પરણી છે એવો લેખ આવશ્યકસૂત્રે મલયગિરી વૃતિમાં છે. દશાર્ણભદ્રના અધિકારે હાથી વિકુા, તે ઈંદ્રના આદેશથી એરાવણે વિકુર્વ્યા. એમ આવશ્યકચૂર્ણિમાં કહ્યુ છે, અને આવશ્યક ૨૧૧ For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ વૃત્તિમાં ઈંદ્રે વિક્ર્મા એમ કહેલ છે. સાધુને દીક્ષા તથા પ્રતિ પ્રતિષ્ઠા અવસરે વાસક્ષેપ કરવાનો અધિકાર આવશ્યક બૃહદ્વૃત્તિમાં ગણધરપદપ્રતિષ્ઠાના અધિકારે સાધુને કહ્યો છે, પણ નિરંતર વાસક્ષેપ કરવાનો અધિકાર નથી. ग्रंथकार प्रशस्ति इति श्रीमत्तपागच्छ पूर्वाचल गगनमणिः श्रीमान् १००८ बुटेरायजी अपरमान बुद्धिविजयजी शिष्यवर्य : १००८ श्रीमान् मुलचंदजी अपरनाम मुक्तिविजयजी गणि शिष्यवर्य : १००८ श्रीमान् गुलाबविजयजी महाराज शिष्य मुनीमणिविजयजी कृत विविध विषय विचारमाला नामक सप्तमो भागः समाप्तिमगमत् श्रीदर्भावत्याम् (डभोइनगरे) श्रीमद्द लोढण पार्श्वनाथजी प्रसादात् श्रीमन्महावीरस्य २४६५ तमे वर्षे कार्तक मासे शुक्लपक्षे पंचम्याम् शुक्र वास रे अयं ग्रंथ वाचक वर्गस्य कल्याणकारको भूयात्. પુનઃસંપાદન કર્તા प.पू. स्व. आयार्यदेव श्री रत्नशेजरसूरीश्वर म.सा.नां શિષ્ય રત્ન પ.પૂ. આચાર્યદેવ શ્રી રત્નાકરસૂરીશ્વરજી भ.सा.नां शिष्य मुनिश्री रत्नत्रयविभ्य म.सा. & R ૨૧૨ R For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ અમારાં અન્ય પ્રકાશનો to i પ્રકમ ીબ થાય જ રાજયુકે ચા મેકર હજુથી લલીથી તર્કલાયા મણિીતી વાઘR ની કમર - fix: " યસ. 1 માયા+માં જhયુના કાકા ના કર पाप की मजा, नरक की सजा. रत्न संचय સમિ মায় সামান্য অন্যাকাম। વાતની પોતાના મામલતદાન. વનસૂબા રશ્ચિત श्रीशिद्धहेमशब्दानुशासाग સામાજા થવાથી, uિidelistખા દિવા guતી સમાચાર જે નવ પ્રણlki, શ્રી બૃહસંગ્રહણી પણ સાથે ‘ત્ન સંચય શ્રેણી જીત્યાય, વાપી ? मूलशुद्धिप्रकरणम् કરી છે અનેકના मूलशुद्धिप्रकरणम् રા eito e શિર વ પ ની શ્રત ઘd Láહિ, દાળ Printed by : Navneet Printers. Ph. 079-5625326 Mobile : 98252-61177 વિવિધ વિષય વિચારમાળા LIKE . Serving Jin Shasan બ-૧ ) 108250 gyanmandir@kobatirth.org પ્રાપ્તિસ્થાન શ્રી પારસ-ગંગા જ્ઞાન મંદિર બી-103-104, કેદાર ટાવર, રાજસ્થાન હોસ્પીટલની સામે, કરો દવા શાહીબાગ, અમદાવાદ-4. ફોન : 2860247 રાજેન્દ્રભાઈ)