SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ઈતિ ભગવતી ૧૪ મું શતકે ૮ મે ઉદેશે. દેવદેવીઓ મૂળ શરીરે ઉત્તરશરીરે ભોગ ભોગવે છે. ઈતિ ભગવતી પન્નવણા તથા જીવાભિગમ સૂત્રે વરૂણ નાગ નટવાયે પ્રાણાતિપાત પ્રમુખનો ત્યાગ કરેલ છે તે અધિકાર. ભગવતી પાને પ૬૦ મે છે. તુંગીયા નગરીના શ્રાવકોનો અધિકાર શ્રવણ પ્રમુખનો છે. ઈતિ ભગવતી ૧૯૧ મે પાને લોકના ચરમાંત ૨૧૦ બોલોનો અધિકાર. ભગવતી શતક ૧૬ મે ૮ ઉદ્દેશ છે. સ્વર્ગલોકમાં દેવો તથા દેવીઓ સુંદર અક્ષરવાળી અર્ધમાગધી ભાષામાં વાતચીત વ્યવહાર કરે છે. એવી રીતે મહાવીરસ્વામીએ ગૌતમસ્વામીને કહેલું છે. ઈતિ ભગવતી ૫ મે, શતકે ૫ મે ઉદ્દેશે. તેર પ્રકારના અંતર કહેલા છે. તે કારણે મુનિ શંકા કરે તો કંખા, મોહનીય, કર્મ બાંધે, કંખા શબ્દ મિથ્યાત્વ મોહની કહેલી છે. ભગવતી છાપેલી ટીકામાં તથા બાલાવ બોધ પાને ૭૦ મે મિથ્યાત્વે ૧. સાસ્વાદને ૨.મિશ્ર ૩. અવિરતે ૪ એ ચાર ગુણસ્થાનેને વિષે જાતિસ્મરણાદિકથી વિગ્રહગતિ કરે છે. બીજાને વિષે નહિ ભગવતી સૂત્રે નરક તથા દેવગતિમાંથી આવેલા ચક્રવર્તી થાય, મનુષ્ય તથા તિર્યંચમાંથી થાય નહિ. ઈતિ ભગવતી ૧૨ મે શતકે ૯ મે ઉદંશે તથા બૃહત્સંગ્રહણી ટીકાયામ્ મહાવીરસ્વામી મનુષ્યમાંથી ચક્રવર્તી થયેલ છે. તે મહા વિદેહે આશ્વર્યમાં ગણેલ છે. ભગવતી સૂત્રે ૧૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005493
Book TitleVividh Vishay Vicharmala Part 07
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy